Page #1
--------------------------------------------------------------------------
________________
RNI No. MAHBIL/2013/50453
પ્રબુદ્ધ જીવન
YEAR: 4. ISSUE: 9. DECEMBER, 2016. PAGES 44. PRICE 20/ગુજરાતી-અંગ્રેજી વર્ષ-૪ (કુલ વર્ષ ૬૪) અંક-૯ • ડિસેમ્બર, ૨૦૧૬ • પાના ૪૪ • કિંમત રૂા. ૨૦/
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
આચમના
કહ્યું, ‘દાદાજી તમારા ચશમાં તમારા કપાળ પર જ
છે. તમે નાહકના અમારા પર ગુસ્સે થઈ અમને ચશ્માં
થકવી માર્યા.' દાદાજીને યાદ આવ્યું કે ચશ્માં તો જલદી કરી ગમે ત્યાંથી મારાં ચમાં શોધી કાઢો. એમણે ખુદ જ છાપું વાંચી લીધા પછી કપાળે ચઢાવી તમે લોકોએ જ મસ્તી મસ્તીમાં ક્યાંક મૂકી દીધાં દીધા હતા. ખરેખર ચમાં ખોવાયા જ નહોતા. હશે. એક દાદાના ચશ્માં ઘરમાં જ ક્યાંક ગૂમ ખરેખર દાદા પોતે જ ભૂલી ગયા હતા અને એને થઈ ગયાં હતાં. એમણે ટાબરિયાંઓની એક આખી શોધવા રઘવાયા થયા હતા. ફોજ ચમાં શોધવામાં લગાડી દીધી. કોઈ સુખની શોધમાં આપણે આ જ રીતે વર્તીએ છીએ. રસોડામાં, કોઈ બેડરૂમમાં, કોઈ દીવાનખંડમાં માણસ પોતે જ અવર્ણનીય, શાશ્વત, નિર્ભેળ સુખનું તો કોઈ ઓસરીમાં
સ્વરૂપ છે. સુખનો આભાસ એ સુખ ખોવાઈ જવાને ચમાં શોધી રહ્યું હતું. ખાસ્સી એવી વારથી કારણ નથી. એ તો માત્ર માણસની વિસ્મૃતિ છે. શોધખોળ ચાલુ હતી પણ ચશ્માં નહોતાં મળતાં. સાચા સુખનું મૂળ તમારી અંદર જ પડયું છે. તમે દાદીજીનું મગજ ગરમ થઈ ગયું હતું અને ધારી લો કે સુખ મારામાં પડ્યું છે અને પછી એને છોકરાંઓને કંટાળો આવી રહ્યો હતો. ત્યાં જ બધે શોધવાના પ્રયત્નો કરો, સાશ્વર્ય તમે સુખ ચમાં શોધીને થાકેલા નાનકડો ટોમીએ બૂમ પાડી, અનુભવશો. અજવાળું તો છે જ, બસ એના ઉપરથી ‘દાદા, તમે સૂઈ ગયા હતા ત્યારે ચશ્માં ક્યાં મૂકેલાં આવરણ હટાવવાનું છે પ્રકાશ આપોઆપ રેલાશે. એ યાદ કરો !' આવું કહી એણે દાદા સામે જોયું
* * * ત્યાં જ એની નજર દાદાના કપાળ પર ગઈ. એમાં સાભાર-સ્વીકાર : ‘સુખ મુકામ પોસ્ટ સંતોષ', દાદાજીના કપાળ પર જ હતાં. એણે દાદાજીને રાજ ભાસ્કર , પાનું ૭.
ક્રમ
&
જિન-વચન.
તપ એક માત્ર ઉપાય! नीहरन्ति मयं पुत्ता पियर परमदुखिया । पियरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे ।।
| (૩, ૬૮-૬ ) મૃત્યુ પામેલા પિતાના શબને અત્યંત દુ:ખી થયેલા પુત્રો ઘરની બહાર લઈ જાય છે. તેવી રીતે પિતા પણ મૃત્યુ પામેલા પુત્રના શબને બહાર લઈ જાય છે. સંગ અને સંબંધીઓનું પણ એમ જ થાય છે. એટલા માટે હે રાજન્ ! તું તપ કર, Much bereaved sons remove the dead body of their father from the house. Similarly, the father removes the dead body of his son. The same is the case with relatives. Therefore, o king ! practise penance. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વન' માંથી
‘પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે 3. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪.પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ પ.પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી શ્રી મુંબઈ જેન યુવક સંપના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૬ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૪મા વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે “પ્રબુદ્ધ જીવન' એક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી
અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-૪, • કુલ ૬૪મું વર્ષ
૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન' અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. • “પ્રબુદ્ધ જીવનુષાં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે મંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં
પ્રબુદ્ધ વાચકોન પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા ' (૧૯૩૨ થી ૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડાં, ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬)
o _n
મેં હૈ
કિ
સર્જન-સૂચિ
લેખક ૧. વાર્તા એક કીડીની (તંત્રીસ્થાનેથી)
હાં. સેજલ શાહ ૨. અંતરની અમીરાતઃ પ્રત્યેકની નિયતિ છે
ડૉ. ધનવંત શાહ ૩. પ્રતિક્રમણ - જૈન દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ
ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી ૪, પ્રતિક્રમણ અદૂભુત વિજ્ઞાન
ભારતી બી. શાહ ૫. ‘પ્રતિક્રમણ ; આત્મવિશ્વાસનું પ્રથમ સોપાન'
શશિકાંત લ, વૈદ્ય ૬. ઉપનિષદમાં પ્રાણાવિદ્યા
ડૉ. નરેશ વેદ ૭. અષ્ટપ્રકારી પૂજાની કથાઓ – ૬, અશત પૂજા કથા
આચાર્યશ્રી વાત્સલ્યદીપ સુરીશ્વરજી ૧૯ ૮. ત્રીજું અત્યંતર તપ - વૈયાવય
સુબોધીબેન સતીશ મસાલીઆ ૨૦ ૯, ગાંધી વાચનયાત્રા : એક જમાનાને જીવતું કરતું પુસ્તક ‘ગાંધીચરિત' સોનલ પરીખ ૧૦, શા-સંવાદ ૧૧. શ્રુત જ્ઞાનની સુરક્ષા અંગે શાસ્ત્રો અને પરંપરા
બાબુલાલ સરેમલ શાહ ૧૨. શ્રી મુંબઈ જેન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી ૧૩, આનંદપર્વની ક્ષણો
ગુણવંત બરવાળિયા ૧૪. ભાવ-પ્રતિભાવ ૧૫. સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહ 16. Seekers' Diary : Three Events Happened! Reshma Jain 19. Jain Conviction...A Scientific Epitome of Seamless Life
Prachi Dhanvant Shah 30 90. Enlighten Yourself By Self Study of Jainism Lesson 14 Dr. Kamini Gogri ૪૦ 96 The Story of Jaina Ramayana & Pictorial Story Dr. Renuka Porwal 82-83 ૨૦, પંથે પંથે પાથેય : ઉંમર કરતાં નાનું દેખાવું
| ગીતા જેના
પણુ
જીવot
ahink
सरस्वतीस्तोत्रम् श्वेतपद्मासना देवि श्वेतपुष्योपशोभिता। श्वेताम्बरा नित्या श्वेतगंधा-नुलेपना।।१।। श्वेताक्षी शुक्लवस्वा च श्वेतचंदन चर्चता। वरदासिद्धगंधर्वऋषिभिः स्तूयते सदा ।।२।। स्तोत्रेणानेन तां देवीं जगध्दामी सरस्वतीम्। ये स्तुवन्ति निकालेषु सर्वविद्या लभन्ति ते ।।३।। या देवीस्तूयते नित्यं ब्रोन्द्रसुरकिनरैः । सा ममैवास्तु जिव्हायो पद्महस्ता सरस्वती।।४।।
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No. MAHBIL/2013/50453
ISSN 2454–7697 • ‘પ્રબુદ્ધ જીવન’ ગુજરાતી-અંગ્રેજી વર્ષ : ૪ (કુલ વર્ષ ૬૪) • અંક : ૯• ડિસેમ્બર ૨૦૧૬ વિક્રમ સંવત ૨૦૭૩•વીર સંવત ૨૫૪૩૯ માગશર વદ તિથિ બીજા
૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(પ્રારંભ સન ૧૯૨૯થી)
Urs gaat
૦ ૦ છૂટક નકલ રૂ. ૨૦/-૦ ૦
૦૦ વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/-૦ ૦
માનદ તંત્રી : ડૉ. સેજલ શાહ
વાર્તા એક કીડીની.
એક કીડી મહાનગર મુંબઈના રસ્તા પર અટવાઈ ગઈ હતી. રહી હતી. ક્યાંક ખાવાનું મળે અને પછી એ ખાતા-ખાતાં દરમાં ચારે તરફ ગાડીની દોડાદોડ અને અવાજ-ઘોંઘાટ, માણસોની જઈ સૂઈ જવાનું, આવું કીડીએ વિચાર્યું. પણ આપણી વાતને માને, નાસભાગ. નાનકડો જીવ, પોતાની જાતને બચાવવા આમથી તેમ તો તેને નસીબ થોડું કહેવાય? જે નસીબની સત્તાને પડકારે તેને ભાગે. આમતો એટલો નાનો જીવ કે બે પગની વચ્ચે અટવાવાની હારવું તો પડે જ! અચાનક પશ્ચિમથી પવનનું ઝાપટું આવ્યું અને શક્યતા સાવ ઓછી. પણ મૂળ તો હતો, “ડર”. કદાચ કોઈ કદાવર નાનકડી કીડીને ઉડાવી ચાલ્યું. હવે નસીબ તો જુઓ, કીડી જઈને પગ નીચે ચગદાઈ જવાય તો! એક તરફ, એનું નાનકડું અસ્તિત્વ પડી શેરડીના સાઠા પર. તેની ગળ્યાની મહેચ્છા પણ પૂરી થઈ. રસ જ એના ડરનું કારણ હતું તો બીજી
ભરેલી શેરડી ખાતી કીડીને ક્યાં
આ અંકના સૌજન્યદાતા તરફ એ જ અસ્તિત્વ એને બચાવી
ખબર હતી કે આકાશના શકે, એવી પણ શક્યતાઓ હતી. નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ
વાદળોમાંથી હમણાં વરસાદ તૂટી છેવટે કીડીને રસ્તો મળ્યો અને તે
મીતા નરેન્દ્રભાઈ શાહ
પડશે અને અહીં ક્યાંય કોઈ છાપરું જંગલ જેવા વેરણ વિસ્તારમાં
પ્રતિક નરેન્દ્રભાઈ શાહ
નહીં મળે, જેની નીચે કીડી છુપાઈ ભટકાતાં-ભટકતાં પહોંચી.
અવનિ - પુનિતસિંહ
જાય અને પોતાની જાતને બચાવી પ્રમાણમાં એ જગ્યા વેરાન હોવાને
શિકાગો-અમેરિકા
લે. જ્યાં બહુ સલામતી લાગે ત્યાં કારણે હવે એનો ડર હેઠો બેઠો.
