________________
ખલિલ જિબ્રાન
(૧૪મી બેઠકના) નવમાં પુસ્તક તરીકે રજનીશજી ખલિલ જિબ્રાનનું “Prose Poems” (“ગદ્ય-કાવ્ય') પુસ્તક રજૂ કરે છે અને શરૂઆતમાં જ કહી દે છે કે, હું હમેશાં ખલિલ જિબ્રાનને કદરદાન રહ્યા છે. અને તેને ઉતારી પાડતા પહેલાં ફરી એક વાર તેની પ્રશંસા કરી લેવા માગું છું. તે બહુ સુંદર પુસ્તક છે. આધુનિક જગતમાં રવીન્દ્રનાથ ટાગેર સિવાય બીજો કોઈ આવું સુંદર ગદ્યકાવ્ય રચી શકે નહિ.
વિચિત્ર વાત તે એ છે કે ખલિલ જિબ્રાન અને રવીન્દ્રનાથ ટાગોર બંને જણા અંગ્રેજી ભાષાની દૃષ્ટિએ તે પરદેશીઓ છે. કદાચ તેથી જ તેઓ આવી કાવ્યમય ભાષા લખી શક્યા હશે. તેઓની માતૃભાષા જુદી જ છે. ખલિલ જિબ્રાનની ભાષા આરબ પ્રદેશની ભાષા છે, જે ખૂબ જ કાવ્યમય છે : નકરી કવિતા જ છે. અને રવીન્દ્રનાથની ભાષા બંગાળની ભાષા છે જે આરબ ભાષા કરતાં પણ વધુ કાવ્યમય છે. વસ્તુતાએ તમે બે બંગાળીઓને લડતા-ઝઘડતા જુઓ તે પણ એમ જ લાગે કે તેઓ પરસ્પર પ્રેમગોષ્ઠી કરી રહ્યા છે. તેઓ ઝઘડે છે એમ તો તમે કલ્પી જ નહિ શકો. ઝઘડવામાં પણ બંગાળી ભાષા કાવ્યમય જ લાગે. હું મારા જાત અનુભવથી જ આમ કહું છું. હું બંગાળામાં હતો ત્યાં મેં લોકોને ઝઘડતા જોયા... જાણે નક કાવ્ય! પણ હું મહારાષ્ટ્રમાં હતો ત્યાં મેં લોકોને અંદરોઅંદર વાત કરતા – ગપ્પાં મારતા જોયા, તે પણ મને લાગ્યું કે તેઓ લડી પડયા છે, એટલે મારે પોલીસને ખબર આપવી જોઈએ કે કેમ? મરાઠી એવી ભાષા છે કે તમે તેમાં મધુર ટેળટપ્પાં કરી શકે જ નહિ. તે કઠોર ભાષા છે – લડવા માટેની ભાષા છે.
એ બહુ વિચિત્ર વાત છે કે, અંગ્રેજ લોકોએ ખલિલ જિબ્રાન તથી રવીન્દ્રનાથ એ બંનેની કદર કરી છે, પણ તેમની પાસેથી તેઓ
4. appreciated. 9. condemn. c. fighting language.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org