________________
જૂન, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
રણ
પાંચમો બાહ્યતપ કાય-ફ્લેશ
1 સુબોધીબેન સતીશમસાલીઆ
કાય એટલે શરીર અને ક્લેશ એટલે કષ્ટ. શરીરને કષ્ટ આપવું વિસર્જનથી એ સાધના પૂર્ણ થાય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એ તો એનો ફક્ત શબ્દાર્થ છે. ગૂઢાર્થ અલગ છે. ફક્ત શબ્દાર્થથી દુ:ખ તો રહેશે. પરંતુ એના સ્વીકારથી આપણા માટે એ દુ:ખ રહેતું તપની સાધના થઈ જતી નથી. શું પોતાના શરીર પર કોરડા નથી. ફટકારનારનો “કાયક્લેશ' નામનો તપ થઈ જશે? મહાવીરનાં આપણા શરીરમાં ક્ષણેક્ષણે કેટલું બધું પરિવર્તન થઈ રહ્યું છે. સાધના સૂત્રોમાં સૌથી ખોટી રીતે સમજાયું હોય તો તે કાયક્લેશ પૂરા શરીરના cells દરેક ક્ષણે નાશ પામી રહ્યા છે ને નવા ઉત્પન્ન છે. મહાવીર જેવી વ્યક્તિ કાયાને ક્લેશ આપવાનું કહે નહિ; કેમકે થઈ રહ્યા છે. (ઉપનેઈવા વિગમેઈવા). પરંતુ આપણને એનો કંઈજ આપણી કાયા પણ આપણા માટે પરપદાર્થ જ છે. કાયા આપણી અનુભવ નથી થતો કારણ કે આપણું મન બાહ્ય છે. જન્મ્યા ત્યારથી છે પણ આપણે કાયા નથી. પોતાની કાયાને પણ કષ્ટ આપવું તે આજ સુધી બહિર્મુખી બનીને જ જીવ્યા. બાહ્ય ભટકતું મન સ્થળ હિંસા છે.
(બાહ્ય) હોય છે, તે અંદરનો અનુભવ કરી શકતું નથી. પરંતુ એ જ કાયા તો ક્લેશ છે જ. શરીરે ક્યારેય સુખ આપ્યું નથી. આપણે મનને શ્વાસોચ્છવાસ પર ટેકવી જો અંતરમનમાં ઉતરવામાં આવે તો માત્ર એવું માન્યું છે કે એ સુખ આપે છે. શરીર પોતાને જ એટલું એ મન સૂક્ષ્મ બને છે. સૂક્ષ્મ મને આંતરિક અનુભવ કરી શકે છે. અને કષ્ટ આપી રહ્યું છે કે એને આપણે વધારે શું કષ્ટ આપવાના હતા?
જે વ્યક્તિઓએ પ્રેક્ટીકલી આ અનુભવ કર્યો છે તેઓ જાણે છે કે આપણે હંમેશાં બહિર્મુખી જ જીવીએ છીએ. એટલે કાયાના
શરીરમાં કેવા કેવા દુ:ખદ સંવેદનો અથવા તો સુખદ સંવેદનોનો દુ:ખની આપણને ખબર ન પડે. ધ્યાનમાં ઊંડા ઊતરવાથી આ ભ્રમ
અનુભવ થાય છે. તે સંવેદનોનો સ્વીકાર કરવાથી ને તેના પ્રત્યે લક્ષ્ય તૂટે છે. ધ્યાનમાં જાગરણ સધાતા બધા દુઃખ પ્રગાઢ થઈને ભોંકાશે.
નહીં આપીને સમતામાં સ્થિર થવાથી...આ દુ:ખદ સંવેદનોનું વિસર્જન ત્યારે સંપૂર્ણ સમતાભાવે એને સ્વીકારવાથી કાયક્લેશની સાધના થાય
થશે... તેવી જ રીતે સુખદ સંવેદનોનું પણ વિસર્જન કરવાનું છે.
