Book Title: Prabuddha Jivan 2017 06 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન શાસ્ત્રનો મહિમા દર્શાવવાની સાથે સાથે શાસ્ત્રોના દુરુપયોગ “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; સામે શ્રીમદ્જીએ ચેતવણી પણ આપી છે. કેટલાક જીવો શાસ્ત્રો હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” (૧૩૮) વાંચી, પોતાની મતિકલ્પનાએ તેના મનફાવતા અર્થ કરી, ક્રિયાઓ જેમણે જ્ઞાનયોગ સિદ્ધ કર્યો છે તેવા પુરુષોની દશાનું નિરૂપણ ઉત્થાપી શુષ્કજ્ઞાની બની જાય છે. તેઓ પોતાને જ્ઞાની માને છે અને પણ શ્રીમદ્જીએ કર્યું છે. તેમણે પૂર્ણ જ્ઞાની – કેવળજ્ઞાની કે જેમને મનાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ અનેક શાસ્ત્રો વાંચે છે, પણ તત્ત્વના નિરંતર આત્માનું જ્ઞાન વર્તે છે, તેમનું વર્ણન તો કર્યું જ છે, પરંતુ અનુભવનો તેમને સ્પર્શ થતો નથી, તેથી તે શાસ્ત્રો તેમને બોજારૂપ તેમણે આત્મજ્ઞાનીની દશાનું વર્ણન પણ સ્પષ્ટપણે કર્યું છે. બને છે. તેવા જીવોનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્જી લખે છે – આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જીવને આત્મસ્વભાવનાં અનુભવ, લક્ષ, અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; પ્રતીતિ રહે છે તથા વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે. જેમ જેમ આત્માનો લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય.' (૨૯) અનુભવ વધે છે, સમ્યકત્વ ઉજ્વળ બને છે; તેમ તેમ મિથ્યાભાસ મુખથી જ્ઞાન કથે અને, અંત૨ છૂટવો ન મોહ; ટળે છે અને સ્વચારિત્રનો – આત્મચારિત્રનો ઉદય થાય છે. તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.' (૧૩૭) શ્રીમદ્જીએ જ્ઞાની પુરુષ અને વાચાજ્ઞાની – શુષ્કજ્ઞાની વચ્ચેનો શ્રીમદ્જીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગ માટેની ભેદ પણ સ્પષ્ટપણે દર્શાવ્યો છે. અમોહરૂપ જ્ઞાનદશા ઊપજી નથી સાધનદશા, અર્થાત્ સાધક માટે જરૂરી અધિકારીપણું પણ વર્ણવ્યું એવા શુષ્કજ્ઞાનીઓ ભલે પોતાને જ્ઞાની ગણાવે, પરંતુ તે તેમની છે. સૂર્યોદય થતાં પહેલાં જેમ પરોઢ થાય છે, તેમ આત્મજ્ઞાન પ્રગટતાં ભ્રાંતિ જ છે. જ્ઞાનપ્રકાશ સાંપડ્યો ન હોવાથી તેઓ મોહ-અંધકારમાં પહેલાં જીવમાં સાધકપણાનાં લક્ષણ ખીલી ઊઠે છે. આ પાત્રતા ગોથાં ખાધા કરે છે. જ્યાં સુધી તેમણે સઘળા જગતને એઠવત્ તથા કેળવાયા વિના જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી. સગુણોની પ્રાપ્તિ વિના સ્વપ્ન સમાન જાણ્યું નથી, ત્યાં સુધી તે સર્વ વાચા જ્ઞાન છે. સર્વ બાહ્ય સર્વ શ્રેયના હેતુભૂત એવા સદ્ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેથી જ સંયોગોનું અનિત્યપણું અને તુચ્છપણું જાણ્યું છે એવા જ્ઞાની પુરુષો તો શ્રીમદ્જીએ મતાર્થી–આત્માર્થીનાં લક્ષણોનું વિશદ નિરૂપણ કર્યું છે. કશે પણ અહંત-મમત્વ કરતા નથી, રાગ-દ્વેષ ધરતા નથી, ઇષ્ટમતાર્થ વિદ્યમાન હોય ત્યાં સુધી સાધકના જીવનમાં કેવી હોનારતો અનિષ્ટ બુદ્ધિ ચિતવતા નથી; તેમને તો સર્વત્ર અભુત સમતા જ સર્જાઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ શ્રીમદ્જીએ કર્યું છે. આ બધા જ વર્તે છે. જ્ઞાનીપુરુષ તો મ્યાનથી તલવારની જેમ, વસ્ત્રથી દેહની વિષયો સાધકના જીવનમાં પરિવર્તન લાવવામાં સહાયક બને છે. જેમ, દેહાદિ સમસ્ત પરથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યમય આત્મતત્ત્વનો શ્રીમદ્જી સ્વયં જ્ઞાનયોગના ક્ષેત્રમાં ઊંડા ઊતર્યા હોવાથી તેની અનુભવ કરે છે. આ જ્ઞાનદશાનું સ્વરૂપ પ્રકાશતાં શ્રીમજી લખે છે – પૂર્વભૂમિકારૂપ જે સાધનદશાની આવશ્યકતા તેમને જણાઈ તેનો ‘વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; ઉલ્લેખ તેમણે કર્યો છે. આટલું સૂક્ષ્મતાથી કરેલું સ્પષ્ટીકરણ અનુભવ વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” (૧૧૧) વિના શક્ય નથી. તેમણે દર્શાવ્યું છે કે સાધકમાં કષાયોનું શમન મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; થયેલું હોય છે, મોક્ષની અભિલાષા હોય છે, સંસારનો થાક લાગ્યો તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.” (૧૩૯) હોય છે, સર્વ જીવો પ્રત્યે અનુકંપા હોય છે, હર્ષ-શોકમાં સમતા સકળ જગત તે એઠવતુ, અથવા સ્વપ્ન સમાન; હોય છે, ક્ષમાશીલતા હોય છે, તન-મન-વચનથી સાચી તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાશાન.” (૧૪૦) સત્યપરાયણતા હોય છે, ત્યાગબુદ્ધિ હોય છે, ચિત્તમાં વૈરાગ્યનો ‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; રંગ લાગ્યો હોય છે. જીવમાં જેમ જેમ આ ગુણોની વૃદ્ધિ થાય છે, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.... (૧૪૨) તેમ તેમ તેનામાં આત્મજ્ઞાન પામવાની યોગ્યતા ઉત્તરોત્તર વધતી આ પ્રકારે શ્રીમદ્જીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગને જાય છે અને પ્રાંતે તે આત્મજ્ઞાનને પામી કૃતાર્થ બને છે. આમ, સાંગોપાંગ ગૂંથી લીધો છે. આ શાસ્ત્ર જ્ઞાનયોગના ખરા ઊંડાણનો શ્રેયાર્થીએ અવશ્ય પ્રગટાવવા યોગ્ય એવા સગુણનું તેમણે નિરૂપણ અને તેની સાચી ગહનતાનો સુંદર સ્પર્શ કરાવે છે. આ શાસ્ત્રમાં કર્યું છે કે જે સગુણો દ્વારા જ્ઞાનયોગની સિદ્ધિ કરી શકાય છે. જ્ઞાનયોગની ચરમ સીમા છે, જ્ઞાનયોગનું હાર્દ છે, અધ્યાત્મનો જ્ઞાનદશાની આગાહી કરતી સાધનદશાનું નિરૂપણ કરતાં શ્રીમદ્જી તલસાટ છે, ભાવની ગૂઢતા છે. તેમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણાં વહી રહ્યાં લખે છે – છે. તેની પ્રત્યેક ગાથા ગંભીર આશયથી ભરપૂર છે. જેમ જેમ તે કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; વિચારવામાં આવે છે, તેમ તેમ તેમાંથી રહસ્યના પુંજ નીકળતા જાય ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' (૩૮) છે. તેનો માત્ર શબ્દાર્થ કે વાચ્યાર્થ લેવાનો નથી, પરંતુ તેમાંથી તાત્ત્વિક કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; સૂક્ષ્મ અર્થ ગ્રહણ કરવાનો છે. ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” (૧૦૮) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સામાન્ય કોટિનો ગ્રંથ નથી, પરંતુPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44