Book Title: Prabuddha Jivan 2017 06
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ પ્રબુદ્ધ જીવન જૂન ૨૦૧૭ જાગૃતિ | | ભાણદેવ (ગયા અંકનું ક્રમશઃ ચાલુ) છે, તેટલો તફાવત પ્રથમ અને પછીની અવસ્થામાં છે. ૪. જાગૃતિ દ્વારા શું થાય છે? આ જાગૃતિ કે અવધાનના પ્રાગટયથી આપણી ચેતનામાં, આપણી સામાન્ય કક્ષાની જાગૃત અવસ્થામાં આપણે મહદ અંશે આપણી મનોદશામાં અને આપણા વ્યવહારમાં ક્રાંતિકારી પરિવર્તનો ચાર પ્રકારની ક્રિયાઓ કરતા હોઈએ છીએ. આવે છે. (૧) પ્રત્યક્ષીકરણ – જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન જીવનમાં યથાર્થ જાગૃતિના પ્રાગટ્યથી આપણાં જીવનમાં કેવાં મેળવવાની ક્રિયા. કેવાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે, તેવી એક રૂપરેખા અહીં પ્રસ્તુત (૨) લાગણી કે આવેગના અનુભવ – સુખદુ:ખ, માન- છે. અપમાન, કામ-ક્રોધ, ભય આદિનો અનુભવ. (૧) અહંયુક્ત નાની ચેતના મહાચેતનાના સંપર્કમાં આવે છે. (૩) કર્મ – કોઈ પણ પ્રકારની ક્રિયા. (૨) જીવન અને જગતને જોવાની આપણી દૃષ્ટિ બદલાઈ જાય (૪) વિચારણા, કલ્પના, ચિંતન, આયોજન વગેરે છે, તેથી જીવન અને જગતનું આપણું દર્શન બદલાઈ જાય છે. માનસિક ક્રિયાઓ | (૩) આપણું પ્રત્યક્ષીકરણ વધુ સ્પષ્ટ, વધુ સમગ્ર અને વધુ યથાર્થ જ્યાં સુધી આપણે આપણી સામાન્ય ચેતનામાં જીવતા હોઈએ બને છે. અરે! જાગૃતિની પળોમાં ઝાડપાનનો વર્ણ જુદો છીએ ત્યાં સુધી આ ક્રિયાઓ દરમિયાન તેમાં મહદ્ અંશે ખોવાઈ જ દેખાય છે. પુષ્પો નવું સ્વરૂપ ધારણ કરે છે. જતાં હોઈએ છીએ. આપણે આપણી જાગૃતિને ગુમાવીને તેમાં (૪) આપણી લાગણી શાંત અને સ્વસ્થ બને છે. કામક્રોધના રમમાણ બની જતા હોઈએ છીએ. આપણી ચેતના જે તે ક્રિયા સાથે વેગ મોળા પડવા માંડે છે; કારણકે અવધાનના પ્રકાશમાં તદાકાર બની જતી હોય છે. જ્યારે વ્યક્તિ ક્રોધ કરે છે, ત્યારે તે ક્રોધ આ અંધકારની સેના ટકી શકતી નથી. સાથે એકાકાર બની જાય છે. તેનામાં ક્રોધ અને પોતાની જાતને (૫) આપણી વિચારણા વધુ સ્પષ્ટ અને વધુ વિવેકયુક્ત બને જુદા પાડીને જોવાની આવડત નથી, તેથી તે ક્રોધને ખોટું પીઠબળ છે. આપણા નિર્ણયો સમતોલ બને છે. આપણી બધી આપી દે છે. આવી રીતે બધી મનોશારીરિક ક્રિયાઓ દરમિયાન બોદ્ધિક-માનસિક ક્રિયાઓ વધુ સૂક્ષ્મ અને વધુ સ્પષ્ટ બને આપણી