________________
૩૦
પ્રબુદ્ધ જીવન
જૂન ૨૦૧૭
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ દલસુખભાઈ અને રતિલાલ દીપચંદ દેસાઈ દોડ્યા હતા. આશ્ચર્યની વ્યાખ્યાનમાળામાં તેમણે અનેક પ્રવચનો કર્યા હતા. તેમની વિદ્વત્તા, વાત એ હતી કે એ રૂઢિચુસ્ત યુવકોએ આ બન્ને વિદ્વાનોને મારવાની શાસ્ત્રોની જાણકારી, નિખાલસતા અને તટસ્થતા ઊડીને આંખે ધમકી આપેલી. આ બન્ને વિદ્વાનોના મનમાં એ યુવકો પ્રત્યે સહેજ વળગે તેવી હતી. તેમનું લેખન અને ચિંતન એવું પુરવાર કરતું હતું કે પણ રોષ નહોતો. એમના મનમાં તો પ્રભુએ કહેલી કરુણા ઝગમગતી પં. દલસુખભાઈ સુધારક વ્યક્તિ છે, પણ ખરેખર તેમ નહોતું. સાચી હતી. જીવનમાં માત્ર જ્ઞાન મેળવવાથી મહાન થવાતું નથી, પણ વાત તો એ હતી કે ધર્મની મૂળભૂત પરંપરાના તેઓ આગ્રહી હતા જીવનમાં ચરિતાર્થ કરવાથી મહાન થવાય છે, તે આ ઘટનાનો મર્મ અને આધુનિકતા સાથે તેનું જોડાણ કરવું જોઈએ, જેમાં ધર્મની હતો. મૌલિકતા અને મહાનતા પ્રગટ થાય તેવું તેઓ ઇચ્છતા હતા. જૈન દર્શનના મહાપંડિત દલસુખભાઈ માલવણિયા ભારતીય દર્શન અમદાવાદની હઠીભાઈની વાડીમાં ભગવાન મહાવીર નિર્વાણ અને સાહિત્યના શ્રેષ્ઠ વિદ્વાન તો હતા જ, પણ દેશ અને વિદેશની ધરતી શતાબ્દી સમયે કેટલાક યુવકોએ આવીને તોફાન મચાવેલું. પોલીસ પર જૈન તત્ત્વની સૌરભ લાવનાર જ્ઞાનોપાસક હતા: એવા જ્ઞાનોપાસક, તે યુવકોને પકડીને લઈ જતા હતી ત્યારે તેમને છોડાવવા માટે પં. જેમનું પ્રત્યેક પગલું સૌને માટે પ્રેરક બની રહે.
* * *
જ્ઞાન-સંવાદ
પ્રશ્નઃ બરફની જેમ સચિત્ત કાચા પાણીમાં પણ અસંખ્ય જીવો પ્રશ્ન: સામાયિક બે ઘડી થાય પછી પારવું જ પડે? છે, તો પાણી નહીં ને બરફ સ્વતંત્ર રીતે અભક્ષ્ય કેમ ગણાય? શું ઉત્તરઃ સામાયિક બે ઘડી થાય પછી પારવું જ પડે એવો નિયમ હેતુ છે? બરફમાં પાણી કરતાં જીવ વધારે છે? ક્યા ગ્રંથમાં આ નથી. પખી વગેરે પ્રતિક્રમણમાં કે પ્રવચનશ્રવણ આદિ વખતે બે વાત આવે છે?
