Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૧ એમાં ખરી મોટાઈ નથી, ખરું સુખ નથી. માણસની ખરી મોટાઈ, મળશે એમ માનીને એ બધું પ્રાપ્ત કરવા માટે મથામણ કર્યા કરે છે. ખરું સુખ એ વાતમાં છે કે એ સમજે કે મારી આગળ-પાછળ, ઉપર- ડાન્સ, ડ્રામા, સિનેમા, સોસિયલ મિડીયામાંથી મળશે એમ માની નીચે, ડાબે-જમણે બધે જ આ ભૂમા છે. કારણ કે મારાથી જુદું બીજું એમાં રમમાણ રહે છે. આ બધી પ્રવૃત્તિથી એને મોજ, મઝા, પ્રાપ્ત કાંઈ નથી. મારી આસપાસ સર્વત્ર જે કાંઈ છે તે બધું જ મારી સરજત થાય છે, મનોરંજન મળે છે, ખુશી મળે છે. પણ એ બધું ક્ષણિક હોય છે. તે બધું જ હું છું. માણસે સમજવું જોઈએ કે આ “હું' એટલે આત્મા. છે. ટકાઉ નથી હોતું. એ એની રંજનલાલસા સંતોષે છે, પણ એની એ જ ઉપર-નીચે, આગળ-પાછળ, ડાબે-જમણે છે. જે સંસારમાં, રસતૃષા છિપાતી નથી. એને આનંદ નથી મળતો, સુખ નથી મળતું. સૃષ્ટિમાં એ જીવી રહ્યો છે, એ બધાંમાં રહેલું સર્વ કાંઈ એના સુખ નામના પ્રદેશની શોધમાં એ વિશ્વના છયે ઉપખંડમાં રઝળી આત્મામાંથી જ પ્રસવેલું છે, એની ખુદની જ સરજત છે. જે આત્મા આવે છે, અન્ય ગ્રહો-ઉપગ્રહોમાં રખડી જાવાનો મનસુબો કર્યા કરે. એના વ્યષ્ટિપિંડ (શરીર)માં છે, તે જ સમષ્ટિમાં બ્રહ્મ (પરમાત્મા કે છે. નશાકરક કેફી દ્રવ્યોનું સેવન કરી જુએ છે. પણ સાચું સુખ અને પરમ સત્યરૂપે) બ્રહ્માંડમાં રહેલો છે. વ્યષ્ટિની બ્રહ્માંડમાં અને સાચો આનંદ એને ક્યાંય પ્રાપ્ત થતો નથી. સચરાચર સૃષ્ટિનાં સત્ત્વો બ્રહ્માંડની વ્યષ્ટિમાં પ્રતીતિ કરવી એ જ ખરી જીવનસાધના છે. જે અને તત્ત્વો, સંસારનાં ભોગવિલાસ, સ્વજનો, સ્નેહીઓ, મિત્રોના માણસ આવું જોઈ, વિચારી અને સમજીને જીવે છે તે સાચું સુખ સાથસહેવાસ, યાત્રા પ્રવાસનાં પર્યટનો-આમાંનું કશું એને અને સાચો આનંદ પામે છે. જે મનુષ્ય આ રીતે સ્વ-રૂપ સાથે નિરતિશય સુખ અને નિર્વ્યાજ આનંદનો અનુભવ નથી આપી શકતા. અનુસંધાન સાધી શકે છે, એનાં બધાં શોકમોહ, રાગદ્વેષ અને દુ:ખદર્દ આજે જેની ઝંખના છે એ સુખ અને આનંદ ક્યાં અને શામાં રહેલાં નષ્ટ થઈ જાય છે અને બ્રહ્માનંદમાં કિલ્લોલ કરે છે. છે એની શોધમાં આગળ વધતાં એને સમજાય છે કે સુખ નામનો સાતમા અધ્યાયની આ લઘુકથાનો સંકેત એ છે કે માણસના પ્રદેશ, શાંતિ નામનો દેશ અને આનંદ નામનું ધામ બાહ્ય જગતમાં જીવનમાં આત્માથી જ પ્રાણ, આશા, સ્મરણ, આકાશ, તેજ, જળ ક્યાંય નથી. મનની પ્રફુલ્લતા, ચિત્તની પ્રસન્નતા અને આત્માની અન્ન, બળ, વિજ્ઞાન, ધ્યાન, ચિત્ત, સંકલ્પ, મન, વાણી, નામ વગેરે શાંતિ પ્રાપ્ત થાય તો સાચું સુખ અને સાચો આનંદ પ્રાપ્ત છે. ક્રિયાશીલ થાય છે. જીવનમાં જે કાંઈ ક્રિયાઓ થાય છે તે આત્માથી માણસ અહંતા અને મમતામાં, રાગ અને દ્વેષમાં નિમગ્ન રહે છે જ થાય છે. જ્ઞાનનો અર્થ જ છે આત્મજ્ઞાન. આવું જ્ઞાન પામેલો માટે દુ:ખી અને ત્રસ્ત છે. જે અનિત્ય, ભંગુર, મિથ્યા, અસત્ છે માણસ બધાંને આત્મરૂપે