Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 99
________________ પરિશિષ્ટ ૧ લુ. પ્રકરણ બીજાનું, मिथ्या-दृष्टि-सहोम्यो, वरमेको जिनाऽऽश्रयी। जिनाऽऽश्रषि-सहस्रेभ्यो, वरमेको अणुव्रती ॥१॥ અg-તિ-સભ્યો, રમે મારી મ-સિહો , વ નિજ ૨ .. जिनेश्वर-समं पात्रं, न भूतं न भविष्यति । થતા પત્ર-વિશેન, સેવં ટા ગુમામા એ રે “હજાર મિચ્છાણિઓ કરતાં એક સમ્યક્ત્વધારી છેક છે, હજાર સમ્યક્ત્વધારિઓ કરતાં એક અણુવ્રતધારી શ્રેષ્ઠ છે, હજાર આવ્રતધારિઓ કરતાં એક મહાવ્રતધારી શ્રેષ્ઠ છે. (૧) હજાર મહાવ્રતધારિઓ કરતાં, એક જિનેશ્વર શ્રેષ્ઠ છે. (૨) જિનેશ્વર પ્રભુ જેવું પાત્ર ત્રણ કાળમાં બીજું કઈ ન હોઈ શકે. માટે શુભ આત્માઓએ પાત્ર વિશેષને ધ્યાનમાં રાખીને દાન આપવું જોઈએ. (૩)” સંખ્યા ઉપલક્ષણરૂપ જણાય છે. આ ત્રણ લેકમાં સમજવા જેવા ઘણા વિચાર સમાયેલા છે. આ “તાવિક કે પરિચય” ગ્રન્થના બીજા પ્રકરણમાં માનની લાયકાતેના ચડતા ઉતરતા જે દરવાજા બતાવ્યા છે, તેની સાથે આ લોકોનો સંવાદ ઘણે અંશે મળે છે, કેમકે-આ બ્લિકમાં બતાવેલી હકીકત, જો કે પાત્ર-વિશેષને નિર્દેશ કરે છે. પરંતુ, મિથ્યાષ્ટિમાં પણ લાયકાતભેદે ઘણા પાવવિશે બતાવી શકાય તેમ છે. આર્ય મિષ્ટિ, અનાર્ય મિથ્યાષ્ટિ, માનુસારી, અર્ધ પગલપરાવતી, શરમાવર્તિ અપુનબંધક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112