________________
૧૩
શિવસૂત્ર શિવ' એટલે કલ્યાણ – પરમ શ્રેય. તેથી શિવ હિંદુ માન્યતા પ્રમાણે કલ્યાણના દેવ છે. શિવને નામે ઘણાં પુસ્તકો ચડ્યાં છે, પણ તેમાંનાં ઘણાં સાચાં નથી. પ્રમાણભૂત કરવા માટે તેમના કર્તા તરીકે શિવનું નામ વાપરવામાં આવ્યું છે. પરંતુ આ ગ્રંથ તે સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. હિંદીમાં મેં ‘શિવસૂત્ર’ વિષે ઘણું વક્તવ્ય કર્યું છે. અંગ્રેજીમાં પણ તેને વિશે કહેવાને વિચાર કર્યો છે. મેં તારીખ પણ નક્કી કરી હતી. પરંતુ તમે મારી વાત જાણે છે ને...
“શિવસૂત્રા”માં બધાં ધ્યાન સાધવાની વિધિ બતાવવામાં આવી છે. આ ગ્રંથમાં ન દર્શાવી હોય એવી બીજી કોઈ ધ્યાનની વિધિ હોઈ શકે નહિ.
શિવસૂત્રા” ગ્રંથ બીજા કોઈ ગ્રંથ જે નહિ એ અનુપમ ગ્રંથ છે. તે
૧૪
ઈશ ઉપનિષદ - “ઈશ ઉપનિષદ”નું તે મેં પાન કર્યું છે – તે મારા લોહી અને અસ્થિના એક હિસ્સારૂપ બની ગયું છે– મારા સમગ્ર વ્યક્તિત્વ રૂપ! હું તેના વિષે સેંકડો વખત બોલ્યો છું. - તે બહુ નાનું ઉપનિષદ છે. ઉપનિષદો તે ૧૦૮ છે, “ઈશ” તે બધાંમાં નાનામાં નાનું છે. પોસ્ટકાર્ડની એક બાજુ ઉપર જ તે
૧. “... it is me.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org