Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ પ્રબુદ્ધ જીવન જૂન ૨૦૧૭ સર્જન-સ્વાગત પુસ્તકનું નામ : સૂત્ર સંવેદના ભાગ ૧ થી ૭ પ્રગટ થયો. જેમાં સંકલન: પ. પૂ. સાધ્વીજી પ્રશમિતાશ્રીજી તેઓશ્રીએ નિબંધનું પ્રકાશક: સન્માર્ગ પ્રકાશન, જૈન આરાધના ભવન, સ્વરૂપ, ગદ્ય અને પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ iડો. કલા શાહ નિબંધની ગદ્ય તરાહો, ૩૮૦૦૦૧. ફોન નં. ૦૭૮ ૨૫૩૯૨૭૮૯. ગુજરાતી લલિત નિબંધની મૂલ્ય: રૂ. ૭૦/-, આવૃત્તિ છઠ્ઠી. વિ. સં. ૨૦૧૨. સાતમા ભાગમાં પાંચ પ્રતિક્રમણના સુત્રો છે. ગુજરાતીના દસ વિવેચના તથા દસ તિબંધકારો પ્રાપ્તિસ્થાનઃ સન્માર્ગ પ્રકાશન કાર્યાલય. ભાવ એ ક્રિયાનો પ્રાણ છે. ભાવ વિનાની ક્રિયા ગુજરાતી લલિત મુંબઈ : સાકરચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી, પ્રાણ વિનાના કલેવર જેવી છે. ભાવ માટે સંવેદના નિબંધકારોના નિબંધની સી. વ્યુ. એપાર્ટમેન્ટ, ૭ મે માળે, ડુંગરશી રોડ, આવશ્યક છે. સંવેદના માટે જ્ઞાન જરૂરી છે. જ્યારે ચર્ચા વિવેચના કરી છે. જે નિબંધકારો પસંદ કર્યા વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬. સૂત્રનો વિશેષ અર્થ સમજાય ત્યારે સંવેદના જાગે. છે તે ગુજરાતી ભાષાના ખ્યાતનામ નિબંધકારો ફોન (ઘર) ૨૩૬૭૬૩૭૯ મો.: ૯૮૨૦૦૮૧૧૨૪. સંવેદના એ ભાવ નથી પણ ભાવનું ઉદ્દીપન છે. છે. કાકાસાહેબ કાલેલકર, જયંતિ દલાલ, જૈન ધર્મના આચરણમાં આપણે ત્યાં આવશ્યક ક્રિયાઓનું છ ક્રિયાઓમાં ઉમાશંકર જોશી. કિશનસિંહ ચાવડા, સુરેશ જોષી. સૂત્ર સંવેદના-૧ થતી ક્રિયાઓ ભાવથી વિભાજન થાય છે. તેમાં પ્રતિક્રમણ સિરમોર સમું દિગીશ મહેતા, સ્વામી આનંદ, ભોળાભાઈ પટેલ, ભીંજાતી નથી તે એક મોટો છે. તેમાં સત્તર ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ રતિલાલ ‘અનિલ' અને ગુલામ મહમ્મદ શેખના દો ષ છે. એ દોષના સત્તર ક્રિયાઓને માળા સ્વરૂપે છઠ્ઠા ભાગમાં દર્શાવી નિબંધો અને નિબંધકારોની આલોચનાત્મક શૈલીનો નિવારણ માટે વિદુષી લેખિકાએ પ્રતિક્રમણ સૂત્રની વિશેષતા બતાવી છે. એક અભ્યાસ કર્યો છે. સાધ્વી પ્રશમિતાશ્રીજીએ પ્રતિક્રમણ સૂત્રમાં છએ આવશ્યક આવી જાય છે. ગુજરાતી સાહિત્ય વિવેચનમાં અને સંશોધનમાં ભગીરથ કામ હાથ ધર્યું છે એ રીતે પ્રતિક્રમણ સૂત્ર એ અણમોલ આવશ્યક છે. અત્યાર સુધી નિબંધ વિશે સારી એવી ચર્ચા-વિચારણા જેના ફળ સ્વરૂપે આપણને વાસ્તવમાં પ્રતિક્રમણની યાત્રા આત્માને બહિરાત્મ થઈ છે. આ પુસ્તકમાં નિબંધના સ્વરૂપ, નિબંધની સૂત્ર સંવેદના - ૭ ભાગ પ્રાપ્ત થયા. દશામાંથી અંતરાત્મ દશામાં લઈ જઈને છેવટે તરાહો, લલિત નિબંધો ઉપરાંત દસ ચૂંટેલા સુત્ર સંવેદનાની શરૂઆત નમસ્કાર મહામંત્રથી આત્મામાં અવસ્થિત કરવા માટે છે. પ્રતિક્રમણ અને નિબંધકારો વિશે એક અભ્યાસ રજૂ કર્યો છે. થાય છે. લેખિકા આવશ્યક ક્રિયાના સુત્રો એક