Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન કષાયની ઉપશાંતતા 1 મિતેશભાઈ એ. શાહ (કોબા) આજના માનવીએ ભૌતિક ક્ષેત્રે તો ઉન્નતિના શિખરો સર કર્યા જ્યારે આપણે ક્રોધ કરીએ ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે જોઈએ તેવી પ્રગતિ કરી નથી. બાહ્ય થાય છે કે જેનાથી શરીરમાં અનેક રોગો ઉદભવે છે. ક્રોધ કરવાથી પદાર્થોથી સગવડ મળે છે, સુખ નહિ. સાચા સુખ અને શાંતિ તો અલ્સર, હાઈપરટેંન્શન, હાર્ટએટેક જેવા રોગોની શક્યતા વધી જાય આત્માને ઓળખીને આત્મસાક્ષાત્કાર (આત્માનુભવ) કરવામાં છે. છે. ઉપરાંત આત્મા પાપકર્મોથી બંધાય છે. ક્રોધની ઉત્પત્તિના ત્રણ એટલે જ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ કારણો છે : (૧) બાહ્ય નિમિત્ત કારણ:- દા.ત. કોઈ આપણને રાજચંદ્રજી જણાવે છે, “હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અપશબ્દો બોલે. (૨) અંતરંગ નિમિત્ત કારણ :- મોહનીય કર્મનો અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં.’ આત્મજ્ઞાનની ઉદય (૩) ઉપાદાન કારણ:- ક્ષમાસ્વરૂપ આત્માનું વિસ્મરણ. ક્રોધથી પ્રાપ્તિ માટે સત્પાત્રતા કેળવવી જરૂરી છે. સિંહણનું દૂધ જેમ સોનાના બચવા જેનાથી ક્રોધની ઉત્પત્તિ થાય તેવા નિમિત્તોથી દૂર રહેવું. પાત્રમાં જ ટકે, તેમ સત્પાત્રતા કેળવનાર વ્યક્તિ જ આત્મ- ક્રોધ આવવાની તૈયારી હોય ત્યારે ભગવાનનું નામ બોલવા લાગવું સાક્ષાત્કાર પામી શકે.” અથવા ઠંડા પાણીનો ગ્લાસ મગાવીને પી લેવું કે મનમાં સંખ્યાની ‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; ગણતરી કરવી કે જેથી ક્રોધની માત્રા ઘટી જાય. શ્રીમદ્ રાજચંદ્રજીએ પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.” કહ્યું છે કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કોઈની સાથે વેરભાવ આવી સત્પાત્રતા કેળવવા જીવનમાંથી દુર્ગણોની બાદબાકી અને રાખવો તે પણ ક્રોધનું જ એક સ્વરૂપ છે. સગુણોનો સરવાળો કરવો જરૂરી છે. વેદાંત પદ્ધતિમાં કામ, ક્રોધ, ‘સો ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહિ, લોભ, મોહ, મદ અને મત્સર એમ મુખ્ય પરિપુ આત્માના કહ્યાં આશા ખરેખર છેડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની.' છે. જૈનદર્શનમાં ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર કષાયને થોડા શબ્દ ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે, થોડા આત્માના શત્રુઓ ગણ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે- આપણે અપશબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; છે! ક્રોધ એ કાતિલ ઝેર છે તો ક્ષમા એ પરમ અમૃત છે, ક્રોધ એ ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' દુર્ગતિનું દ્વાર છે તો ક્ષમા એ સદ્ગતિનું દ્વાર છે. ‘ભારે કર્મી જીવતો કષ એટલે દુઃખ અને આય એટલે આવક, જેના દ્વારા આત્મામાં પીએ વેરનું ઝેર, ભવ અટવીમાં તે ભમે, પામે નહિ શિવલહેર.' દુ:ખની આવક થાય તેનું નામ કષાય. જ્યાં સુધી આત્મામાંથી આ શ્રી કુંદકુંદાચાર્ય “સમયસાર' ગ્રંથાધિરાજમાં જણાવે છે, ચાર કષાય નિર્મૂળ ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. “જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, કર્મબંધની દૃષ્ટિએ કષાયથી કર્મોની સ્થિતિ અને અનુભાગનો બંધ સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.' થાય છે અને યોગથી પ્રકૃતિ તેમજ પ્રદેશબંધ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન મહાવીર, પાર્શ્વનાથ પ્રભુ, શ્રીરામ, પાંડવો, સીતામાતા, આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના આદ્યસ્થાપક પૂજય સંતશ્રી ગજસુકુમાર મુનિ, સુકોશલ મુનિ જેવા મહાપુરુષોએ ક્રોધ ઉપજાવે આત્માનંદજી જણાવે છે કે સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન, સમકિત) માટે તેવા પ્રસંગોમાં પણ સમતાભાવ રાખી આત્મશ્રેયને સાધી લીધું. બે પ્રકારનો પુરુષાર્થ કરવો જરૂરી છે. (૧) દુનિયાના પદાર્થો તથા પિત્ત વધારે તેવા કાંદા, લસણ, મરચાં જેવા ગરમ પદાર્થો વધુ લેવાથી વ્યક્તિઓને પોતાની માલિકીના ન માનવા. (૨) ક્રોધ, માન, માયા તેમજ ઘી-તેલનો સદંતર ત્યાગ કરવાથી ક્રોધ વધે છે તેવી એક માન્યતા અને લોભને ઘટાડવા. આત્માના આ ચાર મહાશત્રુઓ વિશે થોડું છે. કહેવાય છે કે બહેડાનાં વૃક્ષ નીચે બેસવાથી પણ ક્રોધ વધે છે. જાણીએ. (૨) માન (અભિમાન):- ‘જગતમાં માન ન હોત તો અહીં જ (૧) ક્રોધ: શ્રીમદ્ ભગવદ્ગીતામાં કામ, ક્રોધ અને લોભને નરકના મોક્ષ હોત'– શ્રીમદ્ રાજચંદ્રજીનું આ વિધાન માનવીમાં માનની દ્વાર કહ્યાં છે. માનવી પર ક્રોધ સવાર થાય ત્યારે તે સાર-અસારનો મુખ્યતા છે તેમ સૂચવે છે. સર્વ ગુણનો પાયો તે સાચો વિનય છે. વિવેક ભૂલી જાય છે અને અયોગ્ય વર્તન કરવા લાગે છે. તેની ભ્રમરો શ્રીમદ્ રાજચંદ્રજી “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'માં જણાવે છે, ચઢી જાય છે, મોટું લાલચોળ થઈ જાય છે, હાથપગ ધ્રુજવા લાગે “જે સગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; છે, અપશબ્દો બોલવા લાગે છે. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44