________________
૧દ,
મહાવીર : “જૈન સૂત્રો
['JAIN SUTRAS'j? જેને સૂત્રો એટલે “વિજેતાનાં સૂત્ર.” “જૈન” એ બહુ સુંદર શબ્દ છે. તેનો અર્થ થાય છે “વિજેતા? – અર્થાત જેણે પોતાની જાત ઉપર વિજય મેળવ્યો છે. “જૈન સૂત્રો' વિષે મેં ગ્રંથ ભરીને વક્તવ્ય કર્યું છે. જો કે તેનું હજુ અંગ્રેજીમાં ભાષાંતર થયું નથી.
મહાવીર જેવું કંઈ મૌની નથી, તેમજ ઉઘાડું (naked) પણ. માત્રા મૌન જ ઉઘાડું હોઈ શકે. યાદ રાખજો કે હું ‘નાગુ' (nude) શબ્દ નથી વાપરતે. કારણ કે, ઉઘાડું' અને “નામું” એ બે શબ્દોને અર્થ તદ્દન જુદો છે. “નાગુ' શબ્દ મુખ્યત્વે સંભેગની પરિભાષાને શબ્દ છે, ત્યારે “ઉઘાડું' શબ્દ “ખુલ્લું', “ ઢાંકેલું કે છુપાવેલું નહિ એવું” “અરક્ષિત' એવો ભાવ સૂચવે છે. બાળકને નાગું' (nude) ન કહેવાય, મારા ઉઘાડું (નિર્વસ) જ કહી શકાય. મહાવીર તેમના એવા ઉઘાડાપણાથી જ કેવા શોભી રહે છે!
એમ કહેવાય છે કે, મહાવીરે એ સૂત્રો કોઈને કહી સંભળાવ્યાં ન હતા; માત્ર તેમના અંતરંગ શિષ્યો કે જે તેમની બાજુમાં જ બેઠેલા હતા તેમણે પોતાના અંતરમાં તેમનું શ્રવણ કર્યું હતું. તેમણે માત્ર સાંભળ્યાં જ હતાં. એ એક સૌથી મોટી ચમત્કારિક ઘટના હતી. મહાવીરની આસપાસ સૌથી વધુ નિકટતમ એવા ૧૧ શિષ્યોનું
૧. છઠી બેઠકનું બીજું પુસ્તક. ૨. vulnerable. “લ” અર્થમાં નહીં. વાસના વગેમથી તો એ અભેદ્ય છે. માત્ર ટાઢ-તડકા સામે રક્ષણ કરવા કશું વસ્ત્ર કે આછાદન વિનાના, એ અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org