Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૨ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૬ ગાંધી વાચનયાત્રા એક જમાનાને જીવતું કરતું પુસ્તક “ગાંધીચરિત' 1 સોનલ પરીખ ૧૯૧૭ના નવેમ્બર મહિનામાં ભરાયેલી પહેલી ગુજરાત રાજકીય છે. ત્યાર પછી ‘ગાંધી : વૈશ્વિક સંદર્ભમાં’, ‘ગાંધીજીની વિદ્યાકીય પરિષદના પ્રમુખસ્થાનેથી બોલતા ગાંધીજીએ કહ્યું હતું, ‘જેમ કારકિર્દી’ અને ‘ગાંધીજીના વસિયતનામા' આ ત્રણ પરિશિષ્ટોનાં વસંતઋતુ આવતાં પૃથ્વી પર નવા યવનની શોભા ખીલી ઊઠે છે વીસેક પાનાં છે. તે પછી દસ પાનામાં ગાંધીજીવનનો સાલવાર. તેમ સ્વરાજની વસંતઋતુ આવતા ભારત નવા તેજ અને તાજગીથી કાલાનુક્રમ અને અંતમાં વંશવૃક્ષ આપવામાં આવ્યાં છે. આમ ગાગરમાં ખીલી ઊઠશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવક, સાગર સમાવવાનો તેમનો પ્રયત્ન બહુ દૃષ્ટિપૂર્વકનો અને વ્યવસ્થિત પોતાની શક્તિ અનુસાર પરોવાયેલા હશે” આ સુંદર વાત ‘ગાંધીચરિત' થયો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં ચી.ના.પટેલે લખી છે. ચી.ના.પટેલે ગાંધીજી ભારતમાં જન્મ્યા અને ભારતના સ્વાતંત્ર્ય અને ગાંધીજીના અક્ષરદેહના ૯૦ ખંડોમાંથી ૮૩ ખંડોનું સંપાદન કર્યું પુનરુત્થાનમાં શિલ્પી બન્યા, પણ તેમનું ચિંતન સમગ્ર માનવજાતને છે. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં એ પણ લખ્યું છે કે “આ કાર્ય સ્પર્શે છે. તેમનું મૂળભૂત ધ્યેય સત્યના સાક્ષાત્કારનું હતું. પોતાના કરતાં મેં મારા મનને સત્યમય અને શુદ્ધ થતું અનુભવ્યું છે.' આ જીવનને તેમણે સત્યની પ્રયોગશાળા બનાવ્યું હતું. પણ તેમની આ નાનકડું પુસ્તક લખવાનો તેમનો આશય એ જ છે કે અન્ય વ્યક્તિઓ સાધના સ્વકેન્દ્રી કે નિષ્ક્રિય ન રહી. સૌના દુઃખ ફેડવા, સૌના આંસુ અને પ્રજાજીવન પણ સત્યનો સ્પર્શ પામે, શુદ્ધ થાય. યુવા પેઢીનો લૂંછવા અને અન્યાયનો સામનો કરવાનો ભગીરથ પુરુષાર્થ તેમણે ગાંધીયુગ સાથે સંપર્ક થાય. જીવનભર કર્યો અને તેમાં વિરાટ જનસમુદાયને સાથે લીધો. તેમની ગાંધીજીના અક્ષરદેહના મુખ્ય સંપાદક સ્વામીનાથને લખ્યું છે કે આધ્યાત્મિકતા સતત કાર્યાન્વિત અને ઉદ્યમશીલ રહી. મહાત્મા ગાંધીજીની એક જ વાત – પોતાની અંદરના અવાજને ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન દ્વન્દ્રોના નિરસનમાં રહેલું છે. માનવી સાંભળવાની વાત પણ જો આપણે સ્વીકારીએ તો જીવનની દિશા અને પ્રકૃતિ, વિચાર અને વર્તનમાં, સાધન અને સાધ્યમાં કોઈ ભેદ બદલાઈ જાય. