________________
૩૦. સનાઈ
(આઠમી બેઠકના) ત્રીજા તરીકે હું સનાઈ (Sanai)ને રજૂ કરું છું – સનાઈને તેમજ તેમના વા-જવાબ વિધાનને.' સનાઈ જેવા લોકો દલીલ કરતા નથી, તેઓ માત્ર વિધાન જ કરે છે. તેમને દલીલ રજૂ કરવાની જરૂર જ હતી નથી, કારણ કે તેમનું પોતાનું અસ્તિત્વ જ તેમણે કહેલા વિધાનની સાબિતીરૂપ હોય છે. આવો, ને મારી આંખ સામું જ જુઓ. તમને દેખાઈ આવશે કે ત્યાં કશી દલીલ છે નહિ, માત્ર વિધાન જ છે. વિધાન હંમેશા સાચું જ હેય છે; દલીલ હોશિયારીપૂર્વક કરેલી હોઈ શકે, પણ ભાગ્યે જ સાચી હોય!
સનાઈ મારાં પ્રેમ-પાત્રોમાંના એક છે. મારે અતિશયોક્તિ કરવી હેય તે પણ તેમની બાબતમાં કશી અતિશયોક્તિ ન કરી શકું. તે વસ્તુ અશક્ય જ છે. સનાઈ સૂફી સંપ્રદાયના હાર્દરૂપ – તન્વરૂપ છે.
સૂફી શબ્દ મૂળ “તસવ' (Tasawuf) માટે અંગ્રેજીમાં વપરાય છે. “તસવુફ” એટલે શુદ્ધ પ્રેમ. સૂફી શબ્દ “સૂફ” ઉપરથી આવ્યો છે. “સૂફ' એટલે ઊન; અને સૂફી એટલે ખરબચડા –ખૂચે તેવા ઊનને જ પહેરનારે. સનાઈ કાળો ટોપ પહેરતા – ધોળો જળ્યો અને કાળો ! એમ કરવા પાછળ કશી દલીલ કે કશું કારણ નહોતું – માત્ર મનસ્વીપણું. પરંતુ આપણે કરી પણ શકીએ? આવા લોકોને જેવા હોય તેવા જ સ્વીકારી લેવા પડે. કાં તો તમે તેમને પ્રેમ કરે કાં તે તેમને ધિક્કારો! તેમને પ્રેમ કરે કે ધિક્કારો
1. statements.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org