Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 31
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૩૧ ઉત્તર: પ્રતિક્રમણમાં સકારણ ઊભા ઊભા કાઉસગ્ગ ન થાય, છે. ખોરો થાય-સ્વાદ બદલાય પછી ન કહ્યું, પણ હાલના તો બેઠા બેઠા કાઉસગ્ગ કરવો, પણ અન્ય મુદ્રાઓમાં કાઉસગ્ગ કરવો વ્યવહારમાં સુખડી વગેરેના કાળ જેટલો કાળ કહ્યું એમ વ્યવહાર નહીં. કેમ કે પ્રતિક્રમણ માટેની તેવી સમાચારી છે અને સમાચારી ચાલે છે. બળવાન છે. બીજા કાઉસગ્ગો અન્ય મુદ્રામાં કરી શકાય. જો કે પછી પ્રશ્નઃ ચાલુ ટ્રેને પ્રતિક્રમણ કરી શકાય? અને તે વખતે સામાયિક ત્યાં કાઉસગ્ગ મુદ્રા રહેતી નથી. લેવાનું? પ્રશ્ન: આદ્રા નક્ષત્રથી કેરી બંધ થાય. તો ક્ય નક્ષત્ર બેસે ત્યારે ઉત્તર: ચાલુ ટ્રેને સામાયિક કે પ્રતિક્રમણ થઈ શકે નહીં. તેથી કેરી ખુલ્લી થાય? રોજ સામાયિક-પ્રતિક્રમણ કરનારે તે રીતે જ મુસાફરી ગોઠવવી ઉત્તર: હાલ કારતક સુદ પૂનમ સુધી બંધનો વ્યવહાર ગણાય છે. જોઈએ. સંયોગવશ તે જ સમયે મુસાફરી કરવી પડે તો પ્રતિક્રમણ પ્રશ્ન: એક સામાયિક પર બીજું સામાયિક લેતી વખતે ‘સક્ઝાયમાં કરનાર સામાયિકના કપડામાં સામાયિક ઉચર્યા વગર પ્રતિક્રમણ છું' એમ બોલવું કે “સક્ઝાય કરું?' એમ બોલવાનું? ક્રિયા વ્યવહારરૂપે કરે તો ભાવ સામાયિક કે પ્રતિક્રમણ ન થવા ઉત્તર: બીજું સામાયિક લેતી વખતે “સાય કરું' એવો આદેશ છતાં ભાવરક્ષક પ્રતિક્રમણ-સામાયિકનો લાભ લઈ શકે. સમજુ લેવો ઉચિત છે. કેમકે “સક્ઝાયમાં છું'. આ આદેશ માંગવારૂપ નથી, વ્યક્તિ આ રીતે પ્રતિક્રમણ કર્યા પછી બીજાને “મેં સામાયિકપણ માત્ર નિર્દેશરૂપ છે, જ્યારે ખરેખર તો ગુરુભગવંત પાસે આદેશ પ્રતિક્રમણ કર્યું” એમ કહે નહીં. માંગવાના છે. પહેલા સામાયિક વખતે જે આદેશ માંગેલો, એ એ પ્રશ્નઃ દેરાસરના કેસર વગેરેથી ભગવાનની પૂજા કરે, એને શું સામાયિક પૂરતો જ હતો, તેથી બીજા સામાયિક માટે સામાયિક પ્રાયશ્ચિત્ત આવે? દંડક વગેરેના આદેશ ફરીથી માંગવાના છે, એમ સામાયિકમાં સક્ઝાય ઉત્તર: શક્તિ-સંયોગાદિ હોવા છતાં દેરાસરના કેસરાદિથી પૂજા માટેના આદેશ પણ ફરીથી જ માંગવાના છે. કરે, એને પુણ્યબંધ તો થાય, પણ સ્વ-દ્રવ્ય ન વાપર્યું હોવાથી પ્રશ્ન: કેટલા શ્રાવકો સામાયિક લેતા પહેલાં સ્થાપનાજી સ્થાપતી વિશિષ્ટ પુણ્યબંધ કે અનુબંધ પ્રાય: ન થાય. ગુણોના વિશિષ્ટ વખતે પહેલાં ખમાસમણું દઈ ‘શ્રી સુધર્માસ્વામીની સ્થાપના સ્થાપું?' ક્ષયોપશમ માટે કારણભૂત જે ભાવોલ્લાસ જોઈએ, તે પણ કદાચ એવો આદેશ માંગી પછી નવકાર-પચિદિયથી સ્થાપના સ્થાપે છે. ઓછા જાગે. તેથી કમાણીની મોસમમાં આવડત હોવા છતાં વેપાર આ બરાબર છે? આવો આદેશ માંગ્યા વગર સ્થાપના સ્થાપી શકાય ? ન કરતાં નોકરી કરે તેને શું