સ્વજાગૃતિની જ્યોત પ્રજ્વલિત રહેતી નથી. આપણે મોટે ભાગે અને મહદ્ અંશે આ બધી ક્રિયાઓ બેભાનાવસ્થામાં કરતા (૬) આપણા કર્મો વધુ નિષ્કામ, સમર્પિત અને ક્ષમતાયુક્ત હોઈએ છીએ. હા, ઊંઘ અને બેભાનાવસ્થાના પ્રમાણમાં આપણી બને છે. આપણી કર્મકુશળતા વધી જાય છે. આ સામાન્ય જાગૃતાવસ્થામાં કાંઈક થોડીઘણી જાગૃતિ રહેતી હોય (૭) ભૂતકાલીન સ્મૃતિઓ અને ભવિષ્યની ચિંતાના બોજમાંથી છે. આ આપણી અહંયુક્ત ચેતનાની પદ્ધતિ છે. આ જ આપણું અજ્ઞાન મન મુક્ત થવા માંડે છે. એટલે જીવન સ્વસ્થ, પ્રસન્ન અને છે. જ્યારે આપણી ચેતના પોતાના વિશે જાગૃત થાય, આપણે વિષયો હળવું ફૂલ બનવા માંડે છે. સાથેની તદાકારતામાંથી બહાર આવીએ, આપણી દૃષ્ટિ અંદર વળે આપણી ચેતનામાં પ્રાણીમાત્ર પ્રત્યે સભાવ અને પ્રેમ એટલે આપણી જાગૃતિ અર્થાત્ અવધાનાવસ્થાનો પ્રારંભ થાય છે. પ્રગટે છે. આપણે ચેતનાની એક નવી અવસ્થામાં પ્રવેશ કરીએ છીએ. આપણે (૯) રાગ-દ્વેષનું વિસર્જન થવા માંડે છે. મનોમય અને અહંયુક્ત ચેતનામાંથી બહાર નીકળીએ છીએ. આપણી જેમ એક લોટા પાણીમાં એક ચમચી મધ નાખવામાં આવે તો ચેતના જે કોચલામાં, અજ્ઞાનના આવરણમાં પુરાયેલી છે તે કોચલામાં બધું જ જળ મધુર બની જાય છે. તેવી જ રીતે જીવનમાં જાગૃતિનું તિરાડો પડવા માંડે છે. આપણે મહાચૈતન્યના પ્રકાશની ઝલક તત્ત્વ ઉમેરાય છે, ત્યારે સમગ્ર જીવનનું રૂપાંતર થવા માંડે છે. પામીએ છીએ. આપણી જાગૃતિની માત્રા વધી જાય છે. આપણી હવે આપણે જોઈએ કે આ યથાર્થ જાગૃતિ કે અવધાનના વિકાસ અંદ૨ દીવો પ્રગટે છે. તે દીવાના પ્રકાશમાં આપણે ઘણી નવી બાબતો દ્વારા જીવનના ભિન્ન ભિન્ન પાસાં પર કેવી અસર થાય છે. જોઈ શકીએ છીએ, જે આપણે પહેલાં જોઈ શકતા ન હતા. આપણું ૫. જાગૃતિ દ્વારા આધ્યાત્મિક રૂપાંતર દર્શન બદલાઈ જાય છે કારણ કે આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. અધ્યાત્મપથ પર ત્રણ પ્રક્રિયાઓ સાથે સાથે બને છે. કોઈ પણ આપણું દર્શન ઘણું ગહન અને વ્યાપક બની જાય છે. અંધકારમાં આધ્યાત્મિક સાધન દ્વારા આ ત્રણ પ્રક્રિયાઓ બને છે કે નહિ અને ફાંફાં મારવા અને સૂર્યના પ્રકાશમાં જોવું તે બંનેમાં જેટલો તફાવત ક્યા સ્વરૂપે બને છે, તેને આધારે તે આધ્યાત્મિક સાધનનું મૂલ્યાંકન , (૮)

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44