ખરેખર સલામતી હોય છે ખરી? શ્વાસમાં શ્વાસ આવ્યો અને એણે મોટી આળસ ખાઈને થાકેલા શરીરને ધાર્યા પ્રદેશ સુખી નથી નીવડતા અને જાણેલા માણસો સાથી જ જરા લંબાવ્યું, ‘હાશ! હવે મને કંઈ નહિ થાય'. ઘડીભરના આરામ નથી હોતા. મનુષ્ય જીવન, અનિશ્ચિતતાથી વ્યાપ્ત છે. વૃત્તિઓ પછી તેણે પોચી માટીમાં ખાડો કર્યો અને પોતાનું દર બનાવીને માનસ અને માણસને પીડે છે. આ બધાની વચ્ચે જ મનુષ્ય પોતાનો રહેવાની વ્યવસ્થા કરી. હવે તેનો ‘ડર' નીકળી ગયો હતો. રહેવાની રસ્તો કાપવાનો છે. કેડીને મહામાર્ગમાં બદલવાનો છે. અહીં બે વ્યવસ્થા પણ થઈ ગઈ, માટીમાં તેની આવ-જા સરળતાપૂર્વક ચાલતી મુદ્દા મહત્ત્વનાં છે. એક તો જે માર્ગ પસંદ કર્યો છે તે કીડી જેવો હતી. જેમ-જેમ બધું થાળે પડતું ગયું તેમ તેમ હવે તેની અપેક્ષાઓ ભાવુક અને ક્ષણિક આનંદનો છે કે પછી અનંતના પ્રવાસે લઈ જનારો પ્રત્યે તેનું ધ્યાન ખેંચાતું ગયું. હવે તેને ભૂખ લાગી હતી. આમ-તેમ નિશ્ચિત માર્ગ. અને બીજું આ માર્ગે જવા માટે આપણે કીડી જેવા અન્નની શોધ આદરી. ‘આજે ગળપણ ખાવા મળે તો સારું, જીવ અંધ કે પરિસ્થિતિને અવગણનારા તો નથી ને? બચ્યો છે, તેનો આનંદ તો માણવો જ રહ્યો.” સાંજ થવા આવી હતી અને હવાના સુસવાટા શરૂ થયા હતા. આ કમોસમી સુસવાટા દુનિયાની બે મહત્ત્વની ઘટનાના સાક્ષી આપણે સહુ ગયા મહિના વળી શું કરી લેવાના? તેમ વિચારતાં કીડી તો અહીંથી તહીં ફરી દરમ્યાન બન્યા. એક તરફ દેશમાંથી કાળું અને નકલી નાણું નાબૂદ • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોષી.શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. No. બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c. No. 0039201 00020260 • Website : www.mumbai-jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
કરવાના ભાગરૂપે ૫૦૦ અને ૧૦૦૦ની ચાલુ ચલણી નોટોને બંધ સમય બદલાઈ રહ્યો છે. વૈચારિક સંવાદોની રીતિ બદલાઈ રહી કરી નવી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો મૂકવામાં આવી અને બદલાતા છે. મનની ગતિ આ પ્રવાહની સાથે ભળી જાય છે આપણી જાણ એ સમયના આપણે સહુ સાક્ષી બન્યા, ભાગીદાર બન્યા. બીજી તરફ વગર જ. મનની ગતિ અંગે આપણે જાગૃત હોતા નથી અને જ્યારે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી દરમિયાન જે વ્યક્તિ જીતશે તેવી ખાતરી થઈએ છીએ ત્યારે નિર્જીવ કે આયાસપૂર્ણ વ્યવહાર થાય છે. મનની હતી તેને બદલે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો ગતિ જ્યારે બાહ્ય વ્યવહાર અંગે થંભી જાય છે ત્યારે આંતરિક ગતિનો અને પ્રમુખ પત્નીને પોતાના ઘર કરતાં વ્હાઈટ હાઉસના ઘરનું આરંભ થાય છે. હવે યથાર્થની અનુભૂતિ મહત્ત્વની છે. એ અંગેની આકર્ષણ ઓછું લાગ્યું. જેની ભૌતિકતા આખા વિશ્વને આકર્ષે છે સ્વયં સૂઝ કેળવવી પડે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં તેની કરતાં વધુ ભૌતિકતા કદાચ પ્રમુખ પત્ની માણી ચૂક્યા હશે! જણાવ્યું છે, ન સ્વીકાર કે ન અસ્વીકાર. ત્યાં જ મન સુસ્થિર થાય સમયના પ્રમાણ કેવા વિભિન્ન અને આશ્ચર્યજનક હોય છે. જેટલું છે–એ જ સુમેળની સ્થિતિ છે'. સુમેળનો મારગ મનને યોગ્ય રીતે વિસ્મય સર્જન પ્રત્યે થાય છે એટલું રહસ્યમય મનુષ્યનું મન પણ વાળે છે. પ્રેમમય-લાગણીમય બનાવે છે. આ લાગણી શબ્દોમાં લાગે છે. મનુષ્યની વૃત્તિ અને સમય સદા પડકારજનક લાગે છે. નહિ વ્યવહારમાં-અંતરમાંથી વ્યક્ત થાય છે. આ આનંદની અનુભૂતિ દરેક કીડી સાકરના ગાંગડાની રાહ જુએ, તે સ્વાભાવિક જ છે પણ સ્થિર રહી મનને પણ સ્થિર કરે છે. તો પછી, આ સમજણ હોવા તે જ બાબત તેના માટે વિનાશનું કારણ બને ત્યારે શું કરવું? અપેક્ષા છતાં મન કેમ પાછું પડે છે? મનની કેટલીક વૃત્તિઓ મનને નકારની જો જીવનનો મૂળભૂત ભાગ હોય તો તે જ અપેક્ષા માત્ર તાત્કાલિક ભૂમિકામાં લઈ જાય છે. અહંકાર અને સત્તાનો લોભ તેને રોકે છે. મુક્તિનું સાધન ન બનવું જોઇએ. એ અપેક્ષાથી મુક્ત થઈ ચેતના સિંહ કુવામાં પોતાનું પ્રતિબિંબ જોઈ તેના ઉપર હિંસક હુમલો કરવા, પણ કેળવવી પડે છે.
કુવામાં જ કૂદકો મારી બેસે છે. મનુષ્ય પણ પોતાને પામવાના માર્ગમાં * * *
પોતાનાથી જ બંધાયો છે કે મુક્ત થઈ શકતો નથી. તેથી જ કબીર વિશ્વનો સર્વોત્તમ ગણાતો પુરસ્કાર, સાહિત્યનો નોબેલ પુરસ્કાર પૂછે છે કે “તને કોને બાંધ્યો છે, કે તું તારી મુક્તિ ઇચ્છે છે?' મુક્ત આ વર્ષ માટે અમેરિકી ગીતકાર, કલાકાર અને લેખક બૉબ ડિલનની થવાની ભાવના જ ક્યાંક બંધન તરફ તો નથી લઈ જતી ને? પસંદગી કરવામાં આવી છે. સાહિત્યમાં અપાયેલ આ પુરસ્કાર કૃષ્ણમૂર્તિ કહે છે કે “બંધનનો ભાવ તેમ જ સ્વયંના કહેવાતા બંધનમાંથી પરંપરાથી બહુ જ જુદી દિશામાં ફંટાયો છે. લોકપ્રિયતાના ધોરણ મુક્ત થવાની ઈચ્છા, એ માત્ર મનના ખ્યાલો અર્થાત્ ભ્રમો છે. મનુષ્ય અને સાહિત્યના કળાના પરિણામો આ બે અંગે, કેટલાંક મહત્ત્વનાં તેની પોતાની પ્રતિમાનો બંદીવાન બની ગયો છે. મોક્ષ અર્થાત્ મુક્તિ પ્રશ્નો જન્મે છે. તેમને આ પુરસ્કાર “મહાન અમેરિકી ગીત પરંપરાની અને બંધન એ બન્ને માત્ર ભ્રમો જ છે.'
અંદર નવા કાવ્ય ભાવ રચવા માટે' આપવામાં આવ્યો છે. ૭૫ વર્ષના “અષ્ટાવક્ર ગીતા'માં મહર્ષિ તેમના શિષ્ય રાજા જનકને પૂછે છે ડિલન પાંચ દશકથી પણ વધારે સમયથી લોકપ્રિય સંગીત અને – ‘તમે એવા ક્યા બંધનમાંથી પાગલપણે તમારી મુક્તિ ઝંખો છો ?' સંસ્કૃતિને પ્રભાવીત કરી રહ્યા છે. તેમના સૌથી જાણીતા ગીતો અને તેઓ સ્વયં જ આ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે: “તમે જેને ૧૯૬૦ના દશકના છે જ્યારે તેમના ગીતોમાં સામાજિક બેચેની ઉપસી અન્ય નિરીક્ષક સર્યો છે, તેમાં જ તમારું બંધન છુપાયેલું છે.' આવતી હતી, ડિલન હંમેશાં પત્રકારોની તે વાતને નકારતા રહ્યા છે જીવનને જો જીવવું હોય, તો જીવનને જ સમર્પી દેવું જોઇએ કે તે પેઢીના પ્રવક્તા છે. ડિલને શરૂઆતી ગીતો જેવા કે, 'Blown અન્ય કોઈને નહિ. પરંતુ જીવન તો સતત આપણી એષણા, આશા, in the wind' અને 'The times they area-changing' અમેરિકી મહત્ત્વકાંક્ષી વૃત્તિ, લોકપ્રિય થવાની ઇચ્છા સાથે જોડાયેલું હોય છે. સિવિલ રાઈટ્સ અને એંટી વૉર આંદોલનના ગીતો બન્યા હતા. અહીં આ વૃત્તિઓ આપણા પર સત્તા જમાવે છે. સત્તા માત્ર ભૌતિક સાહિત્યના નોબેલની જાહેરાત સ્વીડિશ એકેડેમીના સ્થાયી સચિવ નથી હોતી, પરંતુ વૃત્તિ અને મન દ્વારા પણ હોય છે. સત્તા સામાજિક સારા ડેનિયસે કરી હતી. નોબેલ પુરસ્કાર જીતનાર લોકોને લગભગ વ્યવસ્થા, ધાર્મિક-રાજકીય-સંસ્થાગત વ્યવસ્થામાં જોડાયેલી હોય ૮૦ લાખ સ્વીડિશ ક્રોનર (લગભગ ૬ કરોડ રૂપિયા) પુરસ્કારના છે. મનુષ્ય એને ભોગવવા ઈચ્છતો હોય છે. નાના કે મોટા પ્રમાણમાં રૂપમાં મળે છે. તમામ પુરસ્કાર વિજેતા ૧૦ ડિસેમ્બરે અફ્રેડ નોબેલની સત્તા ભોગવીને એને આત્મસંતોષ મળતો હોય છે. પુણ્યતિથિ પર સ્વીડનમાં પુરસ્કાર મેળવે છે. સાહિત્યના પુરસ્કારના ફ્રેંચ વિચારક મિશેલ ફુકો કહે છે-“મને એક વાત સમજાઈ છે કે ધોરણ બદલાઈ રહ્યા છે. રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી લઈ કળા, સમાજ એ મનુષ્ય કે જીવન સાથે નહીં પરંતુ માત્ર કોઈ સાધન બૉબ ડિલનના સાહિત્ય સુધીમાં આવેલા બદલાવને આપણે તપાસવો સાથે જોડાયેલા હોય એવા બની ગયા છે.' 'Power is not an જોઈએ. સાહિત્યમાંથી મનુષ્યજીવન, સમાજ, કશું પણ બાદ ન institution, and not a structure; neither is it a certain કરીએ, તો પણ કળાની રમણીયતા અકબંધ રહે છે. અનુભૂતિનું strength we are endowed with; it is the name that one વ્યક્તિકરણ બુદ્ધમત્તાને કેટલું પડકારે છે, તે મહત્ત્વનું છે. સંવેદનાની attributes to a complex strategical situation in aperticular ભૂમિને ભીની રાખવા માટે બોલકા બનવું ક્યાં જરૂરી છે? society' - Michel Fourcault.
Page #5
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
તેઓ અન્ય એક જગ્યાએ કહે છે, “સત્તા આપણને સહુને દોરે દ્વન્દ્ર જ્યારે જન્મે ત્યારે કોઈ એક નિર્ણયને બદલે તે અંગેની ગ્રંથિમુક્તિ છે. આપણને આદત પણ પડી ગઈ છે, આવા કોઈ કેન્દ્ર સાથે મહત્ત્વની છે. જોડાયેલા રહેવાની સલામતી લાગે છે.” એક કિલ્લામાં પુરાઈ રહેવામાં બધું જ ઉપરછલ્લું સુખદ અને સલામત લાગે છે. ઊંડાણની સત્તાના સમીકરણો માણસને ખલાસ કરી દે છે. મને એ વ્યક્તિઓ કોઈ અપેક્ષા જ નથી. બધાને એકબીજાને કાબૂમાં કરી લેવા છે. કોઈએ દેખાય છે જે વાત સમાજસેવાની કરે પરંતુ તે એટલી બધી સત્તાથી સંસ્થાને તો કોઈએ સમાજને તો કોઈએ ધર્મને, તો કોઈ વ્યાસપીઠને અંધ હોય કે વ્યક્તિને, પરિસ્થિતિને એ પોતાના કાબૂમાં રાખવા કાબૂમાં કરી લેવાની વેતરણમાં છે. સેવાના નામે, કરુણાના નામે ઇચ્છે છે. ત્યારે સ ત્યાંથી વિદાય લે છે, જ્યાં વ્યક્તિ અન્યને પોતાના છેતરામણી થાય છે. સમાજસેવાના નામે, દેશના નામે કે પછી અન્ય કાબૂમાં રાખવા ઇચ્છે. ભૌતિક ગુલામી અને માનસિક ગુલામી બંને નામે, સહુને મેળવી લેવું છે. કોઈને ખસવું નથી પણ નામમાં રહેવું બહુ ભિન્ન છે. એક તરફ સંપત્તિ માણસને કાબૂમાં કરે છે. પોતે જ છે. સારથિ બન્યા વગર રથને કાબૂમાં રાખવાની આ રમતમાં અટવાઈ પોતાની સંપત્તિથી બંધાયેલો છે. એના પર સંપત્તિ અને સમાજની જવાય છે. આ ડર, આકર્ષણ, ગૂંચવણની વચ્ચે સ્થાયી થવાનું તો સત્તા છે બીજી તરફ બીજાને ગુલામીમાં રાખવાની માનસિકતા. બહુ જ અઘરું છે પણ એ રસ્તે ચાલવાનો સહજ પ્રયત્ન થઈ શકે છે. પોતે પોતાના પદની સત્તાથી અંધ છે. ઘણીવાર થાય કે જ્ઞાન/વિદ્યા ક્યારેક જે. કૃષ્ણમૂર્તિ સાથે તો ક્યારેક કબીર સાથે.
કેમ હંમેશાં નબળાં પડે છે? આપણે મન, તાજમહેલ બાંધનાર જે છે એને અનેક રીતે કેળવવાની વાત છે. માપ વિના જીવવું કારીગરનું કોઈ મૂલ્ય નથી પરંતુ માત્ર શહેનશાહનું મહત્ત્વ છે. જે પ્રત્યેક માપદંડથી મુક્ત થઈને જીવવું. એક નક્કી કરેલા ધ્યેય માટે સત્તા પર છે તેને પૂજવાનું સહુને ફાવે છે કારણ હમણાં જ એ સ્થાન નહિ, પણ કોઈ પણ ધ્યેય વગર. સતત કોઈ પણ બાબત પ્રાપ્ત પરથી કોઈ કલ્પવૃક્ષીય ફળ પડશે અને આપણને તારી દેશે, એવી કરવાની ખેવના વગર કશું કરવું. જીવનની ગતિ ધ્યાનમાં છે પણ અપેક્ષા છે. ઈશ્વર આમાં ક્યાંથી મળશે? કારણ પરમના આનંદનું ધ્યાનને કોઈ માપદંડ કે કોઈ અપેક્ષા પૂર્તિનું માધ્યમ બનાવ્યા વગર મૂલ્ય કોઈ સાથે તોળી શકાતું નથી, પણ પરમના આનંદની વાત માત્ર જીવનના ભાગ રૂપે વાણી લેવાનું છે. આપણને ઉતાવળ છે જે કરનાર એટલા બધા ભારથી લદાયેલા છે કે હું જો તેમને સવાલ કહ્યું તેને સાચું કરી લેવાની. જ્યાં નિર્ણય છે ત્યાં અન્યના વિચારોને પૂછીશ તો તે પણ તેનો અંતરઆત્મા નહીં સમજી શકે પરંતુ તે સાંભળવાની શક્તિનો અભાવ છે. આપણે માનીને ચાલીએ છીએ, વાત કરશે પોતાની સિદ્ધિની. સિદ્ધિના દેખાડા ન હોય, સિદ્ધિ તો
એને ખબર નહીં પડે, હું બહુ વર્ષોથી આમ જ કરું છું મારે આમ જ મૌન ભણી લઈ જાય. હવે પ્રશ્ન એ પણ થાય કે જો સિદ્ધિને ઉજવીએ કરવાનું છે.” દરેકને સફળતા સાથે જોડાઈ જવાની ઉતાવળ છે. નહીં તો અન્યમાં એના આનંદ અંગેની અનુભૂતિ કઈ રીતે પહોંચાડી આપણે સાક્ષી નથી બની શકતા, આપણે સ્પર્ધક બની જઈએ છીએ. શકાય? જે અસ્મલિત આનંદ છે તેની વાત ન થાય તો કેમ ચાલે? મારે પુરવાર કરવું છે કે હું બહુ જાણું છું, અનેકોને ઓળખું છું અને હોવાપણું અને થવાપણું, આ બે મિલનબિંદુમાં જ આધ્યાત્મિક એટલે દરેક વખતે હું બધી જ બાબતોમાં પોતાનો નિર્ણય અથવા જીવનનું રહસ્ય છુપાયેલું છે. જે સહજ થાય તેને વહેતાં ઝરણા માફક મત આપું છું. આવું કરતી વખતે અહમ્ તો સંતોષાય જ છે પણ વહેવા દઈએ અને ભીજાતા મનુષ્યના આનંદનો ગર્વ, કારણ વહેવું સાથે અન્ય વિચારોના પ્રવેશની શક્યતા નાશ પામે છે.
