Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન - ૧૩ જીવની સદ્ગુરુ પ્રત્યેની આવી ભક્તિનું નિરૂપણ કરતાં શ્રીમદ્જી લખે “જે સગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; છે – ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન.' (૧૯) પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; ત્રણે યોગ એકત્વથી, વર્ત આજ્ઞાધાર.” (૩૫) મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' (૨૦) ગ્રીખની ગરમીથી સંતપ્ત યાત્રીને વૃક્ષની શીતળ છાયા શાતારૂપ ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રયોજેલી છ પદની દેશનામાં શ્રીમદ્જીએ લાગે છે, તેમ જન્મ-મરણનાં દુઃખથી સંતપ્ત સાધકને સદ્ગુરુનો સુશિષ્યનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે ઉપસાવ્યું છે. શ્રીમદ્જીએ શિષ્યનાં શીતળ સત્સંગ સુખમય લાગે છે. આવા મહામહિમાવાન સદ્ગુરુને લક્ષણો પ્રગટરૂપે બતાવ્યાં નથી, પરંતુ સુશિષ્યના ગુણો તથા તેનો પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, આત્માર્થી જીવ સદ્ગુરુ સાથેનો વ્યવહાર કેવો હોય તે ગર્ભિતપણે ગૂંથી લીધા છે. તેમની આરાધનામાં, તેમની ઉપાસનામાં અને તેમની સેવામાં શુદ્ધ તેમણે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ સુંદર શૈલીથી ઉપસાવી, ગહન નિષ્કામ ભાવે લીન થઈ જાય છે. તેમની પાસેથી માર્ગદર્શન મેળવીને અને ગૌરવવંતી ગુરુ-શિષ્યની પરંપરાનો મહિમા દર્શાવ્યો છે. તે પુરુષાર્થ કરે છે અને પોતાની વાસનાઓ, સંસ્કારો, સ્વચ્છેદાદિનો ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી શ્રીમદ્જીએ દર્શાવ્યું છે કે ગુરુ પ્રત્યે નિરોધ કરે છે. સગુરુના બોધમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી તે અંતરંગ ભક્તિ અને બહુમાન હોય તો શિષ્યને તત્ત્વજ્ઞાનનો બોધ સરળતાથી સંશોધનપૂર્વક પોતાના દોષોની નિવૃત્તિ કરે છે. સગુરુના બોધનું થઈ શકે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં જઈને ચિંતન-મનન કરતાં તેને જગતના પદાર્થોની તુચ્છતા ભાસે છે, આત્માનાં છ પદને સમજવાનો પ્રયાસ કરે છે. આત્મસ્વરૂપ સંબંધી પરભાવો શમતા જાય છે અને પરિણામની શુદ્ધિ થતાં શુદ્ધ સમકિત યથાર્થ નિર્ણય કરવાની તેની તીવ્ર ઇચ્છા હોવાથી તે ગુરુ પાસે જઈ પ્રગટે છે. આમ, સદ્ગુરુનો યોગ મળતાં, તેમની નિશ્રામાં નિષ્ઠા પોતાના હૃદયની વાત કરે છે. આત્મા વિષેની પોતાની માન્યતા સ્પષ્ટ આવતાં, સ્વચ્છેદ આદિ ટળતાં, બોધભૂમિકાનું સેવન થતાં, કરવા અર્થે તે પોતાના અંતરમાં જાગેલી આત્મવિષયક શંકા દર્શાવે સુવિચારણા પ્રગટતાં સમકિતની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુના આશ્રયથી છે, પ્રશ્નો કરે છે. તેણે ઘણું વાંચ્યું છે તથા શ્રવણ કર્યું છે, પણ સમકિતપ્રાપ્તિની આ પ્રક્રિયા શ્રીમદ્જીએ ભિન્ન ભિન્ન ગાથાઓમાં નિશ્ચયાત્મકતાને અભાવે તેનું મન ચગડોળે ચડેલું છે. શું ખરું છે અને વર્ણવી છે. તેઓ લખે છે – શું ખોટું છે એવો નિશ્ચયપૂર્વકનો નિર્ણય તે કરી શકતો નથી. તેનું