Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૫ રહીમદાસજી કહે છે, ધનની ત્રણ ગતિ છે-દાન, ભોગ અને નાશ. દાન વિશે કહેવતો રહિમન વે નર મર ચૂકે જો કહીં માંગન જાહિં, છે, “ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા.” “આપ્યું તે આપણું, ઉનકે પહલે વે મુએ, જિન મુખ નિકસત નાહીં.' રાખ્યું તે રાખ.' “માનવી આપે મુઠ્ઠીભર, ઈશ્વર આપે ખોબાભર.' લોભને ઘટાડવા આપણી કહેવાતી સંપત્તિનું ઓછામાં ઓછું આપણે સૌ ક્ષમા, વિનય, સરળતા અને સંતોષ ગુણ પ્રાપ્ત કરી ૧૦% અને વધુમાં વધુ ૨૫% દાન આપવું જોઈએ. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં ઉપરોક્ત કષાયોને, ઘટાડવા પ્રયત્ન કરીએ તેવી અભ્યર્થના. દાનની વ્યાખ્યા આપતાં જણાવ્યું કે, મનુપ્રદાર્થ સ્વસ્થ તિસ ટ્રાનમ્' * * * દાન આપીને કીર્તિની લાલસા ન રાખવી. “ક્યાંય તારા નામની A-12, અર્બુદા ફ્લેટ્સ, જૂના ટોલનાકા સામે, હાઈવે, સાબરમતી, તકતી નથી, તે હવા! તારી સખાવતને સલામ.” અમદાવાદ-૩૮૦૦૦૧. Ph. : (079) 27503656 (M) : 9427064479. ગાંધી વાચનયાત્રા મહામૃત્યુમાંથી અમૃત સમીપે લઈ જતું પુસ્તક : જિગરના ચીરા 1 સોનલ પરીખ આઝાદ ભારતની પ્રજાનો એક મોટો વર્ગ મહાત્મા ગાંધી નામના એમાંથી પ્રજાને અમૃતસમીપે લઇ જવાનો ગાંધીજીનો તલસાટ એ બોજને પોતાના મસ્તક પરથી ફગાવી દેવા ઉત્સુક છે. બીજી બાજુ બને છે. એટલે આ પુસ્તક ગાંધીના જીવનના અંતિમ તબક્કાના રાજકારણીઓનો એક મોટો વર્ગ જરૂરી કર્મકાંડ તરીકે રાષ્ટ્રપિતાના દારુણ મનોમંથનને પણ ચિત્રિત કરે છે. ગુણ ગાવા અને પછી તેમને ભૂલી જવા તત્પર હોય છે. મહાત્મા “જિગરના ચીરા'ના ૨૨ પ્રકરણોમાં મુસ્લિમ લીગના ફેલાવાથી ગાંધી પરનાં પુસ્તકોનો કોપીરાઇટ પૂરો થયો હોવાથી હવે કોઇપણ માંડીને લિનલિથગો, વેવેલ, ક્લેમન્ટ એટલી અને લૉર્ડ માઉન્ટ જેવા મહાત્મા ગાંધી વિશે કંઇપણ લખી શકે છે. થોડા વખત પહેલા વાઇસરોય, દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતની યોજના અને અમલ, ભાગલા, વાયવ્ય ભારતના ભાગલા વિશે પ્રગટ થયેલા એક પુસ્તકમાં ગાંધીજીએ સરહદનો પ્રશ્ન અને મહાત્મા ગાંધીની હત્યા સુધીની ઘટનાઓ આવરી ભાગલા પડાવીને ભારતને છેહ દીધો એવું વિધાન હતું. બહારનું લેવાઇ છે. વિશ્વ મહાત્મા ગાંધીને જેટલું વધારે ગૌરવ પ્રદાન કરે છે તેમ તેમ ગાંધીજી નામની વ્યક્તિ જેની આજીવન શોધ સત્યની હતી અને ભારતના લોકો એમને વધારે ને વધારે ભૂલતા જાય છે. તે જીવનને જ ખંડિત જોવા તૈયાર ન હતી, જેણે દેશને