એ પ્રકૃતિ છે અને એની નીચે આવી એમાં એ અનુભૂતિ લેવી એ એક મોટા વૃક્ષના વિકાસ વખતે અનેક નાના છોડ અથવા અન્ય નિયતિ અને કર્મ છે. ઝરણાંએ એ ન કરવાનો હોય વૃક્ષે દિશા બદલવી પડે, તે સ્વાભાવિક છે. સુંદર ઉદ્યાનનો માળી અંધારી કોટડીમાં બેસીને એક માણસ પોતાનું ધ્યાન ધરતો હતો, બગીચાના વૃક્ષ પર પોતાનું નામ નથી ચીતરતો, પરંતુ વૃક્ષનું કે પોતાના કામમાં મસ્ત હતો. પોતાના નિજાનંદમાં તેને મજા આવતી ફૂલનું નામ લખે છે. સમાજ આ માળી જેવું કામ કરી શકે તો કેવું હતી. એકવાર કેટલાંક લોકોને એ ગુફામાંથી હસવાનો અવાજ આવ્યો સારું? દેહધારી મનુષ્ય આસક્તિથી પર નથી. જીવન વ્યવહાર માટે અને બધા કુતૂહલતાથી એને જોવા એ તરફ વળ્યા. આટલી અંધારી જરૂરી ઉપરાંતની ક્રીડા એની અપેક્ષાઓ સાથે વધ્યા કરે છે. મનની ગુફામાં પંખા અને એસી વગર રહેતો માણસ ખુશ કેવી રીતે હોઇ મુક્તિ સાધનાથી થાય છે પણ પછી સાધનથી મુક્ત થવું પડે છે. જે શકે? એની પાસે તો ટીવી કેમેરો કે સેલ ફોન પણ નહોતા. એની તમને પ્રચલિત બનાવે તેનાથી પણ મુક્ત થવું પડે છે પણ અહીં તો પાસે એકલતા નહોતી પણ પોતાનું સમૃદ્ધ એકાન્ત હતું. લોકોએ લોકપ્રિય થવાની તાણ એટલી બધી છે કે અન્યની સવારીમાં પણ એને બહાર બોલાવ્યો. પહેલાં તો ઘણી વાર સુધી ન આવ્યો પણ જોડાઈ જવાય છે. “હે મનુષ્ય, તારું મન તને ક્યાં લઈ જાય છે?' પછી બહુ જ વિનંતી કરવાના કારણે બહાર આવ્યો. લોકોએ એની સંજોગોમાં મન અને તેની ગતિવિધિને સંપૂર્ણપણે સમજવાની અત્યંત સાથે વાત કરવા માંડી. લોકોને મજા આવી એની સાથે વાત કરવાની. આવશ્યકતા છે, કારણ કે મનનો વિચાર-વિમર્શ કર્યા વગર ચેતનાના થોડી વાર પછી એ માણસ પાછો ગુફામાં જવા લાગ્યો. પણ લોકોએ માર્ગે આગળ વધવું કઈ રીતે શક્ય બનશે? મન દ્વન્દ્રોની વચ્ચે નિર્ણય એને પકડી રાખ્યો. આ માણસ પાસે લોકોના સવાલોના જવાબો લે છે, ત્યારે સાધન ક્ષણિક બની જાય છે. સ્વીકાર અને અસ્વીકારના હતા. દરેકને પોતાની વાતો કહેવી હતી અને પેલા માણસ પાસેથી
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬ જવાબ લેવા હતા. પછી લોકોએ એને બહુ મનાવ્યો અને બીજા ગઈ અને તેણે નક્કી કર્યું કે હવેથી તે ગુફામાંથી બહાર નહીં જ નીકળે દિવસથી એને માટે બહુ બધી વસ્તુ લઈને લોકો આવ્યા. પેલાને પણ રોજ સમય થાય અને તેને બહાર આવવાનું કોઈને કોઈ કારણ એમાં બહુ મઝા આવી. માત્ર બે થી ત્રણ કલાક બોલવા માટે લોકો મળી જતું. હવે અંદર જવાનો માર્ગ થોડો વિકટ થઈ ગયો છે. પેલો એને આટલી વસ્તુ અને મીઠાઈ અને રાજભોગ આપતાં. એ માણસ માણસ ક્યાંક આપણામાં તો નથીને? ખૂબ જ ખુશ રહેવા લાગ્યો. હવે તે રાહ જોતો બહારના લોકોની. જાણવું અને જ્ઞાન એ બે વચ્ચે ફરક છે. આપણને જો જાણ હશે તો લોકો અને બોલાવે એ પહેલાં જ પોતે બહાર આવવા ઉતાવળો મારગ ખુલશે, જ્ઞાન હશે તો સમજ કેળવાશે. સમજ હશે તો બુદ્ધિથી રહેતો. હવે તે અહીં વધુ ખુશ રહેતો. લોકોની સંખ્યા વધવા માંડી. પમાશે. બુદ્ધિ સાથે સંવેદનશીલતા હશે, તો હૃદય સુધી પહોંચી શકાશે. થોડા દિવસોમાં આ રોજિંદી પ્રક્રિયા બની ગઈ. હવે ગુફામાંથી કોઈ એમાં નિર્મળતા હશે તો અનેકને સમાવાની ઉદારતા મળશે. જ્યારે સમગ્ર હસવાનો અવાજ નથી આવતો. ગુફાની બહાર ઘોંઘાટ જરૂર રહેતો. પરિઘમાં સુમેળ હશે તો આહલાદક આનંદની અનુભૂતિ મળશે અને થોડા દિવસમાં પેલા માણસને ગુફામાં જઈને એકલતા લાગવા માંડી પછી નિકટ આવનાર સહુને આપોઆપ એ અનુભૂતિનો અહેસાસ થશે. અને પોતાના એકાન્તથી કંટાળવા લાગ્યો. તેને પોતાની સાથે અનુભૂતિના અહેસાસની સમૃદ્ધિ કેળવીએ સહુની સાથે, જાત સાથે, રહેવાનો ભાર લાગવા માંડ્યો. એક રાત્રે સ્વપ્નમાં એક જ્યોત આવી વધુ ઊંડાણપૂર્વક. જેને તેને, તેની વાસ્તવિકતાથી પરિચિત કરાવ્યો. તેની આ વિપરીત નવા આવનારા અંગ્રેજી વર્ષ ૨૦૧૭ની અનેક શુભેચ્છાઓ. સ્થિતિનું કારણ તે પોતે જ છે તેમ સમજાવ્યું. માણસની આંખ ખુલી
સેજલ શાહ sejalshah702@gmail.com
Mobile : +91 9821533702 ' અંતરની અમીરાતઃ ડૉ. ધનવંત શાહ (શ્રી ધનવંતભાઈ શાહની કલમે લખાયેલા તંત્રીલેખમાંથી ‘પ્રબુદ્ધ જીવનના દરેક અંકમાં હવે થોડો અંશ લખાશે. તેમની અંતરની લાગણીઓનું ઐશ્વર્ય માણવાનું સૌને ગમશે એ ભાવ સાથે...)
પ્રત્યેકની નિયતિ છે! | જૈન સમાજના એક સંપ્રદાયમાં ભવ્યાતિભવ્ય ઉત્સવો, આંકડો પણ હજારોનો, સંગીતકારોને પણ મોટી રકમ. શ્રીમંતોને રાજાશાહી વરઘોડા અને ખર્ચાળ પૂજનોએ પોતાનું સ્થાન સ્થિર ધન ઢોળતાં આવડે, ખર્ચતાં આવડે પણ ‘વાપરતાં' ન આવડે. આ કરી લીધું છે. જાણે આને જ ધર્માચરણ કહેવાય. મારી પાસે જેટલી સંપ્રદાયે આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી? અને આત્મથન, માહિતી છે એ મુજબ જૈન શાસ્ત્રમાં બે જ માન્ય પૂજનો છે. સિદ્ધચક્ર સાચું દર્શન આપણા સાધુ ભગવંતો જ કરાવી શકે. ત્યાં સુધી આપણે પૂજન અને શાંતિ સ્નાત્ર. ભક્તામર પૂજન, પદ્માવતી પૂજન કે “હમ તુમ એક કમરે મેં બંધ હો’ એવી ધૂનો સાંભળવાની ? ! અન્ય પૂજનો પ્રાચીન શાસ્ત્રોમાં હોય એવું લાગતું નથી. વિધિકાર ક્રિયાનો વિરોધ નથી, પરંતુ જ્ઞાન અને વિવેક વગરની ક્રિયાનો ૫. પંડિતો કદાચ ભવિષ્યમાં નવા પૂજનોનું પણ સર્જન કરે. જેટલા શો અર્થ ? એ ક્યા સાત્ત્વિકભાવ વિશ્વનું નિર્માણ કરી શકે ? ‘ભયો’ અને ‘અસલામતી’ વધશે એટલી ક્રિયાઓ વધવાની જ. હિંદુ રાગ રાગિણીઓમાં ભાવ સહિત પૂજા અને અન્ય પૂજનોનું ગાન ધર્મના અનેક ક્રિયાકાંડથી આપણે પરિચિત છીએ જ. આ પૂજનો કરનાર ભોજકો તો હવે ઇતિહાસ બની ગયા! ચતુર્વિધ જૈન સંઘે ભક્તિનો એક પ્રકાર છે. હમણાં આ પ્રકારના સિદ્ધચક્ર પૂજનમાં બે
વહેલી તકે આ ઇતિહાસને જીવંત કરવો પડશે નહિ તો સોનું ખોઈ વખત જવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. એક મુંબઈમાં અને બીજો
પિત્તળની પૂજાનો દોષ વહોરી લેવાશે જ. અમદાવાદમાં. વિધિકાર ઝડપથી પૂજન કરાવે, પૂજામાં બેસનારને
નિયતિનો શાબ્દિક અર્થ છે, થવાનું. પોતાનો વારો ક્યારે આવે અને ક્યારે લ્હાવો મળે એની ચિંતા હોય,
| નિયતિનો ભાવાર્થ છે : થવાનું છે તે થશે. નહિ થવાનું હોય એ કોઈ કુટુંબીજનને સ્થાન ન મળ્યું તો મનદુ:ખો પણ થાય. સંગીતકાર સિનેમાની ધૂને ભક્તિ(!) ગીતો ગાય, સંગીતનાં વાજિંત્રો
* નહિ જ થાય. એક શિકારી છે, કુશળ તિરંદાઝ છે, હરણ જુએ છે, એકબીજાનો અવાજ દબાવી દેવાની હરીફાઈ કરતા હોય એવા
| શિકારી બરોબર નિશાન તાકે છે. હરણનું મૃત્યુ નિશ્ચિત છે. શિકારીને
શિકાર મળવામાં જ છે. અને એ જ ક્ષણે શિકારીના પગમાં સાપ દંશ ‘અવાજો', વળી ક્યારેક ચામર નૃત્ય અને અન્ય નૃત્યો – આ બધામાં શુદ્ધ ભક્તિ ક્યાં? આ પૂજનનો જ્યાં ઉદ્ભવ થયો એ શ્રીપાલ - ૧
દે છે. હરણ બચી જાય છે. શિકારી મૃત્યુ પામે છે. આ નિયતિ. મયણાની કથા, એનું મૂળ, એ ભક્તિમાં પ્રગટ થતું સમ્યગુજ્ઞાન,
- જે થાય છે, થયું છે, થવાનું છે, આ બધું ક્રમબદ્ધ છે. બીજથી દર્શન,ચારિત્ર, તપ વગેરેનું તાત્ત્વિક મહત્ત્વ, આ બધું કાંઈ જ વૃક્ષની અવસ્થા ક્રમબદ્ધ છે, એ જ રીતે પ્રત્યેકની નિયતિ છે. સાંભળવાનું નહિ, વિધિકારને વિધિ કરાવવાની ‘દક્ષિણા'...નો
- સંકલનઃ દીપ્તિ સોનાવાલા
Page #7
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
પ્રતિક્રમણ - જૈન દર્શનશાસ્ત્રની દષ્ટિએ.
Hડો. ઉત્પલા કાંતિલાલ મોદી.