કેમકે સુખદ સંવેદનો પર રાગના કર્મોની ઉદીરણાજ છે. એનો પણ ભગવાન કહે છે તમે દુઃખ નથી વધારી શકતા, કે નથી ઘટાડી શકતા.
શાંત સ્વીકાર કરીને એનું પણ વિસર્જન જ કરવાનું છે. નહીં તો રાગના જે છે એનો તમે ઇચ્છો તો સ્વીકાર કરો, ન ઇચ્છો તો અસ્વીકાર કરો.
કર્મોનો ગુણાકાર થઈ અંતે એ પણ દુઃખમાં, કષ્ટમાં જ પરિણમશે. ત્રીજો કોઈ વિકલ્પ તમારા હાથમાં નથી. સ્વીકારથી દુઃખ શુન્ય થશે.
માટે કાયામાં ઉત્પન્ન થતાં સુખદ અને દુઃખદ સંવેદનોને સમતાભાવે, અસ્વીકારથી દુઃખ વધશે. કાયક્લેશનો અર્થ છે પૂર્ણ સ્વીકૃતિ. જે છે ?
રહે શાંત સ્વીકાર કરી વેદના તે કાયક્લેશ છે. તેની, જેવું છે તેવી સ્વીકૃતિ. કાયક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું એમ આપણા રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ કે કોઈને કાંઈ તો નહિ, કાયામાં જે કાંઈ પણ કષ્ટનો તમને અનુભવ થાય તેનો શાંતપણે કોઈને કાંઈ સ્વરૂપે શરીર પ૨ રોગ પ્રગટ થઈને આવે છે. કોઈ દાઝી સ્વીકાર કરવો. સમતાપૂર્વક સહન કરવું.
જાય છે. કોઈ પડી જાય છે. હજારો પ્રકારની તકલીફ શરીર પર થાય હવે કાયક્લેશ જરા ઊંડાણથી સમજીએ..
છે. આ બધી તકલીફો આવે ત્યારે એનો શાંતપણે સ્વીકાર કરી મહત્તમ મોટેભાગે એવું બની રહ્યું છે કે જેમ જેમ મહાવીરથી સમયનું સમતામાં સ્થિર થવું તો કાયક્લેશ નામનો તપ સધાય છે. પરંતુ અંતર વધતું જાય છે તેમ તેમ તેમના અનુયાયીમાં બાહ્ય અનુકરણ મોટાભાગે આપણે કોઈ, નાના કષ્ટોમાં પણ સમતામાં રહી શકતા વધારે જોવા મળે છે. જે બધી
નથી, પછી મોટા દુ:ખઉપરછલ્લી અને બહારની
મહાવીર લોચ કરે છે, ભૂખ્યા અને ઉપવાસી રહે છે. ટાઢ, તડકો. દરદની તો વાત જ ક્યાં વાતો છે. જે વાતોમાં ઊંડાણ ને વરસાદમાં નગ્ન ઊભા રહે છે ને આપણે માની લીધું કે મહાવીર |
કરવી? સુધી જવું જોઈએ તેમાં બહુ કોયાને કષ્ટ આપી રહ્યો છે. આપણે મહાવીરને આપણી કક્ષા સુધી સવાલ એ થાય છે ઊંડાણ જણાતું નથી. નીચે ઉતારીને મુલવીએ છીએ એટલે એવું સમજાય છે. પરંતુ વાળ “આપણે તો આટલું બધું ધરમ
કાયક્લેશની સાધનાની ખેંચીને કાઢવામાં મહાવીરને પીડા ન હતી. સંપૂર્ણ સ્વીકૃતિ સાથે જાણીએ. છ કર્મગ્રંથ અર્થ શરૂઆત દુઃખના સ્વીકારથી એ પીડાનું વિસર્જન હતું... વાત સમજીએ.
સાથે ભણી ગયા...તો પછી થાય છે. અને દુ:ખના
રોગ-આતંક-કષ્ટ આવે