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમને ખપતો નહીં. મનુષ્યમાત્રની સારપમાં તેમને અત્યંત શ્રદ્ધા ૧૯૪૭માં આપણને સ્વતંત્રતા મળી. બત્રીસ બત્રીસ વર્ષ સુધી હતી જે છેક સુધી સ્થિર રહી એટલું જ નહીં, આ શ્રદ્ધાને લીધે તેમણે આટલા વિરાટ જનસમુદાયને અહિંસક લડત માટે પ્રેરવો એ એક પાપીઓને કે દુશ્મનોને પણ ન ધિક્કાર્યા. અન્યાય સામે બહાદુરીથી અદ્ભુત અને રોમાંચક બાબત છે. દેશના યુવાનો એ દૃષ્ટિએ પણ લડવું અને અહિંસા અને સત્યના બળે અન્યાયીનું પરિવર્તન કરવું તે જો ગાંધીજીના જીવન અને કાર્યો વિશે જાણે તો તેમનાં જીવન અને હતી તેમની કાર્યશૈલી. કારકિર્દી નવા તેજે પ્રકાશી ઊઠે. તેમની સમાજ-અભિમુખતા આતંક, યુદ્ધો, ભૈતિક પ્રાપ્તિઓ પાછળની દોડ, સત્તાલાલસા વધે...પટેલ સાહેબે બહુ યોગ્ય રીતે નોંધ્યું છે કે આજે પણ દેશભરમાં રચનાત્મક કાર્યો કરતા અનેક સ્ત્રીપુરુષો છે. પણ હવે ગાંધીજીના અને શોષણખોરીના આજના યુગમાં ગાંધીજીનો અવાજ એક જુદી ભાત પાડે છે. એ અવાજ નિર્મળ છે, સમર્થ છે, તેમનું સ્વરાજ મનુષ્યને જીવન અને લખાણોમાંથી પ્રગટ થયેલું સત્યના સૂર્યનું તેજસ્વી કિરણ પોતાની જાત પર રાજ્ય કરવાનું શીખવે છે. ખપ પૂરતી જરૂરિયાત વિલીન થઈ ગયું હોવાથી આપણામાંના બહુ ઓછા એ સ્ત્રીપુરુષો રાખવી જેથી સમાજ અને સૃષ્ટિ પર પોતાનો ઓછો ભાર આવે એ વિશે જાણે છે. આ પરિસ્થિતિ બદલવાનો એકમાત્ર ઉપાય નવી પેઢીને ગાંધીઅભિમુખ બનાવવાનો છે. ૧૩૮ પાનાનું ‘ગાંધીચરિત' વિચાર આજની બેકાબૂ ઉપભોગવૃત્તિના સંદર્ભે કેટલો ઉપયોગી – અને આકર્ષક પણ છે! પુસ્તક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની કસ્તુરભાઈ લાલભાઈ વિદ્વતાવિસ્તાર ગ્રંથશ્રેણી અંતર્ગત મહાત્મા ગાંધીની ૧૨૫મી જયંતિ માનવજીવન માટે આજે ગાંધીપ્રબોધેલી અહિંસક સમાજરચના પર પ્રગટ થયું હતું. ૧૦૬ પાનામાં ગાંધીજીના જન્મ, બાળપણ, અનિવાર્ય બનતી જાય છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિશ્વમાં સંઘર્ષ વિલાયતમાં બેરિસ્ટર થયા, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ, ભારતનો રહેવાના છે, પણ હિંસા દ્વારા તેનો કાયમી ઉકેલ શક્ય નથી. સંઘર્ષનો સ્વાતંત્ર્યસંગ્રામ આશ્રમો રચનાત્મક કાર્યો ભારતમાં ગાંધીજીએ શાંતિમય ઉકેલ એ આજના વિશ્વની સૌથી મોટી અભીપ્સા છે, જેની કરેલા સત્યાગ્રહોથી લઈ તેમના મૃત્યુ સુધીની ઘટનાઓ વર્ણવાઈ ચાવી ગાંધીવિચાર અને ગાંધીજીવનમાંથી મળે છે. અન્યાય અને

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44