આવશ્યક છ પ્રકારના છે. અચૂક કરવા યોગ્ય જે ક્રિયા છે તેનું થઈ ગઈ છે, તે સાધક અંતર્મુખી બની, આંતરનિરીક્ષણ દ્વારા નામ આવશ્યક છે. અવશ્ય કરવા યોગ્ય જે કર્તવ્ય છે તેનું નામ છે પોતાના સ્થૂલ અને સૂક્ષ્મ દોષોનું શોધન કરીને સરળતાપૂર્વક આવશ્યક. જે સાધના કર્યા સિવાય ચાલે જ નહિ, એવી કરવા યોગ્ય આલોચના, નિંદા, ગર્તાપૂર્વક તેનું પ્રતિક્રમણ કરે છે, તેથી ચોથો સાધના અવશ્ય કરવી તેનું નામ છે - આવશ્યક. આવશ્યકનો ક્રમ આવશ્યક પ્રતિક્રમણ છે. આ પ્રમાણે છે
પ્રતિક્રમણ સાધકની રોજનીશી છે. પ્રતિદિન સાંજે પોતાના ૧. સામાયિક, ૨. જિન-સ્તવન, ૩. ગુરુ-વંદન, ૪, પ્રતિક્રમણ, હિસાબને ચોખ્ખા કરી લેનાર વ્યાપારી હંમેશાં લાભને પ્રાપ્ત કરે છે, ૫. કાયોત્સર્ગ અને ૬, પ્રત્યાખ્યાન.
તેમ ઉભયકાળ પોતાના દોષોનું શોધન કરીને પ્રતિક્રમણ કરનાર આ છનું એક નામ છે – પ્રતિક્રમણ. પ્રતિક્રમણ અચૂક કરવા સાધક ઉત્તરોત્તર આત્મગુણોના લાભને પ્રાપ્ત કરે છે. યોગ્ય છે. પ્રતિક્રમણ કરવાથી અવશ્ય કરવા યોગ્ય ઉપર્યુક્ત છએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર શાસ્ત્રસંમત છે, તે-(૧) દેવસિક, (૨) આવશ્યક એક બેઠકે, એક સમયે થઈ જાય છે.
રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક. શ્રાવક-શ્રાવિકાના દેશવિરતિ ચારિત્રની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ (૧) દેવસિક-પ્રતિદિન સંધ્યાકાળે આખાય દિવસના પાપોની આવશ્યક છે. પ્રતિક્રમણ ચારિત્રમાં રહેલી ભૂલો કે ક્ષતિઓને આલોચના કરવી. પશ્ચાતાપરૂપી અગ્નિ દ્વારા બાળીને સાધકના આત્માને નિર્મળ બનાવે (૨) રાત્રિક-પ્રતિદિન પ્રાતઃકાળે આખી રાતનાં પાપોની આલોચના છે. મોક્ષાભિલાષી સાધક પોતાના સાધના-ક્ષેત્રમાં પ્રગતિ કરતાં- કરવી. કરતાં પ્રમાદવશ ભૂલો અવશ્ય કરે છે, અને જ્યાં ભૂલોનો સંભવ (૩) પાક્ષિક-મહિનામાં બે વખત આખાય પક્ષનાં પાપોની આલોચના છે, ત્યાં પશ્ચાતાપરૂપ પ્રતિક્રમણ અનિવાર્ય બની જાય છે. કરવી.
ભૂલ એ ભૂલ જ છે, પછી તે નાની હોય કે મોટી. વિવેકશીલ (૪) ચાતુર્માસિક-પ્રત્યેક ચાર માસ બાદ કાર્તિકી પબ્બી, ફાલ્યુની જાગૃત સાધક કોઈ પણ સંજોગોમાં તેની ઉપેક્ષા કરી શકે નહિ, પખ્ખી અને અષાઢી ૫ખીના દિવસોએ ચાર માસનાં પાપોની કારણ ઉપેક્ષાવૃત્તિ ઉત્તરોત્તર સાધકના આત્માને મલિન બનાવી આલોચના કરવી. અધઃપતનને રસ્તે દોરી જાય છે. તેથી શુદ્ધ હૃદયથી થયેલી ભૂલોનો (૫) પ્રત્યેક વર્ષ પ્રતિક્રમણકાલીન અષાઢ સુદ પૂર્ણિમાથી પચાસ સ્વીકાર કરવો અને પુનઃ તેવી ભૂલોની ભવિષ્યમાં પુનરાવૃત્તિ ન દિવસ બાદ ભાદ્રપદ શુક્લ ચોથ-પંચમીના દિવસે આખાય થાય તેને માટે કૃતનિશ્ચયી બની, તે તરફ સતત જાગૃત રહેવું, એ વર્ષનાં પાપોની આલોચના કરવી. સાધના-જીવન માટે અતીવ આવશ્યક છે, અને તે જ પ્રતિક્રમણ છે. કાળભેદથી ત્રણ પ્રકારનાં પ્રતિક્રમણ કહ્યાં છે તે: (૧) ભૂતકાળમાં
પ્રતિ ઉપસર્ગ છે અને ક્રમ ધાતુ છે. પ્રતિનો અર્થ પ્રતિકૂળ છે અને લાગેલા દોષોની આલોચના કરવી તે, (૨) વર્તમાનકાળમાં સંવર ક્રમનો અર્થ પદાનિક્ષેપ છે. બંનેનો અર્થ થાય છે કે જે કદમોથી બહાર દ્વારા આવતા દોષોથી બચવું તે અને (૩) ભવિષ્યમાં દોષોને રોકવા ગયા હોઇએ તે કદમોથી પાછું આવવું. જે સાધક કોઈ પ્રમાદના માટે પ્રત્યાખ્યાન કરવા તે. કારણથી સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપ સ્વ- આત્માના ઉત્તરોત્તર વિશેષ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહેવાની ઇચ્છા સ્થાનથી હઠી, મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમરૂપ પર-સ્થાનમાં કરનાર અધિકારીઓએ એ પણ જાણવું આવશ્યક છે કે પ્રતિક્રમણ ચાલ્યો ગયો હોય, તેનું પુનઃ સ્વસ્થાનમાં પાછું વળવું તેને પ્રતિક્રમણ કોનું કોનું કરવું જોઇએ? કહે છે.
(૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) અશુભ યોગ. પ્રતિક્રમણનો અર્થ પાછું વળવું, એવો થાય છે, અર્થાત્ એક આ ચાર યોગ ઘણાં ભયંકર માનવામાં આવ્યા છે. પ્રત્યેક સાધકે આ સ્થિતિમાંથી અન્ય સ્થિતિમાં સંક્રમણ કરી પુનઃ ત્યાંથી પાછા ફરી ચારનું પ્રતિક્રમણ કરવું જોઇએ. મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકત્વ મૂળ સ્થિતિમાં આવી જવું તે પ્રતિક્રમણ છે. શુભ યોગમાં વર્તન થતું ધારણ કરવું, અવિરત દશા છોડી યથાશક્તિ વિરતિનો સ્વીકાર કરવો, હોય તે સ્થિતિને છોડી દઈ અશુભ યોગમાં પ્રવૃત્તિ કર્યા બાદ ફરીથી કષાયોનો ત્યાગ કરી ક્ષમાદિ ગુણો પ્રાપ્ત કરવા અને વિકસાવવા શુભ યોગને પ્રાપ્ત કરી લેવો તે પ્રતિક્રમણ છે.
તથા સંસારવર્ધક યોગ વ્યાપારોનો ત્યાગ કરી આત્મ- સ્વરૂપની પ્રાપ્તિ ત્રણ આવશ્યકની આરાધનાથી જેની ચિત્તવૃત્તિ શાંત અને નિર્મળ કરવી જોઇએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
મન, વચન અને કાયાથી સ્વયં પાપ કર્યું હોય, અન્ય પાસે કરાવ્યું લેવાથી ભવિષ્યકાલીન અશુભ યોગોથી નિવૃત્તિ થાય છે. આથી તે હોય કે અનુમોદન કર્યું હોય તેની નિવૃત્તિ માટે આલોચના કરવી, ભવિષ્યકાલીન પ્રતિક્રમણ છે. (આવશ્યક ટીકાઃ શ્રી હિરભદ્રસૂરિ). નિંદા કરવી તેનું નામ પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણ અંતરની નિર્મળતાનું પ્રકૃષ્ટ કારણ છે. (યોગબિંદુ : શુભ યોગમાંથી અશુભ યોગમાં ગયેલ પોતાને પુનઃ શુભ યોગમાં શ્રી હરિભદ્રસૂરિ). પાછો લાવવો તે પ્રતિક્રમણ છે. પ્રમાદવશ શુભ યોગમાંથી નીકળી તેનો અર્થ એવો થયો કે શુભ યોગોમાંથી અશુભ યોગોમાં ગયેલા અશુભયોગ પ્રાપ્ત કરેલ હોય, ત્યારે પુનઃ શુભ યોગ પ્રાપ્ત કરી આત્માનું ફરી શુભ યોગોમાં પાછા ફરવું, તે પ્રતિક્રમણ કહેવાય છે. લેવો તેનું નામ પ્રતિક્રમણ છે.
અશુભ યોગોથી અટકવું તે પ્રતિક્રમણ કહેવાય છે. (યોગશાસ્ત્ર: પ્રમાદથી પ્રેરાઈને-પ્રમાદને પરવશ બનીને પોતાનું સ્થાન શ્રી હેમચંદ્રાચાર્ય) છોડીને પરસ્થાને ગયેલો જીવાત્મા, પુનઃ પોતાના સ્થાને પાછો પ્રતિક્રમણ એટલે સામું જવું – સ્મરણ કરી જવું, ફરીથી જોઈ જવું ફરે તેને પ્રતિક્રમણ કહે છે. (આવશ્યક સૂત્ર).
– એમ એનો અર્થ થઈ શકે છે. મન, વચન અને કાયાના અશુભ વિચાર અને વ્યવહારનો ત્યાગ જે જે દોષ થયા હોય, તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ કરીને, શુભ વિચાર-વાણી અને વ્યવહારમાં પ્રવૃત્ત થવું, તે પણ જવા અને તેનો પશ્ચાતાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ છે. (આવશ્યક સૂત્ર).
(મોક્ષમાળા: શ્રીમદ્ રાજચંદ્ર). લાયોપથમિક ભાવથી ઔદયિક ભાવમાં પરિણત થયેલો સાધક ગુરુની આગળ જે પોતાના દોષો છુપાવે છે, તેને બાહ્ય પ્રતિક્રમણ ફરીથી ઔદયિક ભાવથી ક્ષાયોપશમિક ભાવમાં પાછો ફરે છે, તો ફક્ત શબ્દ માત્રથી છે, પણ તેને અંતરથી સત્ય પ્રતિક્રમણ થતું નથી. એ પણ પ્રતિકૂળ ગમનના લીધે પ્રતિક્રમણ કહેવાય છે. (આવશ્યક તેમ જ તેને આત્મરૂપ સામાયિકની પ્રાપ્તિ થતી નથી. નિર્યુક્તિ).
અધ્યાત્મ જ્ઞાનના ઉપયોગથી દેવપૂજા, પ્રતિક્રમણ, સામાયિક અશુભ યોગોથી નિવૃત્ત થઈને નિ:શલ્ય ભાવથી ઉત્તરોત્તર શુભ આદિ ધર્માનુષ્ઠાનો કરવાની જરૂર છે. (શ્રીમદ્ બુદ્ધિસાગરજીના યોગોમાં પ્રવૃત્ત થવું તેનું નામ પ્રતિક્રમણ. (આવશ્યક નિર્યુક્તિ). પત્રોમાંથી).
ભાવ પ્રતિક્રમણ ત્રિવિધે થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય આત્માને લાગેલા દોષોની સરળભાવથી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ અને અશુભ યોગોમાં મન, વચન અને કાયાથી. ન તો પોતે ગમન કરવી, અને ભવિષ્યમાં તે દોષોનું સેવન ન કરવા માટે સતત જાગૃત કરવું, ન તો બીજા પાસે ગમન કરાવવું અને ન તો બીજાંઓને એવા રહેવું તે પ્રતિક્રમણનો વાસ્તવિક ઉદ્દેશ છે. ગમન માટે સમર્થન આપવું. એ ભાવ પ્રતિક્રમણ છે. (આવશ્યક એક પ્રશ્ન થાય છે કે – “જ્યારે રાત્રિ અને દિવસનાં પાપોનું નિર્યુક્તિ).
પ્રતિક્રમણ પ્રાતઃ અને સંધ્યાકાળે કરી તેને શુદ્ધ કરી લેવામાં આવે પાપકર્મોથી નિંદા, ગર્તા અને આલોચના દ્વારા નિ:શલ્ય થયેલો છે, છતાં પાક્ષિક આદિ પ્રતિક્રમણ શા માટે કરવામાં આવે છે?' સાધક, મોક્ષફળ આપનાર શુભ યોગો (મન-વચન-કાયાનો આ પ્રશ્નનો ઉત્તર એ છે કે – “ગૃહસ્થો પોતાના ઘરમાં પ્રતિદિન સવ્યવહાર)માં વારંવાર પ્રવૃત્ત થાય, તે જ પ્રતિક્રમણ કહેવાય છે. ઝાડુ લગાવી સાફ રાખે છે, પરંતુ પૂર્ણ સાવધાનીપૂર્વક સાફ રાખવા (આવશ્યક ટીકા : શ્રી હરિભદ્રસૂરિ).
