Book Title: Prabuddha Jivan 2016 12 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 7
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન પ્રતિક્રમણ - જૈન દર્શનશાસ્ત્રની દષ્ટિએ. Hડો. ઉત્પલા કાંતિલાલ મોદી. આવશ્યક છ પ્રકારના છે. અચૂક કરવા યોગ્ય જે ક્રિયા છે તેનું થઈ ગઈ છે, તે સાધક અંતર્મુખી બની, આંતરનિરીક્ષણ દ્વારા નામ આવશ્યક છે. અવશ્ય કરવા યોગ્ય જે કર્તવ્ય છે તેનું નામ છે પોતાના સ્થૂલ અને સૂક્ષ્મ દોષોનું શોધન કરીને સરળતાપૂર્વક આવશ્યક. જે સાધના કર્યા સિવાય ચાલે જ નહિ, એવી કરવા યોગ્ય આલોચના, નિંદા, ગર્તાપૂર્વક તેનું પ્રતિક્રમણ કરે છે, તેથી ચોથો સાધના અવશ્ય કરવી તેનું નામ છે - આવશ્યક. આવશ્યકનો ક્રમ આવશ્યક પ્રતિક્રમણ છે. આ પ્રમાણે છે પ્રતિક્રમણ સાધકની રોજનીશી છે. પ્રતિદિન સાંજે પોતાના ૧. સામાયિક, ૨. જિન-સ્તવન, ૩. ગુરુ-વંદન, ૪, પ્રતિક્રમણ, હિસાબને ચોખ્ખા કરી લેનાર વ્યાપારી હંમેશાં લાભને પ્રાપ્ત કરે છે, ૫. કાયોત્સર્ગ અને ૬, પ્રત્યાખ્યાન. તેમ ઉભયકાળ પોતાના દોષોનું શોધન કરીને પ્રતિક્રમણ કરનાર આ છનું એક નામ છે – પ્રતિક્રમણ. પ્રતિક્રમણ અચૂક કરવા સાધક ઉત્તરોત્તર આત્મગુણોના લાભને પ્રાપ્ત કરે છે. યોગ્ય છે. પ્રતિક્રમણ કરવાથી અવશ્ય કરવા યોગ્ય ઉપર્યુક્ત છએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર શાસ્ત્રસંમત છે, તે-(૧) દેવસિક, (૨) આવશ્યક એક બેઠકે, એક સમયે થઈ જાય છે. રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક. શ્રાવક-શ્રાવિકાના દેશવિરતિ ચારિત્રની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ (૧) દેવસિક-પ્રતિદિન સંધ્યાકાળે આખાય દિવસના પાપોની આવશ્યક છે. પ્રતિક્રમણ ચારિત્રમાં રહેલી ભૂલો કે ક્ષતિઓને આલોચના કરવી. પશ્ચાતાપરૂપી અગ્નિ દ્વારા બાળીને સાધકના આત્માને નિર્મળ બનાવે (૨) રાત્રિક-પ્રતિદિન પ્રાતઃકાળે આખી રાતનાં પાપોની આલોચના છે. મોક્ષાભિલાષી સાધક પોતાના સાધના-ક્ષેત્રમાં પ્રગતિ કરતાં- કરવી. કરતાં પ્રમાદવશ ભૂલો અવશ્ય કરે છે, અને જ્યાં ભૂલોનો સંભવ (૩) પાક્ષિક-મહિનામાં બે વખત આખાય પક્ષનાં પાપોની આલોચના છે, ત્યાં પશ્ચાતાપરૂપ પ્રતિક્રમણ અનિવાર્ય બની જાય છે. કરવી. ભૂલ એ ભૂલ જ છે, પછી તે નાની હોય કે મોટી. વિવેકશીલ (૪) ચાતુર્માસિક-પ્રત્યેક ચાર માસ બાદ કાર્તિકી પબ્બી, ફાલ્યુની જાગૃત સાધક કોઈ પણ સંજોગોમાં તેની ઉપેક્ષા કરી શકે નહિ, પખ્ખી અને અષાઢી ૫ખીના દિવસોએ ચાર