Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૬ જમીનનો ફરક છે. એક વેદના આપે છે બીજો મટાડે છે એટલે કર્મના એ જ રીતે જે કાર્ય કે કર્મ થાય છે એનું કોઈ ને કોઈ ફળ મળે છે જ. રસબંધમાં પણ ફરક પડી જશે. ઝેરનું કામ મૃત્યુ આપવાનું છે તો કર્મનું કામ ફળ આપવાનું છે છે ને કર્મ કરતી વખતે જીવાત્માનો ભાવ કેવો છે તેના પર રસબંધનો છે જ. ઝેર ખવાયું એમાં ઝેરનું અજ્ઞાન જ હાનિકારક છે. એવી જ રીતે આધાર છે. એક જ કર્મ માણસ રસ રેડીને કરી શકે અને એ જ કર્મ કર્મબંધ માટે અજ્ઞાન જ મોટામાં મોટું કારણ છે. જેને ઝેરની ખબર રસ વગર પણ થઈ શકે છે. જો કોઈ કર્મ આપણે રસ વિના કર્યું હશે હશે અને ખવાઈ જશે તે એ ઝેરના મારણને પણ જાણતો હશે તો તો તે કર્મ ઉદયમાં આવશે ત્યારે તેની તીવ્રતા-વેગ ઓછો હશે. એનાથી બચી પણ જશે. એ જ રીતે કર્મ કેવી રીતે બંધાય છે એ ખબર રસપૂર્વક કર્યું હશે તો વેગ તીવ્ર હશે. તેથી જ કહ્યું પણ છે કે પુણ્યકર્મ હશે તો એનાથી બચવાના ઉપાય પણ મળી રહેશે અને એ ઉપાય રસપૂર્વક કરવું અને પાપકર્મ ઉદાસીનભાવે કરવું. જાણવા માટે મનુષ્ય ભવ જ શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિને અસહ્ય વેદના થતી હોય ત્યારે સમજવું કે તેણે (૪) કર્મબંધ માટે ક્રિયા મહત્ત્વની છે એવી ૨૫ પ્રકારની ક્રિયાઓ રસપૂર્વક કોઈને દુ:ખ આપ્યું હશે અને સરળતાથી સફળતાના જૈનદર્શનમાં બતાવી છે. એમાંથી એક ક્રિયા છે સામુદાણિયા ક્રિયાપગથિયાં ચડતા જોઈને સમજવું કે તેણે રસ રેડીને પુણ્યકર્મ બાંધ્યા આમાં એક કામ ઘણાં લોકો ભેગા મળીને કરે જેથી સમુદાયમાં એ હશે. ક્રિયા થાય, સામૂહિક રૂપે એનું કર્મ બંધાય અને સમૂહરૂપે જ એનો આ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે ત્રણ યોગ કેવી રીતે ઉદય થાય એટલે કે ફળ પ્રાપ્ત થાય. જેમ કે સમૂહમાં નાટક, સિનેમા વાપરવા. એ જ રીતે સ્થિતિબંધ પર વિચારીએ તો ખ્યાલ આવશે કે જોવા, જાત્રા કરવી, મહોત્સવ કરવા વગેરે. દા. ત. કોઈને ફાંસી મોહનીય કર્મની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની છે અર્થાત એટલો અપાતી હોય એ હજારો લોકોએ જોઈ હોય, એની અનુમોદના કરી સમય એ કર્મ રહે છે. પરંતુ એકેન્દ્રિય જીવ પાસે એક જ કાયયોગ છે હોય. છાપામાં લાખો લોકોએ વાંચીને અનુમોદના કરી હોય તો એ માટે એનો બંધ માત્ર ૧ સાગરોપમ જેટલું જ બંધાય છે. (સાગરોપમ) બધાનું એક સાથે એ પ્રકારનું કર્મ બંધાય ને એ જ રીતે ઉદયમાં આવે. એટલે સાગરની ઉપમા દ્વારા જેનું માપ થઈ શકે અસંખ્યાતા વર્ષોનું) આ હજા૨ કે લાખોમાં ૧૦-૧૫ એવા પણ નીકળે જેણે