છતાં થોડી ધૂળ રહી જાય છે, તેથી કોઈ વિશેષ પર્વના દિવસે આખાય થઈ ગયેલા પાપોની નિંદા કરવાથી ભૂતકાળના અશુભ યોગની ઘરને વિશેષરૂપે સાફ રાખવામાં આવે છે. તે પ્રમાણે પ્રતિદિન નિવૃત્તિ થાય છે, આથી તે ભૂતકાલીન પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણ કરવા છતાં કોઈ કોઈ ભૂલોનું પ્રમાર્જન કરવું શેષ રહી ગુરુ સમક્ષ પાપોના એકરાર દ્વારા કર્મોને આવતા અટકાવવાથી જાય છે, જેને માટે પાક્ષિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. પાક્ષિક (સંવર) વર્તમાનકાળના અશુભ યોગોની નિવૃત્તિ થાય છે, આથી પ્રતિક્રમણ કરવા છતાં ભૂલો રહી જાય છે તેને માટે ચાતુર્માસિક તે વર્તમાનકાલીન પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણ કરવામાં આવે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ બાદ પણ ભવિષ્યમાં ફરીથી પાપ નહિ કરું એમ નિયમ (પ્રત્યાખ્યાન) અવશિષ્ટ રહેલી અશુદ્ધિ સાંવત્સરિક ક્ષમાપનાના દિવસે પ્રતિક્રમણ
| તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દર નીચે પ્રમાણે રહેશે. વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના $80 ૦ ૫ વર્ષના લવાજમના $100 ૦ ૧૦ વર્ષના લવાજમના $ 200/
વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. ભારતમાં વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦ ત્રણ વર્ષનું લવાજમ રૂ. ૫૦૦૦પાંચ વર્ષનું લવાજમ રૂા.૯૦૦ દસ વર્ષનું લવાજમ રૂ. ૧૮૦૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c No. : બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c No. 003920100020260.
Page #9
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
કરી દૂર કરવામાં આવે છે.”
યાત્રા પૂરી થશે? અત્યારે તેનો પણ પત્તો નથી. પ્રતિક્રમણ જૈન સાધનાનો પ્રાણ છે. જૈન સાધકના જીવન ક્ષેત્રનો પોતાને ઓળખતા શીખો. મનના એકેક ખૂણાને તપાસી જાઓ, પ્રત્યેક ખૂણો પ્રતિક્રમણના મહાપ્રકાશથી પ્રકાશે છે. પ્રતિક્રમણની અને ક્યાં શું ભર્યું છે, તેનું સૂક્ષ્મ અવલોકન કરો. નાનામાં નાની ભાવના પ્રમાદ ભાવને દૂર કરવા માટે છે. સાધકના જીવનમાં પ્રમાદ ભૂલને પણ બારીકીથી પકડો, તેની જરા પણ ઉપેક્ષા ન કરો. મધુવિષ છે. જે અંદર ને અંદર સાધનાને ગાળી નાખી નષ્ટ-ભ્રષ્ટ કરી દે પ્રમેહવાલા રોગી માટે નાનકડી ફોડકી પણ કેટલી વિષમય અને છે. તેથી સાધુ અને શ્રાવક બંનેએ પ્રમાદથી બચવું જોઇએ, અને ભયંકર બની જાય છે ! તેની જરા પણ ઉપેક્ષા કરી કે બસ, જીવનથી પોતાની સાધનામાં પ્રતિક્રમણ દ્વારા અપ્રમત્ત સ્થિતિ પ્રાપ્ત કરવી હાથ ધોઈ નંખવાના રહ્યા. જોઇએ.
પોતાની ભૂલ માટે ઉપેક્ષિત રહેવું એ જ સાધક માટે પ્રમાદ છે, જૈન ધર્મનું પ્રતિક્રમણ જીવનની એકરૂપતાનો બોધ આપે છે. મહાપાપ છે. જે પોતાના મનના ખૂણામાં પડી રહેલો કચરો ઝાડુ આ જીવન એક સંગ્રામ છે, સંઘર્ષ છે. જીવનની દોડધામ દિવસ લગાવી સાફ ન કરે તો સાધક શેનો? જૈન ધર્મનું પ્રતિક્રમણ આજ અને રાત્રિ અવિરામ ગતિથી ચાલે છે. સાવધાની રાખવા છતાં પણ સિધ્ધાંત ઉપર આધારિત છે. મન, વાણી અને કર્મમાં વિભિન્નતા આવી જાય છે, અસંગતિ આવી સ્વદોષદર્શન જ આગમોની ભાષામાં-પ્રતિક્રમણ છે. તેથી નિત્ય જાય છે.
પ્રતિક્રમણ કરો. પ્રાતઃકાળ, સંધ્યાકાળે પ્રતિદિન પ્રતિક્રમણ કરો. જ્યારે કોઈ મંગળ દિવસે વિશ્વના ભૂલેલા માનવીઓ પ્રતિક્રમણની જે સાધક પોતાના દોષની જેટલી કઠોરતાપૂર્વક આલોચના કરશે, સાધના અપનાવશે, જીવનની એકરૂપતાના મહાન આદર્શને સફળ તે તેટલું સારું પ્રતિક્રમણ કરી શકશે અને મહાન બની શકશે. બનાવશે ત્યારે વિશ્વમાં ભૌતિક અને આધ્યાત્મિક – ઉભય પ્રકારના આચાર્ય હરિભદ્ર આદિએ પ્રતિક્રમણના મહત્ત્વનું વર્ણન કરતાં નૂતન જીવનનો પ્રકાશ પડશે, સંઘર્ષોનો અંત આવશે અને દિવ્ય એક કથાનો ઉલ્લેખ કર્યો છે. તે કથા ઘણી સુંદર, વિચાર પ્રેરક અને વિભૂતિઓનું અજર, અમર, અક્ષય સામ્રાજ્ય સ્થપાશે.
પ્રતિક્રમણની આવશ્યકતાનું સ્પષ્ટ પ્રતિપાદન કરનાર છે. જૈન સંસ્કૃતિનું પ્રતિક્રમણ પણ જીવનરૂપી ખાતાવહીનું બારીક પુરાણા યુગમાં ક્ષિતિ પ્રતિષ્ઠ નામનું નગર હતું. તેમાં જિતશત્રુરાજા નિરીક્ષણ છે. સાધકે પ્રતિદિન સવારે અને સાંજે એ જોવાનું હોય છે. રાજય કરતા હતા. રાજાને ઊતરતી અવસ્થામાં એક પુત્રની પ્રાપ્તિ કે તેણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? અહિંસા, સત્ય અને સંયમની થઈ, તેથી તેના પર અત્યંત સ્નેહ રાખવા લાગ્યો. હંમેશાં તેના સાધનામાં તે ક્યાં સુધી આગળ વધ્યો છે? ક્યાં ક્યાં ભૂલો કરી છે? સ્વાથ્યની જ ચિંતા રહેવા લાગી. પુત્ર કદી પણ બીમાર ન પડે તેને
કહે છે કે – “પાશ્ચાત્ય દેશના સુપ્રસિદ્ધ વિચારક ફ્રેંકલિને પોતાનું માટે, તેનો ઉપચાર કરવા માટે પોતાના દેશના ત્રણ સુપ્રસિદ્ધ વૈદ્ય જીવન રોજનીશીથી સુધાર્યું હતું. તે પોતાના જીવનની પ્રત્યેક ઘટનાને બોલાવ્યા અને તેમને કહ્યું કે – “કોઈ એવું ઔષધ બતાવો કે જે મારા રોજનીશીમાં લખતો હતો, અને પછી તેના ઉપર ચિંતન-મનન પુત્ર માટે સર્વથા લાભપ્રદ હોય.' કરતો હતો. પ્રત્યેક અઠવાડિયે હિસાબ ગણતો કે ગયા અઠવાડિયા ત્રણ વૈદ્યોએ પોતપોતાની ઔષધિઓના ગુણદોષો આ પ્રમાણે કરતાં વર્તમાન અઠવાડિયામાં ભૂલો વધુ થઈ કે ઓછી? એ રીતે એ બતાવ્યા: ભૂલો એ સુધારતો જતો હતો અને ઉન્નતિ કરતો જતો હતો. પરિણામ પહેલા વૈદ્ય કહ્યું: “મારી ઔષધિ સૌથી શ્રેષ્ઠ છે, જો શરીરમાં એ આવ્યું કે તે પોતાના યુગનો એક શ્રેષ્ઠ, સદાચારી અને પવિત્ર કોઈ રોગ ઉત્પન્ન થયેલ હોય અને મારી ઔષધિ લેવામાં આવે તો પુરુષ મનાવા લાગ્યો.
રોગ શીધ્ર નષ્ટ થઈ જાય છે. પરંતુ જો કોઈ રોગ ન હોય અને ઔષધિ ફ્રેંકલિનની રોજનીશી કરતાં આપણું પ્રતિક્રમણ અનેકગણું શ્રેષ્ઠ ખાવામાં આવે તો અવશ્ય નવો રોગ પેદા થઈ જાય છે, અને પછી છે. આપણા જીવનની રોજનીશીરૂપી પ્રતિક્રમણ આજકાલથી નહિ, તે રોગી મૃત્યુથી કદી પણ બચી શકતો નથી.” હજારો-લાખો વર્ષથી પણ નહિ, અનાદિકાળથી ચાલ્યું આવે છે, રાજાએ કહ્યું: “બસ, આપ તો કૃપા રાખો. પોતાના હાથે મૃત્યુને અને તેના દ્વારા સાધકોએ પોતાનું જીવન સુધાર્યું છે, વાસનાઓ આમંત્રણ કોણ આપે ? આ તો શાંતિને વિદાય આપીને પેટ મસળીને ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને અંતે ભગવપદ-સિદ્ધપદ પ્રાપ્ત દર્દ ઊભું કરવા જેવી વાત થઈ.” કર્યું છે.
બીજા વૈદ્ય કહ્યું: ‘રાજન્ ! મારું ઔષધ ઠીક રહેશે. જો રોગી હશે આત્મા એક યાત્રી છે, આજકાલનો નહિ, પચાસ-સો વર્ષનો તો મારું ઔષધ રોગને નષ્ટ કરી દેશે, અને જો રોગ નહિ હોય તો નહિ, લાખ-દશલાખ વર્ષનો પણ નહિ, અનાદિકાળનો છે. અત્યાર ઔષધિ લેવાથી ન કોઈ લાભ થશે ન હાનિ.” સુધીમાં તે ક્યાંય સ્થાયી રૂપે બેઠો નથી, સ્થિર થયો નથી, રાજાએ કહ્યું: ‘તમારી ઔષધિ તો રાખમાં ઘી નાખવા જેવી છે, ગમનાગમન કર્યા જ કર્યું છે. ત્યારે, ક્યારે અને કઈ બાજુએ એની તમારી આ ઔષધિની પણ મારે આવશ્યકતા નથી.”
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
કરશે.”
ત્રીજા વૈદ્ય કહ્યું: ‘મહારાજ! આપણા રાજકુમાર માટે તો મારી પ્રતિક્રમણ' જૈન પરંપરાનો એક પારિભાષિક શબ્દ છે. તેનો ઔષધિ સર્વશ્રેષ્ઠ રહેશે. આપ રાજકુમારને મારી ઔષધિ પ્રતિદિન શાબ્દિક અર્થ ‘પાછા ફરવું” થાય છે. વ્યક્તિ પોતાની મર્યાદાનું નિયમિત રીતે ખવડાવો. જો કોઈ રોગ હશે તો તે ઔષધિ રોગને અતિક્રમણ કે ઉલ્લંઘન કરીને, પોતાના સ્વભાવને છોડીને વિભાવમાં તરત નષ્ટ કરશે. અને જો કોઈ રોગ નહિ હોય તો પણ મારી ઓષધિ પ્રવૃત્તિ કરીને પાપપ્રવૃત્તિનું સેવન કરે છે. તે પાપપ્રવૃત્તિના સેવનથી તો ફાયદો જ કરશે. ભવિષ્યમાં નવો રોગ પેદા થવા દેશે જ નહિ, કર્મબંધ, જન્મ, જરા, મૃત્યુ, પુનઃ જન્મ વગેરે અનંતકાલીન દુઃખની અને શરીરની કાંતિ, શક્તિ અને સ્વાથ્યમાં નિત્ય નવી અભિવૃદ્ધિ પરંપરા ચાલે છે. સ્વયંને સ્વયંનું ભાન થાય ત્યારે તે પોતાના
અતિક્રમણથી પાછો ફરી સ્વસ્થાનમાં સ્થિર થઈ સ્વસ્થતા અને શાંતિરાજાએ ત્રીજા વૈદ્યની ઔષધિ પસંદ કરી. રાજપુત્ર તે ઓષધિનું સમાધિનો અનુભવ કરે છે. આ રીતે જીવનનો સર્વ દુઃખોથી મુક્ત સેવન કરવા લાગ્યો, તેથી એના સ્વાચ્ય, શક્તિ અને તેજસ્વીપણામાં થવાનો, શાશ્વત શાંતિ-સમાધિ પ્રાપ્ત કરવાનો માર્ગ એક માત્ર વૃદ્ધિ થઈ.
પ્રતિક્રમણ જ છે, તેથી સાધના ક્ષેત્રમાં આત્મવિશુદ્ધિ માટે | ઉક્ત કથાનક દ્વારા આચાર્યોએ આપણને એ શિક્ષા આપી છે કે- પ્રતિક્રમણની મહત્તા સ્વીકારીને સાધકના આવશ્યક કૃત્યમાં પ્રતિક્રમણ પ્રાતઃ અને સંધ્યાકાળે પ્રતિદિન કરવું આવશ્યક છે, દોષ પ્રતિક્રમણનો સમાવેશ કર્યો છે. લાગ્યો હોય તો પણ અને ન લાગ્યો હોય તો પણ. કદાચિત સંયમી પ્રતિક્રમણના છએ આવશ્યકની આરાધનાથી પંચાચારની શુદ્ધિ જીવનમાં કોઈ હિંસા, અસત્ય આદિનો અતિચાર લાગ્યો હશે, તો થાય છે. સામાયિકની આરાધનાથી ચારિત્રાચારની, ચોવીસ પ્રતિક્રમણ કરવાથી તે દોષ દૂર થઈ જશે અને સાધક પુનઃ પોતાની તીર્થકરોની સ્તુતિથી દર્શનાચારની, જ્ઞાનાદિ ગુણસંપન્ન ગુરુને વંદન પહેલાંની પવિત્ર અવસ્થા પ્રાપ્ત કરી લેશે.