- ઘડી થવા છતાં સામાયિક પારવાનું હોતું નથી. એવી જ રીતે વિશેષ ઉત્તરઃ શ્રી યોગશાસ્ત્રમાં હિમ, કરા વગેરેને અભક્ષ્ય ગણ્યા છે. સ્વાધ્યાય-જાપ વગેરેમાં અધવચ્ચે પારવાના બદલે પૂર્ણ કર્યા પછી તેથી બરફ અભક્ષ્ય છે. પાણી વિના જીવવું શક્ય નથી, તેથી પાણીમાં પારવું ઉચિત ગણાય. અશક્ય પરિહાર છે. બરફ માટે એવું કહી શકાતું નથી. વળી બરફ પ્રશ્ન: અભક્ષ્ય-કંદમૂળ ખાનારો ભગવાનની પૂજા કરવા માટે ઘન હોવાથી એમાં દ્રવ પાણી કરતાં વધુ જીવો સંભવે છે. વળી દ્રવ લાયક ગણાય ખરો ? પાણીને તેટલા પ્રમાણમાં ઉપઘાત લાગે છે, તેટલા ઘન બરફને ઉત્તર: પૂજા કરતી વખતે મોઢામાંથી દુર્ગધ આવવી જોઈએ નહીં. લાગતા નથી. તેથી પણ જીવો વધુ ગણી શકાય. બરફ આરોગ્ય અભક્ષ્યાદિ ખાનારો પણ પ્રભુપૂજા કરી શકે છે. તેથી પૂજા માટે માટે પણ હાનિકારક છે. વળી બરફમાં અંદર પાણી થીજી જવાથી નિષેધ કરી શકાય નહીં. એના બદલે એમ થવું જોઈએ કે પ્રભૂપૂજા સ્થિર થઈ ગયું છે. તેથી તેમાં ત વર્ણની નિગોદ પણ ઉત્પન્ન થઈ કરનાર અભક્ષ્યાદિ ખાઈ શકે ખરો? એને અભક્ષ્યાદિ ખાતા શકે. તળાવાદિના સ્થિર પાણીમાં નિગોદ થતી દેખાય છે. (જૈન વિવેકપૂર્વક અટકાવી શકાય અને એણે પણ અભક્ષ્યભક્ષણથી અટકવા શ્રેયસ્કર મંડળ, મહેસાણાએ અભક્ષ્ય-અનંતકાય વિચાર પુસ્તક બહાર પ્રયત્નશીલ થવું જ જોઈએ. પાડયું છે, તે જોઈ લેવું.)
પ્રશ્ન: પણ આ નિયમ બહુ કડક લાગે છે. આપણી વસ્તુ દવા પ્રશ્ન: કયા કાઉસગ્ગો ‘ચંદેસુ...' સુધીના, કયા કાઉસગ્ગો વગેરરૂપ હોય, ને ભૂલમાં લઈ જઈએ, તેટલા માત્રથી વપરાય નહીં? ‘સાગરવ૨...' સુધીના અને કયા કાઉસગ્ગો પૂરા લોગસ્સના ઉત્તર: આ કડક નિયમ નહીં રાખવામાં આવે તો ધીમે ધીમે કરવાના?
ઘાલમેલ શરૂ થશે. નાના છોકરાઓ જેમ સાધુઓ સમક્ષ ખાતા થઈ ઉત્તર: નિયત કાઉસગ્ગો ‘ચંદેસુ નિમૅલયરા’ સુધી, જ્ઞાનાદિ ગયા છે. તેમ દેરાસરમાં પણ ખાવાનું ચાલુ થઈ જશે. પછી મોટી આરાધના અને યોગના કાઉસગ્ગો ‘સાગરવર’ સુધી અને દુઃખક્ષયનો અનવસ્થા સર્જાશે. એ નિવારણ માટે કડક નિયમ વગર ચાલે નહીં. કાઉસગ્ગ પૂરો કરવો અથવા જ્યાં જેવી સમાચારી. જે ગચ્છ કે ઈતરોમાં મંદિરમાં અને મંદિરનું ખાવામાં દોષ-બાધ રહ્યો નથી. સમુદાયમાં જે રીતે સમાચારી હોય તે રીતે ત્યાં કરવાનું હોય છે. એના કારણે જે ઘાલમેલ ચાલે છે, એ આપણે ત્યાં હજી નથી આવી
પ્રશ્ન: ચાતુર્માસમાં લીલા શાક સુકોતરી કરી સૂકવીને વપરાય? એનું કારણ જ આ કડકાઈ છે.
ઉત્તરઃ ચોમાસા દરમિયાન લીલા શાક સૂકવણી કરીને વાપરવા પ્રશ્નઃ પ્રતિક્રમણમાં સકારણ ઊભા ઊભા કાઉસગ્ગ ન કરે, તો જેવા નથી. કેમ કે એમાં ઘણાં ત્રસજીવોની ઉત્પત્તિની શક્યતાઓ સાપેક્ષભાવે વજાસનાદિ અન્ય મુદ્રાઓમાં કાઉસગ્ગ કરી શકાય કે રહે છે.
પલાંઠી લગાવી બેઠા બેઠા જ કાઉસગ્ગ કરવો?