આની પછી જેમ જેમ ઇંદ્રિયો વધતી જાય એમ એમ કર્મ મોટી સ્થિતિનું અનુમોદના ન કરી હોય તો જ્યારે એક સાથે મોટા અકસ્માત થાય બંધાતું જાય છે. પંચેન્દ્રિયની સાથે મન હોય એને કર્મ સૌથી મોટું ત્યારે એવા જીવો કોઈ ને કોઈ રીતે બચી પણ જાય છે. હિરોશીમાનો બંધાય. એટલે જેની પાસે ત્રણે યોગ હોય એવા જીવો ત્રણે યોગના અણુબોમ્બ કે કચ્છની ધરતીકંપ કે હિટલરનો કેર કે વિશ્વયુદ્ધ વગેરે ઉપયોગથી ૭૦ કોડા કોડી સાગરોપમનો બંધ કરે છે. (બાંધે છે) સામુદાયિક કર્મના દૃષ્ટાંતો છે. એટલે કે ઉયોગની સાથે ઇન્દ્રિયો પણ કર્મબંધમાં ભાગ ભજવે છે. (૫) બળાત્કારમાં પણ પૂર્વકર્મ ભાગ ભજવે છે કે પછી નવું કર્મ જેટલા સાધન વધારે એટલો કર્મબંધ વધારે. જેટલા સાધનોનો પણ બંધાઈ શકે છે. ઉપયોગ વધારે કરીએ એટલો કર્મબંધ વધતો જાય. (૬) પૃથ્વી પર ભિન્નતાનું કારણ દરેકના વ્યક્તિગત કર્મો છે. એ જ રીતે દરેકે દરેક જીવ માટે એના કાર્ય-ભાવ અનુસાર કર્મબંધ (૭) દુઃખનું કારણ આ હુંડા અવસર્પિણીકાળનો પ્રભાવ છે. સમજવાનો છે. આપણા કર્મનો ભોગવટો કરવા જ આપણે આ કાળમાં જન્મ્યા છીએ. એક મચ્છર કે ગરોળી પાસે પણ આહારાદિ સંજ્ઞાઓ હોય છે જે જેવા કર્મ હશે એ પ્રમાણે સુખદુઃખ આવશે જ. આપણા જીવનમાં એમના રાગદ્વેષને પૂરવાર કરે છે માટે એમને પણ કર્મબંધ થાય છે. માત્ર કર્મસત્તા જ ભાગ નથી ભજવતી એની સાથે કાળ, સ્વભાવ, રાગદ્વેષ ૧ થી ૧૦ ગુણસ્થાન સુધી હોય છે. ૧૧ થી ૧૪મા ગુણસ્થાને નિયતિ અને પુરુષાર્થ નામના પરિબળ પણ ભાગ ભજવે છે. પણ એ વિતરાગીને ન હોય. માટે એ બધાના ઉંડા અભ્યાસની જરૂર છે જે અહીં સમજાવવા બેસીએ (૨) કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્ય માટે જ નથી પણ સમગ્ર સંસારી તો પાનાના પાના ભરાય. વિસ્તાર ભયથી હું અહીં જ અટકું છું. જીવો માટે છે. મનુષ્ય સિવાયના જે ભવ પ્રાપ્ત થાય છે એ પણ કર્મ આશા છે આટલા ખુલાસાથી આપને સંતોષ થયો હશે. જો હજી અનુસાર જ કર્મના ભોગવટા માટે જ થાય છે. ત્યાં પણ કર્મબંધની પણ અસંતોષ હોય તો આપ એની માહિતી મળે એવા પુસ્તકો પરંપરા તો ચાલુ જ રહે છે. આદિનો અભ્યાસ કરી શકો છે અથવા ગુરુભગવંતો સાથે પણ ચર્ચા (૩) કોઈ અજ્ઞાત વ્યક્તિને ખબર નથી કે એ જે ખાય છે એમાં કરી શકો છો. -અસ્તુ ઝેર છે. એ ખાધા પછી એનું મૃત્યુ થાય કે નહિ? જેને ખબર જ નથી પાર્વતી નેણશી ખીરાણી આ ઝેર છે, આનાથી મૃત્યુ થઈ શકે છે તો પછી એનું મૃત્યુ ન થવું ના જય જિનેન્દ્ર જોઇએ. એમાં એનો બિલકુલ વાંક નથી છતાં મૃત્યુ તો થાય જ છે. * * *

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44