કરવાથી જ્ઞાનાદિ આચારોની, પ્રતિક્રમણ અને ત્રણ ચિકિત્સારૂપ | દોષ એ એક રોગ છે, અને પ્રતિક્રમણ તેની સિદ્ધ અચૂક ઔષધિ કાયોત્સર્ગથી ચરિત્રાચારની તથા પચ્ચકખાણથી તપાચારની શુદ્ધિ છે. જો કોઈ દોષ લાગ્યો ન હોય તો પણ પ્રતિક્રમણ કરવું આવશ્યક થાય છે અને સામાયિકાદિ છએ આવશ્યકોની વિધિપૂર્વક આરાધના છે. તેમ કરવાથી દોષો પ્રત્યે ધૃણા ચાલુ રહેશે, સંયમ પ્રત્યે સાવધાનતા કરવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે, તેથી જ પ્રતિક્રમણ તે ચારિત્રનો મંદ પડશે નહિ. જીવન જાગૃત રહેશે, સ્વીકૃતચારિત્ર નિરંતર શુદ્ધ, પ્રાણ છે. કોઈપણ તીર્થંકરના શાસનમાં દીક્ષા અંગીકાર કરનાર પવિત્ર અને નિર્મળ બનતું રહેશે; પરિણામે ભવિષ્યમાં ભૂલ થવાની નવદીક્ષિત સાધુને સર્વ પ્રથમ આવશ્યક સૂત્રનું અધ્યયન કરાવ્યા પછી સંભાવના ઓછી થઈ જશે.
અગિયાર અંગનું અધ્યયન કરાવે છે. પ્રતિક્રમણ કેવળ જૂના દોષો દૂર કરવા માટે નથી, પરંતુ ભવિષ્યમાં મનમાં કોઈ પ્રત્યે દ્વેષબુદ્ધિ થઈ હોય તો શુદ્ધ હૃદયથી તેનું મિચ્છામિ દોષોની સંભાવના ઓછી કરવા માટે પણ છે. પ્રતિક્રમણ કરતી દુક્કડમ્ કરવું જોઇએ. વિચારમાં મલિનતા પ્રવેશી હોય, વાણીમાં વખતે જે ભાવ-વિશુદ્ધિ રહેશે, તે સાધકના સમયને શક્તિશાળી કટુતા આવી હોય, આચરણમાં કલુષતા આવી હોય, ખાવામાં, અને તેજસ્વી બનાવશે. પાપચરણ પ્રત્યે ધૃણા વ્યક્ત કરવાનું જ પીવામાં, જવા-આવવામાં, ઊઠવા-બેસવામાં, બોલવામાં, પ્રતિક્રમણનું ધ્યેય છે, પાપ કર્યું હોય કે ન કર્યું હોય, સાધક માટે આ વિચારવામાં ભૂલ થઈ હોય તો સાધક “મિચ્છામિ દુક્કડમ્' કહી માફી પ્રશ્ન મુખ્ય નથી.
માગે છે. “મિચ્છામિ દુક્કડમ્' કહેવું તે પ્રતિક્રમણરૂપે પ્રાયશ્ચિત છે – પ્રતિદિન પ્રતિક્રમણ કરવાથી સાધકમાં અપ્રમત્ત ભાવની સ્કૂર્તિ પ્રતિક્રમણ દ્વારા થતું પ્રાયશ્ચિત સાધનાને પવિત્ર, નિર્મળ, સ્વચ્છ રહ્યા કરે છે. પ્રતિક્રમણ વખતે પવિત્ર ભાવનાનો પ્રકાશ મનના પ્રત્યેક અને શુદ્ધ બનાવે છે. ખૂણામાં ઝગમગે છે, અને સમભાવનો અમૃત-પ્રવાહ અંતરના મળને જૈન ધર્મની જેમ પ્રતિક્રમણની સાધના અનાદિકાલીન છે. જ્યારથી વહેવરાવી બહાર કાઢી નાખે છે, અને અંતરને સ્વચ્છ બનાવી દે છે. જૈન ધર્મ છે, જ્યારથી સાધુ અને શ્રાવકની સાધના છે, ત્યારથી તેની
સાધક આત્મવિશુદ્ધિના લક્ષે જિનેશ્વર કથિત માર્ગ પર દૃઢતમ શુદ્ધિ માટે પ્રતિક્રમણ પણ છે. આ દૃષ્ટિથી પ્રતિક્રમણ અનાદિ છે. શ્રદ્ધા કરીને, તે માર્ગને યથાર્થ રૂપે જાણીને પાંચ મહાવ્રત, પાંચ તીર્થકરો તીર્થની સ્થાપના કરે, તે દિવસથી જ પ્રતિક્રમણની સમિતિ અને ત્રણ ગુપ્તિનું અર્થાત્ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને આવશ્યકતા પડે છે. તીર્થ સ્થાપનાના દિવસે જ તીર્થકરોના અર્થરૂપ સમ્યક્રચારિત્રનું પાલન કરે છે.
ઉપદેશના આધારે ગણધર ભગવંતો દ્વાદશાંગી સહિત આવશ્યક સાધક જ્યાં સુધી પૂર્ણતાને કે કેવળી અવસ્થાને પ્રાપ્ત ન થાય, સૂત્રની રચના કરે છે, અને તે દિવસથી ગણધર સહિત સર્વ સાધુત્યાં સુધી તેના જીવનમાં પાપ-દોષ સેવનની સંભાવના છે, તેથી સાધ્વીઓ પ્રતિક્રમણની આરાધના કરે છે. આ રીતે આવશ્યક સૂત્ર સાધકે વારંવાર પોતાના કૃત્યોનું નિરીક્ષણ કરીને ગુરુ સમક્ષ તેનું ગણધર રચિત છે તે સહજ રીતે સિદ્ધ થઈ જાય છે, તેથી જ ચતુર્વિધ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૧૪મું)
Page #11
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
- ૧૧
પ્રતિક્રમણ અભૂત વિજ્ઞાન
1 ભારતી બી. શાહ
પૃથ્વી પરની તમામ પ્રાણીસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં મનુષ્ય જીવન એ છે કે શોધ મહાવીરે કરી છે અને મોજ કોઈ બીજા વૈજ્ઞાનિકો લે શ્રેષ્ઠ છે અને અત્યંત મહિમાવંત છે. તે કુદરતનું અનુપમ સર્જન છે. પરંતુ આજે આપણે મહાવીરે બતાવેલા પ્રતિક્રમણના વિજ્ઞાનને હોવાને કારણે તેની પોતાના અને અન્યોના જીવન માટેની જાણવાનું છે, સમજવાનું છે. પ્રભુએ આપણને રોજીંદા જીવનમાં જવાબદારી વધી જાય છે. માનવીને ઘરતી, હવા, પ્રકાશ, પાણી કરવા જેવી છે આવશ્યક ક્રિયાઓ બતાવી. સામાયિક, ચઉવિસ્થ, જેવી અત્યંત મૂલ્યવાન ચીજો કુદરતે મફત આપી છે. હવા માટે જો વંદન, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન). માત્ર રેશનકાર્ડની જરૂરત હોત તો? પાણી માટે સુપર માર્કેટમાં જવું પડે એક જ પ્રતિક્રમણ ઉભય ટંક બે વાર-સવાર અને સાંજ કરવા માત્રથી તો? જે મફત મળે છે તેની કોઈ કિંમત નથી. આવું જ એને ધર્મ માટે પણ આ છ આવશ્યક થઈ જાય છે. છે, જે કુળમાં જન્મ ધારણ કરતાં જે ધર્મ મળ્યો છે તેની જ કોઈ પ્રભુ મહાવીરે પોતાની સાધના કાળના ૧૨ાા વર્ષના સમયમાં કિંમત ના હોય તો શું?
ઊભાં ઊભાં જ સાધના કાયોત્સર્ગ કર્યું છે. તેનાથી થતાં મન, વચન માનવી જે વાતાવરણમાં શ્વાસ લે છે તેને જ દૂષિત કરે છે તેથી અને કાયાના લાભ માટે પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવા કહ્યું છે. જ માનવી વધારે દુઃખી થઈને જીવે છે. તેની વિચારશક્તિ ક્ષીણ તેઓએ બતાવ્યું છે કે, “તમે આ પ્રમાણે ઊભા રહીને પ્રતિક્રમણ થતી જાય છે. અનિદ્રાનો ભોગ બને છે. વિવેક શક્તિ અને નિર્ણય કરશો તો હૃદયની સમસ્યા થશે નહિ.” કાયોત્સર્ગની મુદ્રા પ્રભુની શક્તિ પણ ઓછી થતી જાય છે. છેવટે ડૉક્ટરો પાસેથી ઉત્તેજક એક પરમ મુદ્રા હતી. પ્રતિક્રમણમાં વારંવાર આવતા કાઉસગ્નની દવાઓ સેવન કરવાનો વારો આવે છે. એક રોગ મટાડતાં બીજો ક્રિયા એ જ કાયોત્સર્ગની મુદ્રા. આ મુદ્રાના મુખ્ય ત્રણ પ્રકાર છે. નવો ઊભો થાય છે. એવી પરિસ્થિતિમાંથી માનવજાત કઈ રીતે એક ઊભા રહીને, બીજી બેસીને અને ત્રીજી સૂઈને. (ઉસ્થિત મુદ્રામાં). બચી શકે. તે માટે ર૬૦૦ વર્ષ પહેલાં પ્રભુ મહાવીરે જૈન ધર્મના પગના પંજામાં ૮ આંગળીનું અને પાછળની એડીઓમાં ચાર આચાર-વિચારોને વૈજ્ઞાનિક ધર્મ તરીકે લોકો સુધી પહોંચાડ્યો. આંગળનું અંતર રાખીને પંજાના ભાર ઉપર ઊભા રહીને બંને ભુજા તેઓ પોતે જ એક મહાન વૈજ્ઞાનિક હતા. એમને આજના ફેલાવી બંને ખભા પરથી વજન ઓછું કરો. જ્યારે તમે ઊભા રહેશો વૈજ્ઞાનિકોની જેમ કોઈ લબોરેટરી, પ્રયોગશાળા કે બીજાં અન્ય કોઈ તો સહજ અને સ્વાભાવિક રૂપથી આપણાં શરીરનું વધારે વજન સહાયકો કે સાધન-સામગ્રીની જરૂર જ નહોતી. કેવળજ્ઞાની હોવાથી પંજા ઉપર આવશે. તમારી એડીઓ થોડા સમય માટે ફ્રી થઈ જશે. તેઓ એક દિવ્ય દૃષ્ટા મહાવીર હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સામાન્ય રીતે જ્યારે આપણે ઊભા રહીએ છીએ ત્યારે એડી પર સમસ્ત પર્યાયોના દૃષ્ટા હતા. પોતાની દિવ્ય દૃષ્ટિથી તેમણે સૃષ્ટિના વધારે વજન આવી જવાથી નિરંતર આપણે પગ પર વજન આમએવા દર્શન કર્યા, જે હજારો વર્ષો પછી પ્રગટ થવાના હતા. તેમ બદલતા રહીને, હલન-ચલન કરતાં રહીએ છીએ. પુરુષોની
શોધ તેની જ થાય છે જે ખોવાઈ જાય છે, જે છુપાઈ જાય છે. અપેક્ષાએ સ્ત્રીઓ પગને વધુ બદલતી રહે છે. તેઓ કહે છે કે જો પ્રભુ મહાવીરે તો બધું જ આપણી સમક્ષ ખુલ્લું બતાવી દીધું છે. બેલેન્સ જાળવ્યા વગર તમે ઊભા રહેશો અને શરીરનું વજન ડાબી સમજાવી દીધું છે. મહાવીર તો આજે પણ ખોવાયા નથી. આપણી તરફ જાય તો સમજી લેવું કે તમને ક્યારેક પણ હૃદયરોગ થશે. જો સાથે જ છે. આપણી નજીક જ છે. પરંતુ દુઃખની વાત એ છે કે તમારા શરીરનું વજન જમણી તરફ જાય તો સમજી લેવું કે તમને આપણે જ ખોવાઈ ગયા છીએ. મહાવીરે આ સૃષ્ટિ પર અલ્પ વર્ષોમાં લીવરનો રોગ થશે પણ જો તમે બંને પગ પર બેલેન્સ રાખવાની પોતાના દેહ પર પ્રયોગો કરીને જગતના લોકોને ઘણી રહસ્યપૂર્ણ કોશિશ કરશો તો સ્વસ્થ રહી શકશો. આવશ્યક શોધો કરી બતાવી. તેમનું જીવન એક ઘણું મોટું રિસર્ચ વિજ્ઞાનના Report મુજબ પુરુષોને હાર્ટ-એટેકનો રોગ વધારે સેન્ટ૨-પરિક્ષણ કેન્દ્ર હતું. ઓછામાં ઓછી મહેનત અને વધુમાં થાય છે. જ્યારે મહિલાઓને લીવરની તકલીફ વધારે થાય છે. આનું વધુ ફળ તે અધ્યાત્મ. વધારેમાં વધારે મહેનત અને ઓછામાં ઓછું કારણ એ જ છે કે મહિલાઓ એક સરખી પદ્ધતિથી ઊભી નથી રહેતી. ફળ એટલે સંસાર. આ હતી મહાવીરની પરિભાષા.
