________________
集
પ્રકરણ ૧૨ સુ
ધર્મ લાભ આશીષ.
•
રાગ–સારઠ,
તાલ-દાદરા
ઝીણાં ઝરમર વરસે મેહ, “ધમ લાલ” આશીષના—ઝીણાં ૧ જેને તેજી લાગ્યા નેહ, થાય સદાયે પાવના–ઝીણાં૦ ૨ દ્રવ્ય ક્ષેત્ર: કાળ; તે ભાવ: ભીંજાયા તે નીરમાં-ઝીણાં ૩ અનુપમ ઉત્તમ તત્ત્વા તેહ, જયવંતા ત્રિ-કાળમાં—ઝીણાં ૪ તસ તાલે નહીં આવે કાય, અમૂલ્ય આશીવિશ્વમાં—ઝીણાં ૫ પ્રખલાભ-મુખે પ્રગટાય, પ્રસરે વિદ્યુત્ વેગમાં ઝીણાં ૬ વીજળી ઘુમે છુપી તાર, ચળકે આશીશ્ મે છુપી સાર, અળકે
કાચના—ઝીણાં૦ ૭
પાત્રમાં સૌાં ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાળે
સાચા
આ —તપસ્વીજી ધર્મ લાભપી આશીર્વાદના મંદ મંદ મધુર મધુર ઉચ્ચારારૂપી મંદમંદ વરસાદ વરસી રહે છે, જેના તેના આશીર્વાદ ઉપર આદર હૈાય છે, તે ખાસ કરીને પવિત્ર થઇ જાય છે. આ જગતના જે કાઇ દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવેશઃ એ પાણીમાં ભીંજાય છે, એટલે કે તેની અસર તમે આવે છે, તે ત્રણેય કાળમાં વિજયવંત થાય છે. આખા વિશ્વમાં તેની ાલે આવી શકે એવા બીજો કાઇ પણ આશીર્વાદ નથી. અને તે પ્રબળ આત્માઓના મુખમાંથો ભાવવાહી મંત્રાત્મક શબ્દરૂપે બહાર પડે છે, ત્યારે, તે વિજળી વેગે આખા જગતમાં પ્રસરી જાય છે. અને જેમ વીજળી તારમાં છુપી છુપી કર્યા કરે છે, પશુ માગ્ય સામગ્રીવાળા કાચને ગાળા-ગ્લાભ પ્રાપ્ત થતાં તેમાં દીવારૂપે ચળકી ઉઠે છે, તે પ્રમાણે, આ મહાઆશીર્વાદ વિશ્વમાં ગુપ્ત રૂપે વ્હેતા હાય છે, પરંતુ ક્રાઇ સાર એટલે ચાગ્ય પાત્ર મળી જતાં તેમાં ખૂબ સરસ રીતે ઝળકી ઉઠે છે, અને પેાતાને પ્રભાવ તથા પ્રકાશ બતાવી આપે છે.
www.umaragyanbhandar.com