સત્યાગ્રહ, નારાયણ દેસાઇ ગાંધી કથા કરતા તે વખતે યુવાનો-કિશોરોમાંના રચનાત્મક કાર્ય અને સત્ય અહિંસાની ઇંટો સીંચી સીંચીને રાષ્ટ્ર કોઇ ક્યારેક વેધક સવાલો પૂછી લેતા - એક વાર એક બાલિકાએ બનાવવાનો પ્રયાસ કર્યો હતો તેને જ નજર સામે દેશને ખંડિત થતો પૂછ્યું કે “ગાંધીજીનો કંઇક વાંક તો હશે જ – તો જ કોઇ તેમને જોવાનો વારો આવ્યો. એમાં પણ એમણે પોતાનામાં દોષ શોધવાનો ગોળી મારે ને?' બીજા એક પ્રસંગે એક તરુણે પૂછયું, “ગાંધીજીએ પ્રયત્ન કર્યો. કહ્યું, “આપણી અહિંસા વીરોની નહીં, કાયરની અહિંસા ભારતના ભાગલા શું કામ પડવા દીધાં?' હરતીફરતી જંગમ હતી’ અને પોતાની સત્યની શોધ ચાલુ રાખી. સાડાચાર મહિનાના વિદ્યાપીઠ જેવા નારાયણ દેસાઇ ભારતની આ અજ્ઞાન યુવાન પેઢીને ગાળામાં બે બે વાર આમરણ ઉપવાસ કર્યા. તેમનો આદર્શ કહેતા કે પહેલા તમે દેશની આઝાદીનો ઇતિહાસ બરાબર સમજો, વ્યવહારદર્શી હતો. જ્યારે જોયું કે વિભાજન અનિવાર્ય છે અને પોતાને ત્યાર પછી હું તમને આનો જવાબ આપીશ. જાણ કર્યા વિના બંને પક્ષના સાત સાત નેતાઓએ અંગ્રેજ હાકેમોની - નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે ભારતના ઇતિહાસને, સાક્ષીમાં સહીસિક્કા કરી દીધા છે ત્યારે તેમણે કહ્યું, ‘ભૌગોલિક ખાસ કરીને સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસને ગહનતાથી સમજીએ ભાગલાને હૃદયના ભાગલા નહીં બનવા દઇએ.’ આની પાછળની અને નવી પેઢીને પણ તેમ કરવા પ્રેરીએ. સ્વાતંત્ર્યસંગ્રામના દીર્ધદષ્ટિ સામા પક્ષને પંચાવન કરોડ ચૂકવવામાં વ્યાવહારિક દૃષ્ટિએ ઇતિહાસનું છેલ્લું અને સૌથી કઠિન પ્રકરણ એટલે ભારતના સંકોચ કરતા સરદારને સમજાઇ હતી અને તેમણે તેમની સચોટ ભાગલાની ઘટના. હિંદનાં ભાગલાં અને મહાત્મા ગાંધીને કેન્દ્રમાં ભાષામાં કહ્યું હતું કે આપણે ટૂંકું ભવિષ્ય જોઇએ છીએ, બાપુ લાંબુ રાખી નારાયણ દેસાઇએ લખેલું પુસ્તક “જિગરના ચીરા' દરેક જુએ છે. ભાગલા અને ત્યારબાદની ગાંધીહત્યાએ દેશને અને દુનિયાને વ્યક્તિએ પાઠ્યપુસ્તકની જેમ ભણી જવા જેવું છે. ભાગલા વિશે કેવું નુકસાન કર્યું છે એ પંડિત નહેરુએ ગાંધીહત્યાના દિને આપેલા અનેક પુસ્તકો લખાયાં છે તેમાં આ પુસ્તકની ભાત જુદી એટલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાણવા મળે છે. માટે પડે છે કે તેના કેન્દ્રમાં મહામૃત્યુ સમી ભાગલાની ઘટના અને ભારતની પ્રજા પ્રત્યેનો ગાંધીજીનો પ્રેમ વિભાજનના લીધે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44