તેઓ બંને તરફ નાચતી રહે છે. મહાવીરનો આ વિશ્વ પર પ્રભાવ છે પ્રભુ મહાવીરની આહાર પદ્ધતિ, નિદ્રા, કાયોત્સર્ગ કરવાની એનું કારણ તે તેમની ઊભા રહેવાની વિધિ છે. તેથી મહાવીરની પદ્ધતિ, ચાલવાની રીત વગેરે વગેરેમાંથી સંપૂર્ણ વિજ્ઞાનનું રહસ્ય ધ્યાનસ્થ મુદ્રાનું ચિત્ર જોઈ કાયોત્સર્ગ વખતે તેને નજરમાં રાખવાથી આજના વૈજ્ઞાનિકોને માટે અભ્યાસ બની રહ્યો છે. મજાની વાત તો ડાયાબિટિઝ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, માનસિક તણાવ વગેરે દૂર
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬ થાય છે અને શરીરની બેલેન્સ સિસ્ટમ ઘણી સુંદર રીતે જળવાઈ છે. આ જ સમતા સામાયિકમાં વિધિવત્ છે અને આપણને મન, રહેવાથી માણસનું મન, ચિત્ત અને હૃદય પ્રસન્નતા અનુભવે છે. આ વચન, કાયાથી લાગેલો થાક ઉતરી જાય છે. સાથે કાઉસગ્નમાં ઊભા રહેતા કે બેસીને ‘તાવ, કાય, ઠાણેણં, મહાવીરે ખાવાના સિદ્ધાંત, ઊભા રહીને, ચાલીને જે સિદ્ધાંતો માણેણં, જાણેણં અપ્રાણ વેસિરામિ’ કરતાં કરતાં ‘લોગસ્સ સૂત્ર'નું જગતને આપ્યા તે નવી શોધેલી સ્ટ્રેસ રિટ્રેસ નામની મશીન સ્મરણ કરતાં શરીરમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા મહત્ત્વની મહાવીરના ઊભા રહેવાની સિસ્ટમનું એનેલીસિસ છે. તેના પર બની જાય છે. “ચંદેસુ નિમ્મલથરા’ સુધીના પચ્ચીસ પદ મુજબ ૨૫ વ્યક્તિને ઊભો રાખવામાં આવે છે અને તેના પરથી જાણી શકાય વાર શ્વાસોચ્છવાસની ક્રિયાથી શ્વાસની ગતિ નિયમબદ્ધ બને છે, છે કે તે માણસનું આયુષ્ય કેટલું હોય શકે. તેને કયા વર્ષમાં કયું દર્દ ચિત્તની એકાગ્રતા વધે છે અને લોગસ્સના શબ્દ પ્રાણવાયુ સાથે થઈ શકે છે અને તેને તે રોગથી બચવું હોય તો શું કરવું જોઇએ. એકરૂપ થઈ જાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી બીજું આજના સાયકોલોજીસ્ટ કહે છે કે આજે કોર્ટમાં બેઠેલ કુંડલિની શક્તિ જે સાડા ત્રણ વર્તુળની છે, તે જાગૃત થાય છે. કર્મની વ્યક્તિ જો ઊભો થઇને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભો રહીને પોતાની નિર્જરા થતાં આત્મબળની વૃદ્ધિ થાય છે. શરીરના રુધિરાભિસરણમાં દલીલ શરૂ કરે તો તેની વાતોનો એક આકર્ષક પ્રભાવ પડી શકે છે. ફરક પડે છે. મન હળવું બને છે.
મસ્તિષ્કના થોડાંક જ્ઞાનતંતુને સચેત કરતાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઊભાં ઊભાં કાઉસગ્ન કરીએ છીએ ત્યારે આપણા શરીરના સૌથી વધારે હતાશા આવવાનું જો કોઈ કારણ છે તો તે પિનિયલ વજનનું ગુરુત્વાકર્ષણ બિંદુ આપણા બે પગ અને તેની વચ્ચેની જગ્યા ગ્રંથિની ગરબડ છે. તે પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિઓને વશ કરવા છે ત્યાંથી જો એ બિંદુ બહાર નીકળી જાય તો આપણે પડી જઇએ માટે મહાવીરની કાયોત્સર્ગ મુદ્રા તેનો મહત્ત્વપૂર્ણ ઇલાજ છે. છીએ.
આજે સૃષ્ટિના અધિકાંશ લોકો ક્રોધના રોગથી પીડિત છે. આજે પણ વૈજ્ઞાનિકો મહાવીરની કાયોત્સર્ગની મુદ્રા પર સંશોધન માનવીની સ્થિતિ એટલી અજીબ થતી જાય છે કે તેને ક્યાંયથી પણ કરી રહ્યા છે. ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન બધું જ સમાપ્ત થઈ જશે. ગુસ્સો આવે છે અને તે કોઈ બીજા પર ઉતારે છે. મહાવીરના ક્ષમાના જો મહાવીરે બતાવેલા કાયોત્સર્ગ પર એટેન્શન કરતાં થઈ જઈશું આ સિદ્ધાંત પર હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે, મહાવીરની ક્ષમા એટલે તો રિલેક્સેશન મળી જશે.
મહિલાઓ માટે બ્યુટી ફોર્મ્યુલા અને પુરુષો માટે બિઝનેસ ફોર્મ્યુલા જો બેસીને કાઉસગ્ન કરવાનો હોય ત્યારે બંને હથેળીઓને છે. જેની પાસે ક્ષમાનો ધર્મ છે તે પોતાના જીવનનું સમાયોજન ગોળાર્ધમાં વિધિપૂર્વક રાખવાથી બંને હથેળીઓમાં અલગ અલગ ઘણી સારી રીતે કરી શકે છે. વાઈબ્રેશન (તરંગ) નીકળે છે અને તે અલગ અલગ પ્રકારની વીજળી ક્રોધની સ્થિતિમાં શું થાય છે? તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ જાણીએ. નેગેટીવ અને પોઝિટીવ હોય છે. તે સમયે સૌ પ્રથમ ખભાને પણ આપણા બધાંના શરીરમાં પાંચ લીટર લોહી છે. આ પાંચ લીટર ઢીલા મૂકી દેવાના છે. જેના ખભા શિથિલ હોય છે તેના બધા રોગ લોહીમાંથી ૨૮% લોહી હંમેશાં લીવર પાસે રહે છે. ૨૪% લોહી અને અહ્મ સમાપ્ત થઈ જાય છે. આમ ૧૦ મિનિટ બેસી કાઉસગ્ગ કીડની પાસે રહે છે. ૧૫% લોહી માંસપેશીઓની પાસે રહે છે. કર્યા બાદ જો બ્લડ પ્રેશર ચેક કરાવો તો બ્લડ પ્રેશર નોર્મલ આવી ૧૪% લોહી મસ્તિષ્કમાં રહે છે અને પછી ૧૯% લોહી નખમાં, જશે. મહાવીરની પ્રતિક્રમણની ફોર્મ્યુલા વગર એક પણ સેકન્ડ વાળમાં કે શરીરમાં અન્ય જગ્યાએ ફરતું રહે છે. ચાલવાનું નથી. તેઓએ કહ્યું છે કે માણસ અતિક્રમણમાં વધારે જીવે માની લો કે આપણે બપોરે પેટ ભરીને જમી લીધું. જેટલું ખાવું છે તેથી તે સ્વયં તો દુઃખી થાય છે, પણ બીજાને, અન્યોને પણ જોઈએ તેનાથી કંઈક વધારે ખાઈ લીધું. એ સમયે લીવરને ૨૮% કારણ વગર દુ:ખી કરતો રહે છે. તેથી વારંવાર અતિક્રમણની સામે લોહીથી આહાર પચાવવો મુશ્કેલ પડે છે. તેથી લીવર અન્ય પ્રતિક્રમણ કરવા બતાવ્યું છે. જેવી રીતે આપણે પડી ગયા અને આપણું જગ્યાએથી લોહી ખેંચે છે, કેમ કે લીવરનું કામ વધી જાય છે. એવા હાડકું ખસી ગયું કે બીજાં હાડકાં પર ચઢી ગયું આથી હાડકાંના સમયે મસ્તિષ્કમાંથી લોહી નીચે પહોંચે છે તો માણસને ઉઘ આવે ડૉક્ટર શું કરશે? હાડકાંને સીધું કરી તેના પર પ્લાસ્ટર કરી દેશે છે. ચુસ્તી લાગે છે. અકળામણ થાય છે. એવા સમયે માણસે થોડીવાર જેથી ફરીવાર હાડકું ખસી ન જાય. પ્રતિક્રમણ આ જ પ્રકારની ક્રિયા માટે સૂઈ જવું જોઇએ અને જો તે નથી સૂઈ જતો, તે સમયે તેની છે જે તમારે પ્રતિક્ષણ કરવાની જરૂર છે. આપણે ક્રોધમાં, માનમાં, સાથે કોઇએ છેડખાની કરી તો એને ગુસ્સો આવે છે જેની અસર માયામાં કે લોભમાં પદાર્થ પર કે વ્યક્તિ પર આક્રમણ કરતાં રહીએ આખા તંત્ર પર થાય છે. હવે પ્રશ્ન એ છે કે ગુસ્સો આવે છે ક્યાંથી? છીએ. જો આપણે એકવાર પ્રતિક્રમણ કરી લઈએ તો આક્રમણ સમાપ્ત તેની ઉત્પત્તિનું કેન્દ્ર કયું છે? તો એ છે મસ્તિષ્કમાં. એ સમયે પોતાના થઈ જશે અને મનનો ઉદ્વેગ પણ બહાર નીકળી જશે. અને ધીમે ધીમે ભાગનું લોહી, લીવર પાસેથી પાછું માગે છે. જો નથી મળતું તો તનાવથી મુક્ત થઈ સમતા ધારણ કરશો. સમતા પ્રથમ આવશ્યક કિડની પાસેથી માગે છે. અને તે પણ નથી મળતું તો બાકીના વધેલા
Page #13
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
૧૩
ભાગોમાંથી માગે છે. પરંતુ જો ત્યાંથી પણ લોહીનો પુરવઠો નથી શયિત મુદ્રામાં જમીન પર કંઈક પાથરીને (સંભવ હોય તો ગરમ મળતો તો દિમાગની નસ ફાટી જાય છે. બ્લડ પ્રેશર વધે છે. બ્રેઈનની આસન જ પાથરવું) તેના પર સીધા સુવાનું તકિયો નહીં રાખવાનો. તકલીફ થાય છે. આવા સમયે જો ડૉક્ટરની પાસે જઇએ તો ડૉક્ટર બંને હાથ અને બંને પગ શરીરથી દૂર રાખવા. જો સીધા ન સૂઈ તરત જ પહેલાં ડાયાબિટિસ છે કે નહિ? તે જાણીને તરત જ ગુસ્સો શકાય તો કોઈપણ પડખે સૂઈ શકે છે અને એક પાર્શ્વશયના કહી ઓછો કરવાની સલાહ આપશે અને ખાવાની સાથે સુગરને પાચન શકાય છે. કરવાની સિસ્ટમની ગડબડમાં લોહીની સાથે ક્રોધનો સંબંધ છે તે જેઓને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય કે હૃદયરોગી હોય તો જમણા જણાવશે.
પડખે સૂવું. જેઓને લો બ્લડ પ્રેશર રહેતું હોય તેવા રોગીઓએ ભગવાન મહાવીરે કોઈ લેબોરેટરીનાં પ્રયોગ વગર આ બાબતોની ડાબા પડખે સૂઈ રહેવું. એક પગ સંકુચિત અને બીજો ફેલાવીને જાણ સંસાર સમક્ષ રાખી અને કહ્યું કે; ક્રોધને તદ્દન જ તિલાંજલી તથા બંને હાથ માથાની તરફ ફેલાવીને પછી શિથિલીકરણ કરવું આપો. અને શાંત ચિત્તે, સમતા ભાવે ક્ષમા ધર્મને અપનાવો તો એ શયિત મુદ્રા કે સૂવાની મુદ્રા છે. જીવન સારી રીતે વ્યતીત કરી શકશો. જેવો ક્રોધ આવવાનું નિમિત્ત પ્રશ્ન : ઊભા રહીને કરેલ કાયોત્સર્ગમાં અન્ય આસનોથી બીજી મળે કે તરત જ અરિહંતના શરણે જતાં રહો. જ્યાં છો ત્યાં જ, જે કંઈ વિભિન્નતા હોઈ શકે? પણ પરિસ્થિતિમાં હો તે જ સમયે. ‘તાવ, કાય, ઠાણેણં, મોણેણં, ઉત્તર : આપણાં શરીરના વજનનું ગુરુત્વાકર્ષણ બિંદુ આપણા જાણેણં”
બે પગ અને તેના વચ્ચેની જગ્યા છે. જો તે આપણાં શરીરમાંથી | ‘અપ્રાણ વોસિરામિ'નો પાઠ યાદ કરી પંચ પરમેષ્ઠિનું સ્મરણ બહાર નીકળી જાય તો આપણે પડી જઇએ છીએ. આ એક સામાન્ય કરો. “મિચ્છામિ દુક્કડમ્' – એકબીજાની માફી માગી લો. અનેક નિયમ છે. આપણા કાનની નીચે રહેલ પ્રવાહી મસ્તિષ્કમાં સર્વ રોગો અને બિમારીઓથી મુક્ત થઈ જશો. પ્રતિક્રમણમાં વારંવાર સ્નાયુઓના નિયંત્રણનું કાર્ય કરે છે. છતાં પણ આપણું ગુરુત્વાકર્ષણ આવતાં સૂત્રો - ઇરિયાવહી, તસ્સ ઉતરી, અન્યસ્થ વિ. દ્વારા થતો બિંદુ અસ્થિર અને ઝૂલતું રહે છે. મસ્તિષ્ક સર્વ સ્નાયુઓને સક્રિય કાયોત્સર્ગ અને તેમાં ‘લોગસ્સ સૂત્ર’ ચઉવિસ્થો – ચતુર્વિશતિ રાખીને આપણને વગર સહારે ઊભા રાખે છે છતાં પણ પૂર્ણ સ્તવના દ્વારા ૨૪ તીર્થકરોનું સ્મરણ અને વંદન કરવા દ્વારા માત્ર નિયંત્રણ રહેતું નથી માટે પગ થાકી જાય છે. કાયોત્સર્ગ આપણી શરીરની શુદ્ધિ જ થાય છે તેમ નથી પણ માણસના આત્માની પણ વ્યવસ્થાના નિયંત્રણમાં સહાયતા આપીને શક્તિ વધારે છે. શુદ્ધિ થાય છે. કષાયોથી પણ બચી શકાતા, કર્મની નિર્જરા થાય એક કિરલિયાન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો એણે હાઈફ્રિક્વન્સીની છે. તે ઉપરાંત નવકાર મંત્રના પ્રથમ પાંચ પદ હથેળીઓ દ્વારા, ફોટોગ્રાફી વિકસિત કરી અને કાયોત્સર્ગમાં બેઠેલા, ઊભેલા, આંગળીઓ દ્વારા ગણવાથી પણ રોગમુક્ત બનીને સુખ-શાંતિ મેળવી ધ્યાનાવસ્થા મુદ્રામાં રહેલાંની ફોટોગ્રાફીનું નિરીક્ષણ કર્યું ત્યારે એ શકાશે.