પછી સામાયિક સાધના સૂત્રના બે અંતિમ છે. નિબંધ ક્ષેત્રના અભ્યાસીઓને આ પુસ્તક જરૂર એક લઈને આગળ વધતા જાય છે. તેમાં પ્રથમ સૂત્ર સંવેદનાના સાત ભાગ આત્માની આ ઉપયોગી નીવડશે. તેઓ સૂત્રનો પરિચય કરાવે છે. ત્યાર પછી સંસ્કૃત યાત્રા કરવા માટે સાતમા આવશ્યક સમા બની XXX છાયા આપે છે. પછી મૂળ સૂત્ર રજૂ થાય છે. પછી રહ્યાં છે. પુસ્તકનું નામ : તુલના સંદર્ભ શબ્દાર્થ અને વિશેષાર્થ આપી ભાવની ચર્ચા કરે પૂ. વિદુષી સાધ્વી પ્રશમિતાશ્રીજીએ લગભગ (મુંબઈ યુનિવર્સિટીના વ્યાખ્યાનો અને બીજા લેખો) છે. બારથી પંદર વર્ષ સુધી અવિરત શ્રમ કરી સૂત્ર લેખક : વિજય શાસ્ત્રી આ ભગીરથ કાર્ય પાછળ વિદુષી સાધ્વીજીએ સંવેદનાના સાત ભાગ આપ્યા છે. આ ભગીરથ પ્રકાશક: ગુજરાતી વિભાગ, મુંબઈ યુનિવર્સિટી, બાર-તેર વર્ષ સુધી અવિરત સાધના કરી છે. કાર્યને પાર પાડવા માટે તેમણે પૂર્વાચાર્યોના ગ્રંથોનો રાનડે ભવન, પ્રથમ માળે, વિદ્યાનગરી, કાલિના, સૂત્ર સંવેદના સાત ભાગ સુધી વિસ્તરેલ છે. આધાર લીધો છે. સાંતાક્રુઝ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૮. પ્રથમ ભાગમાં સામાયિકના એકથી અગિયાર વિદુષી લેખિકાને અભિનંદન સાથે વંદન. વિક્રેતા: આદર્શ પ્રકાશન, સારસ્વત સદન, સૂત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બીજાભાગમાં XXX ૧૭૬૦, ગાંધી માર્ગ, બાલા હનુમાન રોડ, ચૈત્યવંદનના સૂત્રો બારથી પચ્ચીસ છે, તેનું વિવરણ પુસ્તકનું નામ : ગુજરાતના દસ નિબંધકારો અમદાવાદ-૩૮૦૦૦૧. છે. ત્રીજા ભાગમાં પ્રતિક્રમણના સુત્રો છવ્વીસથી લેખિકા: ડૉ. ધર્મિષ્ઠા રાજપૂત મૂલ્ય: રૂ. ૯૦/-.પાના ૮૪. આવૃત્તિ: પ્રથમ-૨૦૧૬. બત્રીસનું વિવરણ છે. ચોથા ભાગમાં તેત્રીસમા પ્રકાશક: ફ્લેમિંગો પબ્લિકેશન, ૧૪, વંદેમાતરમ્ કુમારી કૈલાસબહેન રામસૂત્ર વંદિતુનું વિવરણ છે. પાંચમા ભાગમાં આયરિય આર્કેડ, ચોથા માળે, વંદેમાતરમ્ રોડ, ગોતા, નારાયણ મહેતા તુલનાઉવઝાયેથી સકલ તીર્થ સુધીના ચોત્રીસથી અમદાવાદ-૩૮૨૪૮૧. મો. : ૯૮૭૯૦૨૮૪૭૭ ત્મક સાહિત્યની સ્મૃતિ સુડતાલીસ સૂત્રોનું વિવરણ છે. જે પ્રતિક્રમણના મૂલ્ય: રૂ. ૧૭૫/- પાનાં ૧૭૨. વ્યાખ્યાનમાળા મુંબઈ મોટા ભાગના સૂત્રો છે. આવૃત્તિઃ ઈ. સ. ૨૦૧૪ પ્રથમ. વિદ્યાપીઠના ગુજરાતી છઠ્ઠા ભાગમાં અડતાલીસથી બાવન સૂત્રો છે ડૉ. ધર્મિષ્ઠાબહેન રાજપૂતે ડૉ. શિરીષ પંચાલના વિભાગની મહત્વપૂર્ણ તેમાં પ્રતિક્રમણની વિધિ, તેના હેતુઓ, પૌષધના માર્ગદર્શનમાં “ગુજરાતી નિબંધકારોની પ્રવૃત્તિ છે. ભારતીય વિજય ભારાપી સૂત્રો, વિધિ અને તેના હેતુઓ, પચ્ચખાણના સુત્રો આલોચનાત્મક શૈલીનો અભ્યાસ’ શીર્ષક હેઠળ સાહિત્ય અને વિશ્વ અને તેની સંવેદનાઓ આપવામાં આવેલ છે. પીએચ. ડી. માટે અભ્યાસ શરૂ કર્યો, જે ગ્રંથરૂપે સાહિત્યની સર્જનાત્મક કૃતિઓના તુલનાત્મક તુલનાસંદર્ભ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44