________________
૨૮
પ્રબુદ્ધ જીવન
જૂન ૨૦૧૭ સમતા કેમ રહેતી નથી?' તો એ ખાસ-ખાસ સમજી લો કે ગમે કરશો. તમારા બંન્નેનું ગણિત એક જ છે. મને મારા પર છોડી દો. તેટલું ભણો કે ગમે તેટલું ભાષણ આપો...પણ જે વ્યક્તિ જીવનમાં જે છે તેનો મને સ્વીકાર છે. પેલા માણસે મારા કાનમાં ખીલા જરૂર પ્રેક્ટીકલી પોતાના અંતરમાં ઉતરી...ઉદ્ભવતા સુખ-દુ:ખના સંવેદનોને ઠોક્યા, પરંતુ એ ખીલા હજી મારા સુધી પહોંચ્યા નથી. હું બહુ દૂર રાગ-દ્વેષનો ટેકો આપ્યા વગર અનિત્યભાવનામાં સ્થિર થઈ સમતાભાવે ઊભો છું. સ્વીકારથી જ દુઃખનું અતિક્રમણ છે. દુ:ખનો સ્વીકાર વેદવાની પ્રેક્ટિસ કરતો નથી, તે મોટા રોગ આવે, તકલીફ આવે કે કરતાં જ એની ઉપર તાત્કાલીક ઊઠી જવાય છે. કાયક્લેશનો આવો મરણ આવે સમતા ધારણ કરી શકતો નથી કે સમતાભાવે કર્મને કદી અર્થ છે. દુઃખના સ્વીકાર સાથે એક મોટું રૂપાંતરણ થાય છે.' વેદી શકતો નથી...અંતે જીવનની બાજી હારી જાય છે.
માનવી કાયાને દુ:ખ આપવા લાગે છે, એટલા માટે કે પાછળથી જેણે જિંદગીભર પાણી જ વલોવ્યું છે...તે માખણની આશા સુખ મળશે એવી આકાંક્ષા છે તો એ પણ સુખ પરનો રાગ થઈ ગયો. કેવી રીતે રાખી શકે? પછી ભલે ને હું મોટે મોટેથી ગીત ગાઉં – જ્યારે ક્લેશનો અનુભવ થાય ત્યારે તેને નિયતિ સમજીને સહન અંત સમયે પ્રભુ આવજે...ને હું સમતાભાવે દર્દ સહું...' અરે! કરવાનો છે. કોઈ સુખ દ્વારા મુક્ત થયું નથી. કારણ સુખ છે જ અંત સમયે પ્રભુ આવશે તોય કાંઈ નહીં કરી શકે, કેમકે મેં આખી નહિ. સુખનો ભ્રમ છે. મુક્ત તો દુ:ખ દ્વારા થવાશે. અને દુ:ખમાંથી જિંદગી કાયક્લેશની એટલે કે કાયામાં ઉત્પન્ન થતા કષ્ટને સમતાભાવે મુક્તિ એના સ્વીકારમાં છૂપાઈ છે. એ સ્વીકાર એટલો પ્રતીતિપૂર્ણ વેઠવાની કોઈ પ્રેક્ટિસ જ કરી નથી, કાયક્લેશ તપની સાધના હોવો જોઈએ કે મનમાં એવો સવાલ પણ ન ઊઠે કે કાયા દુઃખ છે. હરઘડી, હરપળ થવી જોઈએ, પ્રેક્ટીકલી થવી જોઈએ ત્યારે એ તપ આપણે દુ:ખ સહન કરીએ એનો અર્થ એવો નથી કે આપણે કાયાને સધાશે.
દુઃખ આપી રહ્યા છીએ. કાયાની બીમારીઓ દેખાશે, એનો તનાવ, આપણે જોયું કે મહાવીર લોચ કરે છે, ભૂખ્યા અને ઉપવાસી રહે
એનો બૂઢાપો, એનું મૃત્યુ બધું દેખાવાનું શરૂ થશે. આ કાયા પર
થતા ક્લેશને સમતાથી સહન કરવાનો છે, એને જોવાનો છે, એનાથી છે. ટાઢ, તડકો ને વરસાદમાં નગ્ન ઊભા રહે છે ને આપણે માની લીધું કે મહાવીર કાયાને કષ્ટ આપી રહ્યા છે. આપણે મહાવીરને
રાજી રહેવાનું છે, એને સ્વીકારવાનો છે. એનાથી ભાગવાનું નથી.