નુકસાન થાય? એના જેવો આ પ્રશ્ન છે. ઉત્તર: સ્થાપનામાં દેવ-ગુરુ ઉભયની સ્થાપના કરવાની હોય છે. પ્રશ્નઃ સુકૃત કરતી વખતે તેનું જે પુણ્ય બંધાય, તે પુણ્ય સુકૃત શ્રી સુધર્માસ્વામીની સ્થાપનાનો આદેશ માંગવામાં દેવની સ્થાપના થઈ ગયા પછી પરંપરારૂપે બંધાવાનું ચાલુ રહે? પરલોકમાં થતી નથી. ખરેખર તો આવો આદેશ માંગવાની જરૂર જ નથી. સીધી ભૂતકાળમાં કરેલા સુકૃતોને ઓઘથી ‘મેં ભૂતકાળમાં જે કાંઈ સુકૃતો સ્થાપના નવકાર-પંચિદિયથી કરવાની છે. છતાં બોલવું હોય, તો કર્યા હોય, એની હું અનુમોદના કરું છું’ એમ સામાન્યથી અનુમોદના શ્રી પંચપરમેષ્ઠીની સ્થાપના કરું?” એમ બોલી શકાય. પણ ખરેખર કરીએ, તો તે સુકૃતોનું પુણ્ય બંધાય? તો આ પણ બોલવાની જરૂર નથી. ઉત્તર: સુકૃતના દરેક સ્થાને પુણ્ય બંધાય. સુકૃત કરવાનું પ્રણિધાન પ્રશ્નઃ કેરી સિવાયનો માત્ર કાચી કેરીનો રસ કેટલા દિવસ કરો, ત્યારે પણ તેનું પુણ્ય બંધાય, સુકૃત કરો ત્યારે ય પુણ્ય બંધાય, ચાલે? એ માટેના અભિગ્રહો કરો ત્યારે ય પુણ્ય બંધાય, અનુમોદનાથીય ઉત્તર: લીંબુના રસની જેમ ત્રણ દિવસ ચાલે એમ લાગે છે. પુણ્ય બંધાય. જિંદગીભર રાત્રિ ભોજન ત્યાગનો અભિગ્રહ કર્યો પ્રશ્ન: જેને ખબર જ હોય કે મહાવિદેહમાં જવા માટે મિથ્યાત્વે હોય, તો રોજ દિવસે ભોજન કરતા હોય, ત્યારે ય ત્યાગના નિયમની જવું પડે એવી વ્યક્તિની મહાવિદેહમાં જવાની ભાવના કેવી કહેવાય? અપેક્ષા રહે ત્યાં સુધી રાત્રિ ભોજન ત્યાગનું પુણ્ય બંધાયા કરે. આવી ભાવના કેવી કહેવાય? આવી ભાવના ભાવી શકાય ? ભૂતકાળના સુકૃતો ઓઘથી યાદ કરો તો ઓઘ જેવું પુણ્ય બંધાય ઉત્તર: સિદ્ધાંતમને સમકિત લઈને પણ મહાવિદેહમાં જવાય છે. અને વિશેષથી યાદ કરો તો વિશેષથી પુણ્ય બંધાય. આ વાત પાપ તેથી અને બીજું અનિદાન સ્વરૂપ પ્રભુભક્તિધર્મની ઉત્તમ આરાધનાની માટે ય સમજવી. પાપનો વિચાર, પાપ કરવાનો નિર્ણય, પાપની ભાવના મુખ્ય છે. તેથી તેવી ચતુર્થભાષાત્મક વ્યવહાર ભાષા પ્રવત્તિ અને પછી એની અનુમોદના; દરેક વખતે એ-એ પાપ સંબંધી આરગ્ય બહિલાભ...' વગેરેની જેમ ભાવના કરવામાં હરકત પાપકર્મ બંધાયા કરે. જણાતી નથી. પ્રશ્ન: શ્રાદ્ધવિધિમાં લોટ દળ્યા પછીનો કાળ બતાવ્યો છે તે શું છે? તે છે કે જ્ઞાન-સંવાદમાં આવતાં સવાલો અનેકને ઉપયોગી થાય છે. અહીં ઉત્તર: શ્રાદ્ધવિધિમાં લોટ દળ્યા પછી કેટલા કાળ પછી અચિત્ત વાચકો નામ સાથે અથવા નામ વગર પોતાના સવાલો પૂછી શકે થાય-ખપે એ કાળ બતાવ્યો છે. કેટલા વખત પછી એ ન કલ્પ એ છે. વિદ્વાનો તર્કયુક્ત જવાબો દ્વારા સમાધાન આપશે. સહુ વાચકોને કાળ બતાવ્યો નથી. લઘુપ્રવચન સારોદ્વારમાં પણ એ પ્રમાણે બતાવ્યું સવાલો મોકલવા વિનંતી.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44