માસનાં પાપોની કારણ ઉપેક્ષાવૃત્તિ ઉત્તરોત્તર સાધકના આત્માને મલિન બનાવી આલોચના કરવી. અધઃપતનને રસ્તે દોરી જાય છે. તેથી શુદ્ધ હૃદયથી થયેલી ભૂલોનો (૫) પ્રત્યેક વર્ષ પ્રતિક્રમણકાલીન અષાઢ સુદ પૂર્ણિમાથી પચાસ સ્વીકાર કરવો અને પુનઃ તેવી ભૂલોની ભવિષ્યમાં પુનરાવૃત્તિ ન દિવસ બાદ ભાદ્રપદ શુક્લ ચોથ-પંચમીના દિવસે આખાય થાય તેને માટે કૃતનિશ્ચયી બની, તે તરફ સતત જાગૃત રહેવું, એ વર્ષનાં પાપોની આલોચના કરવી. સાધના-જીવન માટે અતીવ આવશ્યક છે, અને તે જ પ્રતિક્રમણ છે. કાળભેદથી ત્રણ પ્રકારનાં પ્રતિક્રમણ કહ્યાં છે તે: (૧) ભૂતકાળમાં પ્રતિ ઉપસર્ગ છે અને ક્રમ ધાતુ છે. પ્રતિનો અર્થ પ્રતિકૂળ છે અને લાગેલા દોષોની આલોચના કરવી તે, (૨) વર્તમાનકાળમાં સંવર ક્રમનો અર્થ પદાનિક્ષેપ છે. બંનેનો અર્થ થાય છે કે જે કદમોથી બહાર દ્વારા આવતા દોષોથી બચવું તે અને (૩) ભવિષ્યમાં દોષોને રોકવા ગયા હોઇએ તે કદમોથી પાછું આવવું. જે સાધક કોઈ પ્રમાદના માટે પ્રત્યાખ્યાન કરવા તે. કારણથી સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપ સ્વ- આત્માના ઉત્તરોત્તર વિશેષ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહેવાની ઇચ્છા સ્થાનથી હઠી, મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમરૂપ પર-સ્થાનમાં કરનાર અધિકારીઓએ એ પણ જાણવું આવશ્યક છે કે પ્રતિક્રમણ ચાલ્યો ગયો હોય, તેનું પુનઃ સ્વસ્થાનમાં પાછું વળવું તેને પ્રતિક્રમણ કોનું કોનું કરવું જોઇએ? કહે છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) અશુભ યોગ. પ્રતિક્રમણનો અર્થ પાછું વળવું, એવો થાય છે, અર્થાત્ એક આ ચાર યોગ ઘણાં ભયંકર માનવામાં આવ્યા છે. પ્રત્યેક સાધકે આ સ્થિતિમાંથી અન્ય સ્થિતિમાં સંક્રમણ કરી પુનઃ ત્યાંથી પાછા ફરી ચારનું પ્રતિક્રમણ કરવું જોઇએ. મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકત્વ મૂળ સ્થિતિમાં આવી જવું તે પ્રતિક્રમણ છે. શુભ યોગમાં વર્તન થતું ધારણ કરવું, અવિરત દશા છોડી યથાશક્તિ વિરતિનો સ્વીકાર કરવો, હોય તે સ્થિતિને છોડી દઈ અશુભ યોગમાં પ્રવૃત્તિ કર્યા બાદ ફરીથી કષાયોનો ત્યાગ કરી ક્ષમાદિ ગુણો પ્રાપ્ત કરવા અને વિકસાવવા શુભ યોગને પ્રાપ્ત કરી લેવો તે પ્રતિક્રમણ છે. તથા સંસારવર્ધક યોગ વ્યાપારોનો ત્યાગ કરી આત્મ- સ્વરૂપની પ્રાપ્તિ ત્રણ આવશ્યકની આરાધનાથી જેની ચિત્તવૃત્તિ શાંત અને નિર્મળ કરવી જોઇએ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44