*
એ કાયક્લેશ નામનો ઉત્કૃષ્ટ તપ છે. આપણી કક્ષા સુધી નીચે ઉતારીને મુલવીએ છીએ એટલે એવું સમજાય
* *
મોબાઈલ: ૯૮૯૨૧ ૬૩૬૦૯. છે. પરંતુ વાળ ખેંચીને કાઢવામાં મહાવીરને પીડા ન હતી. સંપૂર્ણ સ્વીકૃતિ સાથે એ પીડાનું વિસર્જન હતું...આ વાત સમજીએ. જૈનીઝમ - માં મુંબઈ યુનિવર્સિટી અધિકૃત અભ્યાસક્રમો
મહાવીરના કાનમાં જે દિવસે કોઈએ ખીલા ઠોક્યા તે દિવસે તમામ ઉંમરના માટે ઇન્દ્ર આવીને કહ્યું કે, ‘તમને ઘણી પીડા થતી હશે. તમારા જેવી •સર્ટિફિકેટ કોર્સ – એક વર્ષ પાર્ટ ટાઈમ નિસ્પૃહ વ્યક્તિના કાનમાં કોઈ આવીને ખીલા ઠોકી જાય તેનાથી •ડિપ્લોમા કોર્સ – એક વર્ષ પાર્ટ ટાઈમ અમને ખૂબ પીડા થાય છે.'
•એમ. એ. બાય રિસર્ચ – બે વર્ષ મહાવીરે કહ્યું, ‘જો મારા કાનમાં ખીલા ઠોકાવાથી તમને પીડા •પીએચ. ડી. - ઓછામાં ઓછા બે વર્ષ થાય છે તો તમારા શરીરમાં ખીલા ઠોકાય તો તમને કેટલી બધી એ સિવાય બીજા કોર્સીસ શીખવાડવામાં આવશે. પીડા થશે ?'
પ્રાકૃત ભાષા શિક્ષણ – એક વર્ષ માટે ઇન્દ્ર કાંઈ ન સમજ્યા. ઇન્દ્ર કહ્યું, ‘હા, પીડા તો થાય જ ને? •ત્રણ મહિના માટે શોર્ટ કોર્સીસ જેવા કે તત્ત્વાર્થ, ભક્તામર, તમે આજ્ઞા આપો તો તમારું રક્ષણ કરું...'
પ્રેક્ષા ધ્યાન અને એના વૈજ્ઞાનિક તથ્યો મહાવીરે કહ્યું, ‘તમે મને ખાતરી આપો છો કે તમારી રક્ષાથી | કે. જે. સોમૈયા જેનીઝમ સેન્ટરની વિશેષતા: મારું દુઃખ ઓછું થઈ જશે ?”
વિદ્વાનો દ્વારા અધ્યાપન, વ્યવસ્થિત કોર્સ કાર્યક્રમ, અંગ્રેજી, હિન્દી | ઇન્દ્ર કહ્યું, ‘કોશિશ કરી શકું છું. તમારું દુઃખ ઓછું થશે કે નહીં || અને ગુજરાતી ભાષાઓમાં અભ્યાસક્રમો, અનુકૂળ સમય, તે કહી શકતો નથી.’
જૈનોલોજીના વિભિન્ન પાસાઓ સંશોધન માટે પ્રોત્સાહન. મહાવીરે કહ્યું, ‘મેં જન્મોજન્મ સુધી એ દુ:ખ ઓછા કરવાની કોશિશ
વધારે માહિતી માટે સંપર્ક કરો: સ્થળ : મેનેજમેન્ટ બિલ્ડિંગ, કરી પરંતુ ઓછા ન થયા. હવે બધી કોશિશ છોડી દીધી છે. હવે
બીજે માળે, સોમૈયા કૉલેજ, વિદ્યાવિહાર, મુંબઈ-૪૦૦ ૦૭૭. મારી રક્ષા કરવા માટે તેમને રાખવાની કોશિશ નહિ કરું. તમારી
ઑફિસ નંબર: ૦૨૨ ૨૧૦૨૩૨૦૯, ૬૭૨૮૩૦૭૪. ભૂલ એવી જ છે જેવી મારા કાનમાં ખીલા ઠોકનારની હતી. એ એમ
મોબાઈલ: ૦૯૪૧૪૪૪૮૨૯૦, ૯૭૫૭૧૨૪૨૮૨. સમજતો હશે કે, મારા કાનમાં ખીલા ઠોકીને એ મારા દુઃખ વધારી
સમય : સવારે ૧૧-૦૦ થી સાંજે ૫-૦૦. દેશે. તમે એમ સમજો છો કે મારી રક્ષા કરીને તમે મારું દુઃખ ઓછું