મન સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; શંકાશીલ રહે છે અને તત્ત્વજ્ઞાનનું સાચું રહસ્ય તેને લક્ષગત થતું પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” (૯) નથી. શિષ્યની સંશયવાળી, મૂંઝવણભરી, નિશ્ચય વગરની સ્થિતિનું આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; દિગ્દર્શન કરાવતાં શ્રીમદ્જી છઠ્ઠા પદની શંકામાં લખે છે – તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” (૪૦) અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; ‘તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.' (૯૩) તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.” (૧૦૦) આમ, શિષ્યનું ચિત્ત સંશયોથી વિચલિત થયેલું હોવાથી, તે મત દર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ; પોતાની તમામ શંકાઓનું નિવારણ કરનાર તથા યોગ્ય માર્ગ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” (૧૧૦) દર્શાવનાર સગુરુના શરણમાં આવે છે. તે તર્કપટુ છે, વિચક્ષણ છે, સદ્ગુરુના આશ્રયે આત્મપ્રાપ્તિ કરવા માટે શ્રીમદ્જીએ વિનયનું સમજવા માટે ઉત્સુક છે. તે જાણે છે કે સગુરુ પાસે શંકાઓનું યથાર્થ ખૂબ માહાસ્ય દર્શાવ્યું છે. વિનય વિના અધ્યાત્મસાધનામાં આગળ સમાધાન થઈ શકે એમ છે, તેથી પોતાની શંકાઓ ટાળવા માટે વધી શકાતું નથી. વિનય એ સાધનાનું પ્રથમ પગથિયું છે. ધર્મરૂપી તથા યથાર્થ નિર્ણય કરવા માટે પોતાની વિચારણા શ્રીગુરુ સમક્ષ વૃક્ષનું મૂળ વિનય છે કે જેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. જીવમાં રજૂ કરે છે. તેને મતિકલ્પનાએ કંઈ ધારી લેવું નથી, પરંતુ સદ્ગુરુએ જ્યારે વિનય આવે છે ત્યારે તેનામાં શિષ્યત્વ જન્મે છે. વિનય દ્વારા કહેલ સત્ય મનનપૂર્વક સમજવું છે. શિષ્યની આ વર્તણૂક તેની જીવનો અહં વિરામ પામે છે, સ્વચ્છંદનો નાશ થાય છે અને સદ્ગુરુ જિજ્ઞાસાવૃત્તિ, સત્ જાણવાની ધગશ બતાવે છે. આત્માની પ્રતીતિ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. વિનયવંત શિષ્ય અનેક ગુણોની આરાધના કઈ રીતે થાય? તેની સમજણ કઈ રીતે કરી શકાય? એ જાણવાની કરીને સર્વોત્તમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેથી વીતરાગ ભગવંતે કહ્યું છે રુચિ પણ લોકો કરતા નથી, તો એ બાબતના પ્રશ્ન તો કરે જ ક્યાંથી? કે શિષ્ય હંમેશાં ગુરુ પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ અને મન-વાણી- પરંતુ શિષ્ય તો જિજ્ઞાસુ છે, અધ્યાત્મપ્રેમી છે, તત્ત્વનો રસિક છે, કાયાથી તેમનો સત્કાર કરવો જોઈએ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તો તેથી તે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયમાં પણ ઊંડો રસ લઈને ઉચ્ચ શ્રીમદ્જીએ વિનયની પરાકાષ્ઠા બતાવી છે. કોટિના પ્રશ્નો પૂછે છે. તેને તત્ત્વજ્ઞાનનું રહસ્ય સંપૂર્ણપણે જાણવાની તેઓ લખે છે – જિજ્ઞાસા છે. જ્યાં સુધી રહસ્ય પૂર્ણપણે ન સમજાય ત્યાં સુધી શંકા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44