જ જુએ અને સ્વીકારે છે. તેથી એ બધાંને એને નિત્ય, સત્ય અને સત્ સમજવાના એના અજ્ઞાનને કારણે એ પામી શકે છે. આવો આત્મજ્ઞાની મરણને, રોગને અને દુ:ખને શોક, મોહ, માન, માયા જેવા કષાયોનો શિકાર બનેલો છે. વ્યષ્ટિ ગણકારતો નથી. મિથ્યા સંસારને સત્ય અને નિત્ય સમજીને જીવનમાં અને સમષ્ટિની સઘળી ક્રિયાઓ એકમાત્ર બ્રહ્મતત્ત્વની જ રમણા છે. સુખ, શાંતિ અને આનંદ માટે હવાતિયાં મારતો માણસ, આત્મજ્ઞાન એ બ્રહ્મતત્ત્વ બ્રહ્માંડે વિરાટરૂપમાં અને શરીરે સૂક્ષ્મ આત્મા રૂપમાં પ્રાપ્ત થતાં સંસારનું મિથ્યાત્વ અને એની ભંગુરતા સમજી લઈ, સક્રિય છે. એનો જ બધો લીલાવ્યાપાર છે. એ જ્ઞાનનો ઉદય થતાં આત્માભિમુખ થતાં સાચાં સુખાનંદ પ્રાપ્ત કરે છે. આહારની શુદ્ધિથી પોતાની સ્થૂળતા, ક્ષુદ્રતા, કલુષિતા અને અલ્પતા છોડીને જે ભૂમાને માણસના અંતઃકરણની, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંની ગ્રહે છે એ નિરતિશય સુખ અને નિર્ભુજ આનંદનો અધિકારી બને છે. શુદ્ધિ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી હું આત્મા છું અથવા બ્રહ્મ છું આ ભૂમા એટલે સર્વત્ર વિલસી રહેલું બ્રહ્મતત્ત્વ, ચૈતન્યતત્ત્વ, એવી નિશ્ચળ સ્મૃતિ એને સાંપડે છે. એ સ્મૃતિ પ્રાપ્ત થતાં જ એનાં વિભુતત્ત્વ. એ વ્યાપક છે, વિશાળ છે, અનંત છે, નિત્ય છે, સત્ય છે. શરીરનાં, મનનાં, બુદ્ધિનાં, વિચારનાં બધાં બંધનો દૂર થઈ જાય જીવન, સંસાર, સૃષ્ટિ વિકારી, વ્યયી, અનિત્ય, અસત્ હોવાથી અલ્પ છે. બ્રહ્મ સત્ય, નિત્ય, શાશ્વત હોવાથી વિશાળ છે. માણસે પોતાના આ વિદ્યા દ્વારા ઉપનિષદના ઋષિ જીવનનો હેતુ સમજાવે છે. શરીર, સંસાર અને સૃષ્ટિના સુખોપભોગની અલ્પકાલીન લાલસાઓ જીવન ગીત છે, સંગીત છે, નાટક છે, સંગ્રામ છે–એની અનેક છોડવી જરૂરી છે. પણ માણસ એમ કરી શકતો નથી. કોણ જાણે વ્યાખ્યાઓ એના વિશે અપાતી રહી છે, પરંતુ ઝીણું જોઈએ તો જીવન કેમ પણ માણસ ઉમરમાં, અભ્યાસમાં અને અનુભવથી મોટો થતો ખરેખર એક શોધપ્રક્રિયા છે. માણસ જીવનમાં સતત સુખની શોધમાં જાય છે તેમ તેમ વધારે સંકુચિત માનસવાળો થતો જાય છે. પોતાના રહે છે. આવું સુખ અને શરીરથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી, ઉરઅંતરના આગળા ચપોચપ ભીડતો જાય છે, સંકીર્ણતાઓમાં, ચિત્તથી મળી રહેશે એમ માનીને એ આ સૌનાં સુખાકારી સાધનો ક્ષુદ્રતાઓમાં રાચતો જાય છે. હકીકતે જીવનનો ખરો આનંદ અને એકઠાં કર્યા કરે છે. એ બધાં વડે, ભોગવિલાસ માણી એ સુખ મેળવી ખરું સુખ પૂર્ણરૂપે ખીલવામાં, વિકસવામાં છે. જો મન-અંતરનો શકશે એમ માને છે. સુખ ભોગવિલાસમાં છે એમ માની એમાં રત વિકાસ કરીએ તો જ સુખ અને આનંદની અનુભૂતિ થાય છે. પોતે રહે છે. ઘર, પરિવાર, સંતતિ, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાથી સૌનો અને સૌ પોતાના, કેવળ મનુષ્ય જ નહિ, પશુ, પંખી, વનસ્પતિ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44