Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 34
________________ પ્રબુદ્ધ જીવન જૂન ૨૦૧૭ જીવનમાં કેટલું બધું બનતું રહે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય ધરાવતાં સાધુ ભગવંતો, વિહાર અને અકસ્માતો શરીરમાં જે આત્મા છે, તે તો શુદ્ધ, બુદ્ધ, નિત્ય અને યુક્ત જ રહે છે. કેટલાક સમય પહેલાં હાય-વે ઉપર વિહાર કરતા સાધુ જન્મ બાદ બાળકનું શરીર એક માસનું થાય, ત્યાં તેના સમગ્ર ભગવંતોના અકસ્માતો અંગે ચર્ચાઓ ચાલેલ. પછી ભુલાઈ ગયું. આયુમાંથી એક માસ ઓછો થઈ ગયો હોય ! મોક્ષ એટલે જ પોતાના હાલમાં થયેલા અકસ્માતોને કારણે ફરી વખત આ અંગે મંતવ્યો, આત્માનું શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીને પોતાના નિજી ગુણનું અનાવરણ અભિપ્રાયો અપાવા લાગ્યા છે–જેમાનાં મોટા ભાગના જૈન ધર્મ, કરવું, એ તેમની વાત સાચી છે-સાધના એજ મોક્ષનો માર્ગ છે. શાસ્ત્રો, જૈન સિદ્ધાંતોનો અભ્યાસ ન હોય તેવી વ્યક્તિઓના છે. | ડૉ. મહેબૂબ દેસાઈએ પ્રસ્તુત કરેલા મોરારજીભાઈ દેસાઈના ખરેખર તો વિહાર અંગે જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતો તથા જૈન આધ્યાત્મિક વિચારો ગમ્યા. મહોબૂબભાઈ નખશિખ પાક ઈન્સાન શાસ્ત્રોના અભ્યાસુ, વિદ્વાન પંડિતો આ બાબતમાં પ્રકાશ પાડે તે છે. મારે તેમની સાથે પણ પત્રવ્યવહાર છે. તેઓ હિંદુ-મુસલમાનને અતિ જરૂરી છે, જેથી ખોટી ચર્ચા બંધ થાય. નજીક લાવવાનો ભગીરથ પ્રયત્ન કરતા રહ્યા છે. તેઓ ઈસ્લામનાં જૈન ધર્મ અનાદિ છે તથા તેના સિદ્ધાંતો, શાસ્ત્રો વિગેરે પણ ઊંડા અભ્યાસી અને વિચારક પણ છે જ. પરમ ઉપકારી તીર્થકર ભગવંતોએ પ્રબોધેલા છે, શાશ્વત છે. ભગવાન | ડૉ. ગુલાબ દેઢિયાનો લેખ “સુખ ઉપજે તેમ કરો” વિચારણીય મહાવીરે શાસન વ્યવસ્થા અંગે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના શ્રી રહ્યો. સુખદુ:ખ મનની અવસ્થાથી વિશેષ કશું જ નથી, છતાં સુખ સંઘની સ્થાપના કરી તથા તે દરેકના આચાર, ક્રિયાઓ અંગે વિસ્તૃત સૌને ગમે અને દુઃખથી સૌ ભાગે! એમ કેમ? સારું કે ખરાબ રીતે ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર તથા અન્ય શાસ્ત્રોમાં વાતાવરણનું નિર્માણ કરવું એ આપણા હાથની વાત છે. જાણકારી આપેલ છે. સામાન્ય ભાષામાં કહીએ તો જૈન ધર્મ એ પુરુષ+અર્થ પુરુષાર્થ કરવો એટલે આત્માનો હેતુ જાણવો તે. પોતાને આચારણનો ધર્મ છે, જીવન ધર્મ છે-Jainism is a way of life. યોગ્ય લાગે તે અને ત્યારે કરવું, એનું નામ પુરુષાર્થ, નટવર-ભાઈ દેસાઈને તીર્થકર ભગવંતોએ પ્રબોધેલ આચરણ (આચાર)માં રતિભાર પણ મારા અધિનંદન. પુરુષાર્થ વડે પ્રારબ્ધને બદલી શકાય છે. શિથિલતા કે ક્ષણનો પણ પ્રમાદ સદ્ગતિના ઉચ્ચ માર્ગ- મોક્ષમાર્ગથી I હરજીવન થાનકી, પોરબંદર ચલિત કરે છે. : le * * * * * શાશ્વતા, ચમત્કારી મહામંત્ર-“નવકારનું પાંચમું પદ-નમો લોએ સરસ્વતી દેવીના મંત્રોચ્ચાર સાથે સુંદર તસ્વીરવાળો અંક મળ્યો. સવ્વ સાહુણમ” સાધુ ભગવંતોના ઉચ્ચ પદને સ્થાપિત કરે છે-જેમાં આભાર અને