________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જૂન ૨૦૧૭
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
વિશ્વાસઘાત કરતો થઈ ગયો છે. થોડા ધન માટે સગા ભાઈ કે મૂળ હેતુ તે માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.”
બાપ સાથે પણ દગો કરતા અચકાતો નથી! વેપારી પણ વધુ ભાવ આધ્યાત્મિક વિકાસ માટે વિનય અતિ આવશ્યક છે. વિનય એ લઈ, હલકી ગુણવત્તાવાળો માલ આપી કે ભેળસેળ કરી છેતરપિંડી અંતરંગ તપ છે. કહેવત છે કે “નમ્યો તે સહુને ગમ્યો.' કદરતમાં કરે છે. “શ્રી તત્ત્વાર્થસૂત્ર'ના અધ્યાય-૬માં શ્રી ઉમાસ્વામિ જણાવે પણ નદી ઉન્નત મસ્તકે ઉભેલા પર્વતને ન ભેટતાં નમ્ર અને વિશાળ છે, ‘માયા તૈયંગ્યોનસ્યા' અર્થાત્ માયાચાર કરવાથી તિર્યંચ (પશુએવા સાગરને ભેટે છે. “શ્રી ઉત્તરાધ્યયન સુત્ર'નું પહેલું અધ્યયન પક્ષી)ની ગતિ મળે છે. આડા કામ કરીશ તો આ (પશુનું) શરીર વિનય છે, અહમ્ની રાખ પર પરમાત્માના દર્શન થાય છે. મળશે. બીજાને બાટલામાં ઉતારવા જતાં માનવી પોતે જ અહંકારરૂપી પર્વતને ભેદીને મહાપુરુષો આત્મસાક્ષાત્કાર પામ્યા બાટલામાં ઉતરી જાય છે. માયાચારી મનુષ્યનો કોઈ વિશ્વાસ કરતું છે. અહમ્ વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે તો વિનય ઊર્ધ્વમાર્ગે. નથી. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, અહંકાર જ્ઞાનપ્રાપ્તિ માટે પરમ વિઘ્નરૂપ છે. અહંકાર આપણા માટે સરળતા અને જિતેન્દ્રિયપણું-આટલા ગુણો જે આત્મામાં હોય તે દુર્ગતિના દરવાજા ખોલનાર પરમ રિપુ છે તો વિનય એ મોક્ષમાર્ગમાં તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. બાળકો જેવો નિર્દોષ અને સરળ લઈ જનાર પરમ મિત્ર છે. વિનયી વ્યક્તિ જીવનમાં સાચી મહત્તા સ્વભાવ કેળવવા થોડો વખત બાળકો સાથે વિતાવવો. શ્રી પ્રાપ્ત કરી શકે છે. અહંકારી વ્યક્તિ જીવનના કોઈ ક્ષેત્રમાં પ્રગતિ તેલંગસ્વામી નાના બાળકોને ગાડીમાં બેસાડીને તે ગાડી પોતે સાધી શકતી નથી. “અહમ રે અહમ તું જાને રે મરી, પછી બાકી ખેચતા. અને બાળકોની સરળતા આત્મસાત્ કરતા. કવિ નાનાલાલે મારામાં રહે તે હરિ.' કબીરદાસજી જણાવે છે
બાળકોના સ્વભાવને બિરદાવ્યો છે. ‘ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે ન કોઈ,
(૪) લોભઃ- સર્વ પાપનો બાપ તે લોભ છે. આ કષાય ઉદર નીચા નીચા જો ચલે, સબસે ઊંચા હોઈ.
જેવો છે. તે ૧૦મા ગુણસ્થાનના અંતે જાય છે. લોભને કોઈ થોભ દાસ કહાવન કઠિન છે, મેં દાસન કો દાસ;
નથી. માનવીનું પેટ તો ભરાશે પણ પટારો કદી નહિ ભરાય. અબ તો એસા હો રહું, પાંવ તલે કી ઘાસ.'
મોટાભાગના લોકો અર્થ અને કામરૂપી પુરુષાર્થમાં જ અમૂલ્ય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ નમ્રતાને દર્શાવતું આ વિધાન
માનવજીવન વ્યતીત કરી નાખે છે. જીવનનો મોટા ભાગનો સમય મનનીય છે કે અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના
અર્થોપાર્જન કરવામાં વિતાવતો હોવાથી માનવીને સત્સંગ, ભક્તિ, ખાસ દાસ છીએ. વિનય વડે તત્ત્વની સિદ્ધિ થાય છે. માનવીને આઠ સ્વાધ્યાય
સ્વાધ્યાય વગેરે માટે સમય મળતો નથી. માનવી માને છે કે હું પ્રકારના અભિમાન હોય છે, જેમાં મુખ્ય આઠ પ્રકારના અભિમાનો
દાનમાં ધન વાપરું તો ખલાસ થઈ જાય! પરંતુ ભગવાન કહે છે કે આ પ્રમાણે છે-જ્ઞાન, પૂજા, કુલ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને
તારું પુણ્ય ખલાસ થઈ જશે તો પૈસો ચાલ્યો જશે અથવા તું શરીરનું અભિમાન. અભિમાનના ત્યાગ વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
(આયુષ્યકર્મ પૂર્ણ થતાં) ચાલ્યો જઈશ! વિદ્યા અને ધન બીજાને ન થાય, સમ્યકત્વ વિના ચિત્તશુદ્ધિ, એકાગ્રતા અને ધ્યાનની સિદ્ધિ
આપવાથી વધે છે. ભાવપૂર્વક આપેલ સુપાત્રદાનનું ફળ કદી નિષ્ફળ ન થાય. ધ્યાન વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. રાવણ, દુર્યોધન અg ૧ જેવા પુરુષો અભિમાનના કારણે વિનાશને પામ્યા. ભક્ત ગંગાસતી
તૃષ્ણારૂપી ખાડો અનંત છે. તે કદી ભરાતો નથી. એટલે જ શ્રી જણાવે છે
દશવૈકાલિક સૂત્રમાં ભગવાને ફરમાવ્યું કે તાદો તથા તથા નોહો’ ‘ભક્તિ કરવી હોય જેણે, રાંક થઈને રહેવું તેણે,
અર્થાત્ જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી મેલવું અંતર કેરું માન રે.’
જાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “કોણ જાણે લક્ષ્મી આદિકમાં
કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ (૩) માયા:- માયાચાર એટલે છેતરપિંડીના ભાવ, વિશ્વાસઘાત
લોભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની કરવો તે. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે સરળતા એ ધર્મના
દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી બીજસ્વરૂપ છે.
શકે છે.” મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
લોભને નાથવાનો ઉપાય દાન છે. શ્રી કુંદકુંદાચાર્ય ‘રયણસાર' કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.”
ગ્રંથમાં જણાવે છે કે ગૃહસ્થ ધર્મના બે પાયા છે-પૂજા અને દાન. સરળતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ ન સંભવે. ૧૮ મોટા કબીરદાસજી દાનધર્મનો મહિમા બતાવતાં કહે છે, પાપસ્થાનકોમાં પણ માયા અને માયામૃષાવાદ (કપટપૂર્વક જૂઠું | ‘પાની બાયો નાવ મેં, ઘર મેં બાયો દામ, બોલવું)નો સમાવેશ થાય છે. માનવી આજે સરળતાથી દગા-પ્રપંચ- દોનો હાથ ઉલેચિયે, યહી સયાનો કામ.'