અભિનંદન. તંત્રીલેખ ખૂબ ગમ્યો. સંપાદન સુંદર રહ્યું. આત્માની ઉર્ધ્વ ગતિ-સાધુ-ઉપાધ્યાય-આચાર્ય-સિદ્ધો અને છેલ્લે ‘પ્રબુદ્ધ જીવન' પ્રગટી ગયું. ગુણવંત શાહના લખાણો-પત્રો, ડૉ. અરિહંત પદ-મોક્ષ માર્ગની પ્રાપ્તિ સર્વ ભૌતિક સુખો-સંપત્તિનો કોકિલા શાહનો લેખ પણ મનનીય રહ્યો. જ્ઞાન પ્રાપ્તિનો જાદુઈ ત્યાગ કરીને આ વિતરાગના માર્ગે વિચરનાર સાધુ ભગવંતોના પ્રભાવ દિલ-દિમાગને તરબતર કરી ગયો. ડૉ. કુમારપાળ દેસાઈ પણ આચારમાં ઉઘાડા પગે ચાલીને વિહાર-વિહાર દરમિયાન જૈન ધર્મશ્રેષ્ઠ રહ્યા. ડૉ. ભદ્રાયુ વછરાજાનીની ‘અહિંસા” વાચક મિત્રો પર છવાઈ જૈન શાસન રહેલા છે. આ અંગે વાદ-વિવાદ કે સલાહ-સૂચન ગઈ. સૂક્ષ્મ-હિંસાથી પણ મુક્ત રહેવું રહ્યું. ડૉ. ગુણવંતભાઈ કહે છે તેમ કહેવાતા આધુનિક વિચારોને સ્થાન હોઈ જ ન શકે. આપણા માટે ‘કતલખાના” જો વિશ્વમાંથી દૂર થાય, તો માનવમનમાં ચાલતાં યુદ્ધો દૂર તો તેઓ પૂજનીય ગુરુ છે. થાય. નબળાં વિચારો જ હિંસાના જનક છે. પૂ. સાધુ-ભગવંતોની વૈયાવચ્ચ એ શ્રાવકોનો ધર્મ છે. એટલે હાયઆ અંકનું સંપાદન ખૂબ જ સુંદર, મનનીય ચીવટવાળું અને વે ઉપર વિહાર દરમિયાન થતાં અકસ્માતો એ એક ગંભીર બાબત માનવમાત્રને ઊંચે ચડાવતું શ્રેષ્ઠ રહ્યું. જેમાં તમારાં ધ્યેય અને ધગશ હોઈને તેના નિરાકરણના ઉપાયો વિચારવા તથા તે અંગે યોજના સ્પષ્ટ રીતે વર્તાયાં. એકમેકથી ચડિયાતા લેખો વાંચીને ખૂબ ખૂબ કરવી એ સંઘોની ફરજ છે. પ્રસન્નતા થઈ. ડૉ. ભોગીલાલ સાંડેસરા વિષેનો લેખ પણ ખૂબ હાય-વે ઉપરના વિહાર એ અકસ્માતોનું મુખ્ય કારણ છે-બેફામ, ગમ્યો. આવા સુંદર ઉત્કૃષ્ટ સંપાદન બદલ ફરી તમારો ખૂબ ખૂબ બેદરકાર ડ્રાઈવીંગ, નશામાં ડ્રાઈવીંગ, લાંબી મુસાફરીના કલાકો આભાર. સુધીના ડ્રાઈવીંગથી લાગેલ થાક તથા અધૂરી ઉંઘ સાથે વહેલી સવારનું મારા બન્ને પત્રો છાપવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણું ધ્યેય ડ્રાઈવિંગ એ પણ અકસ્માતના કારણો છે. આમાં આપણે કરી શકીએ જે માનવ જીવનને ઊંચે ચડાવવાનું છે તે સિદ્ધ થતું રહ્યું. આખો અંક તેવું એક જ કારણ છે-હાય-વે ઉપરના વિહાર બંધ કરવા. અન્ય વિચાર્યા પછી કોઈપણ સારી-સાચી વ્યક્તિને તેના સાચા અર્થમાં બાબતોમાં આપણે કશું જ કરી શકીએ તેમ નથી. હાય-વે ઉપરના જૈન થવાનું મન થઈ જાય, એટલું સુંદર અને માતબર સંપાદન રહ્યું. વિહાર બંધ કરવા જરૂરી છે, અને શક્ય પણ છે. પરંતુ તે માટે જ્ઞાની જૈન ધર્મની કૂપમંડૂકતાથી દૂર રહીને સમગ્ર માનવજાતની સેવા તમે ગિતાર્થ ગુરુ ભગવંતોએ જ નિર્ણય લેવો પડે. આ અંક દ્વારા કરી. કોઈપણ ધર્મના સ્થાપિત હિતો જ તેની ઘોર પહલાં જેમ નાના ગામો, અંદરનાં રસ્તાઓ ઉપર વિહાર કરવામાં ખોદતાં હોય છે. તેનાથી બચવું રહ્યું. આવતો તે ફરી શરૂ કરવો જોઈએ અને તેમ થાય તો તેનાં ઘણાં 1 હરજીવન થાનકી, પોરબંદર ફાયદા છે. (૧) સૌથી મહત્ત્વનું સાધુ-ભગવંતોના શાસન માટે કિંમતી = = = = = = જીવનને અકસ્માતમાંથી બચાવી શકાય. (૨) એ વિહારનાં ગામનાં

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44