સમયે લોકોના શરીરમાંથી નીકળતા કિરણો પણ જોયા અને ઘણાં પ્રશ્ન : મંત્રાદિના વિષયમાં વિજ્ઞાનનો શું અભિપ્રાય છે ? જ સંવેદનશીલ પ્લેટ્સ જોવા મળ્યા.
ઉત્તર : આપણી ચારે તરફ આકાશ છે. તેમાં ગુણાત્મક પરિવર્તન આ જ ફોટોગ્રાફીમાં બતાવવામાં આવે છે વ્યક્તિનો ભાવ થતું રહે છે. આ પરિવર્તન આપણા ભાવોથી ખૂબ જલ્દી થાય છે. વિદ્યુતના વર્તુળના રૂપમાં ફેલાય છે અને મૃત્યુના થોડા સમય પહેલા મંત્રાદિ આ ભાવ પરિવર્તનમાં સહાયક થાય છે. વિજ્ઞાન આને આ વર્તુળ સંકોચાવાનું શરૂ થઈ જાય છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ ક્વૉલિટેટીવ ટ્રાન્સફોર્મેશનના નામથી એક ફોર્મ્યુલા બનાવી રહી અથવા જેને ફાંસીની સજા થવાની છે તેવા પર આ વિદ્યુત વર્તુળ છે જે વિભિન્ન મંત્રાદિ અક્ષરોથી પરિવર્તન લાવવામાં શક્ય થઈ ઝડપથી ફેલાય છે. શકે.
પ્રતિક્રમણમાં વારંવાર કરવામાં આવતાં મંત્રના જાપ અને પ્રશ્ન : કાયોત્સર્ગની ત્રણ મુદ્રામાંની ઊભા ઊભા કાઉસગ્ગ સૂત્રોના રટણ સમયે આપણા ભાવ ખૂબ જલ્દી પરિવર્તન થાય છે કરવાની સાથે અન્ય બે રીતો આસિત મુદ્રા અને શયિત મુદ્રા શું છે? જેને એક ટ્રાન્સફોર્મેશનની ફોર્મ્યુલા કહે છે. તરત જ સાધકના મન,
ઉત્તર : સૌ પહેલાં તો કાયોત્સર્ગ કોઈ પણ પ્રકારે કરવો હોય હૃદય અને ચિત્ત પર અસર કરે છે. તો કાયાનું શિથિલીકરણ અને મનની એકાગ્રતા જરૂરી છે. શરીર ચિત્ત, હૃદય અને મનમાં શું તફાવત છે? અને શ્વાસનો ગાઢ સંબંધ જોડાય તે જરૂરી છે. આસિત મુદ્રા એટલે ચિત્ત એક અસ્તિત્વનું અંગ છે. બેસીને, બેઠાં બેઠાં થતો કાઉસગ્ગ. આ મુદ્રામાં પદ્માસન, અર્ધ ચિત્ત સમાધાન આપે છે. પદ્માસન કે સુખાસનમાં આસન પર બેસીને કરી શકાય. આ મુદ્રામાં ચિત્ત શક્તિનો આધાર છે. શરીરનું સંપૂર્ણ વજન પાછળ બેઠક (કરોડરજ્જુ) પર રહે.
હૃદય જીવનનો મુખ્ય સંચાલક છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
હૃદય બંનેનું સામંજસ્ય કરે છે.
પ્રતિક્રમણ – જૈન દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ (અનુસંધાન પૃષ્ટ ૧૦ થી ચાલુ) હૃદય ભક્તિનો આધાર છે.
સંઘ શ્રદ્ધાપૂર્વક નિર્વિવાદપણે તેની આરાધના કરી રહ્યા છે. મન પ્રવૃત્તિનું તંત્ર છે.
વર્તમાન કાળચક્રમાં ચોવીસ તીર્થંકર થયા છે. તેમાં પ્રથમ અને મન સમસ્યા લાવે છે.
અંતિમ તીર્થંકરના શાસનના લોકો કાળના જડ પ્રકૃતિના છે, તેઓ મન વ્યક્તિનો આધાર છે.
સતત જાગૃત રહેતા નથી, તેથી તેમને દોષ લાગે કે ન લાગે, પરંતુ જે કામ વૃક્ષોમાં મૂળનું હોય છે તે જ કામ આપણી નાભિકેન્દ્રમાંથી થાય છે. મૂળને સીંચન આપવાથી વૃક્ષના ફળ, ફૂલ, પાંદડા હર્યા
તેમને માટે નિયમિત રીતે પ્રતિક્રમણ કરવાનું વિધાન હોવાથી ભર્યા રહે છે, તેવી જ રીતે માનવીની સર્વ ક્રિયાઓ નાભિની સાથે
તેઓના માટે ધ્રુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. જોડાયેલી હોય છે. મંત્ર, જાપ, સુત્રોચ્ચાર વખતે એના સ્પંદનો પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓ ગમનાગમન, ગોચરી. એને સક્રિય બનાવે છે. નાભિને આંદોલિત કરે છે. તેના તરંગોને પ્રતિલેખન આદિ ક્રિયાઓ કરીને તેનું તરત પ્રતિક્રમણ કરે છે અને ફોલોઅપ કરે છે.
દિવસમાં ઉભયકાળે પણ અવશ્ય પ્રતિક્રમણ કરે છે. તે ઉપરાંત તેઓ જાપાનના એક વૈજ્ઞાનિકે-પ્રેમ-Love, Thank You-આભાર; દશાસક, રારિક, મામા
દેવસિક, રાત્રિક, પાખી, ચોમાસી અને સાંવત્સરિક આ પાંચે ફ્રેન્ડસ-મિત્રો, Hate-તીરસ્કાર-You Fool-Hitler. વિ. વિ. શબ્દો પ્રતિક્રમણના આરાધના અવશ્ય કરે છે. લખીને પાણીની છ બોટલને ફ્રીઝ કરી બે દિવસ બાદ તેના ક્રિસ્ટલ્સનો મહાવિદેહ ક્ષેત્રમાં પરંપરાનુસાર હંમેશા બાવીસ તીર્થકરોના અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સારા શબ્દો, હકારાત્મક ભૂમિકા- જેવું જ જિનશાસન વર્તે છે. ત્યાં પણ દોષ લાગે, ત્યારે પ્રતિક્રમણ Love; Thank you, Friends જેવા શબ્દો લખેલી બોટલના પાણીનો કરી લેવામાં આવે છે. ત્યાં ઉભયકાળ પ્રતિક્રમણ નથી, તેથી ત્યાં આકાર ષટકોણ દેખાયો હતો. જ્યારે Hate, Hitler, You Fool જેવા પણ અધુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. શબ્દો લખેલા પાણીના ક્રિસ્ટલમાં કોઈ આકાર કે ફેરફાર જોવા મળ્યા ચોવીસ તીર્થકરોના શાસનમાં શ્રાવકોના પ્રતિક્રમણ સંબંધી કેવી નહોતા ને અસ્તવ્યસ્ત ડહોળાયેલું પાણી હતું. આ પાણી પર સ્થિતિ હતી, તે સપ્રમાણ સ્પષ્ટ નથી, પરંતુ એટલું કહી શકાય કે મંત્રોચ્ચાર કરીને ક્રિસ્ટલનું નિરીક્ષણ કર્યું. તો પણ કોઈ જ ફરક સાધુઓ પ્રમાણે શ્રાવકો પણ પોતપોતાના શાસનમાં યથાકાળ ધ્રુવ નહોતો, જ્યારે ષટકોણ આકારના ક્રિસ્ટલ પાણીમાં મંત્રોચ્ચાર કરતા અને અધુવ પ્રતિક્રમણ કરતા હશે. તે વધારે સ્પષ્ટ-પારદર્શક અને નિર્મળ પાણી દેખાયું.
આ આવશ્યકથી કરનારને શું લાભ થાય છે તેની જ્ઞાનવર્ધક આ વાત સ્પષ્ટ કરે છે કે હકારાત્મક વિચારો, શબ્દો તથા શુભ
પ્રશ્નોત્તરી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના સમ્યકત્વ પરાક્રમ નામના ૨૯માં ધ્વનિની શુભ અસર આપણા સ્વાથ્ય પર પડે છે. અને મન તથા
અધ્યયનમાં અંકિત થઈ છે. ભગવાન પ્રત્યુત્તરમાં કહે છેશરીર સ્વસ્થ રહેવાથી પ્રસન્નતા અનુભવાય છે.
“હે ગૌતમ! પ્રતિક્રમણ કરવાથી અહિંસાદિ વ્રતોનાં ગઢમાં પડેલાં મિત્રો ! આ રીતે પ્રથમ સામાયિક ૪૮ મિનિટની લેતાં,
દોષરૂપી ગાબડાં પૂરાય છે. ગાબડાં પૂરાઈ જવાથી નવાં કર્મોને સમતાભાવ ધારણ કરીને પ્રતિક્રમણની શરૂઆત થાય છે. જેમ
આવવાનો માર્ગ બંધ થઈ જાય છે. કર્માગમન માર્ગ બંધ થવાથી શાળામાં ભણવા જતાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને જ જવું પડે
ચારિત્ર પવિત્ર બને છે. પવિત્ર ચારિત્રધારી જીવાત્મા પાંચ સમિતિ છે, તે જ રીતે પ્રતિક્રમણ કરનારે, સામાયિકનાં ઉપકરણો સાથે
અને ત્રણ ગુપ્તિનું સાવધાનપણે પાલન કરતો આત્મભાવમાં રાખી, મહાવીરની શાળામાં પ્રતિક્રમણનું વિજ્ઞાન શીખવા, જાણવા,
રમમાણ બને છે. સમજવા અને તેના પરિણામને માનવા જવું જોઇએ. ગુરુની સ્થાપના
પ્રતિક્રમણ કરનાર વ્યક્તિ પોતાના વ્રતના છિદ્રને ઢાંકે છે. અર્થાત્ કર્યા બાદ તરત જ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોની માફી વિશેષ
દોષોથી નિવૃત્ત થાય છે, દોષોથી નિવૃત્ત થયેલો સાધક આશ્રવનો પ્રકારે માગીને શુદ્ધ ભાવો સાથે પ્રતિક્રમણ કરવું આવશ્યક છે.
નિરોધ કરે છે, સબલ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન બનીને અષ્ટ અહં ને ત્યાગી, પરમાત્માના રાગી બનીએ તેવી શુભભાવના સાથે.
પ્રવચનમાતાની આરાધનામાં સતત સાવધાન રહે છે, સંયમ યોગોમાં સવિ જીવ કરૂં શાસન રસી.”
તલ્લીન, ઈન્દ્રિય વિજેતા બની, સમાધિયુક્ત થઈને સંયમમાર્ગમાં ગૌતમધન એપાર્ટમેન્ટ, એ વિંગ, છછું માળે, ફ્લેટ નં. ૨૬,
વિચરણ કરે છે. દાદાભાઈ રોડ, ફ્લાઈ ઓવરની બાજુમાં, વિલેપાર્લે (પશ્ચિમ), વિશાલ એપાર્ટમેન્ટસ, “એચ બિલ્ડીંગ, ફ્લેટ નં. ૪૦૨, મુંબઈ-૪૦૦ ૦૫૬.
ચોથે માળે, સર એમ.વી. રોડ, અંધેરી (ઈસ્ટ), ટેલિફોન: ૦૨૨ ૨૬૭૧ ૫૫૭૫. મોબાઈલ : ૦૯૩૨૪૧૧૫૫૭૫. મુંબઈ-૪૦૦૦૬૯. ટેલિફોન : ૨૬૮૩૬૦૧૦.
Page #15
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
- ૧૫
‘પ્રતિક્રમણ : આત્મવિકાસનું પ્રથમ સોપાન' THશશિકાંત લ. વૈધ
ગુણવંત શાહ એક મૌલિક ચિંતન ધરાવનાર વિચાર પુરુષ છે. તપ, યોગ વિશે નિષ્ઠા, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ અને દયા વિશ્વના બધા ધર્મોના આદ્ય ધર્મ પ્રવર્તકો માટે તટસ્થ અભિપ્રાય વગેરે સગુણો કેળવવા. ધરાવે છે. જે કહેવાનું હોય તે ખુલ્લા મને કહે, જૈન ધર્મના ચોવીસમા મહાવીર પ્રભુ તો તપ દ્વારા “સ્વ” તરફ ખૂબ આગળ વધ્યા હતા. તીર્થકર મહાવીર સ્વામી માટે કહે છે : “મહાવીર સ્વામી કેવળ જૈનોના અને અંતે ખૂબ તપશ્ચર્યા પછી આત્મસાક્ષાત્કાર કરેલો. આને આત્મા નહીં, સમગ્ર વિશ્વની પ્રજાના આરાધ્ય તીર્થકર છે. એમને કોઈ કોમ પરમાત્મા બન્યો કહેવાય. સંસારી માણસ તો હજુ ભોગમાં જ રચ્ય કે પંથ સાથે જોડવા એ તો સૂર્યનાં કિરણોને ગાંસડીમાં ભરવા જેવી પચ્યો હોય છે. જૈન શાસ્ત્ર “પ્રતિક્રમણ' કરવાનું કહે છે. આપણે નાદાનિયત ગણાય. એક દેરાસર ઓછું બંધાય તો ચાલે, પરંતુ ખોટા માર્ગ છીએ-જે કલ્યાણકારી નથી. ત્યાંથી પાછા ફરવાનું છે. ભગવાન મહાવીરની વિચારધારા માંસાહારને રવાડે ચડેલી નવી અંતે તપ દ્વારા સાચા જૈન બની અને મહાવીર બનવાનું છે. જીવનનું પેઢી સુધી ન પહોંચે તે ન પાલવે.' ગુણવત શાહની શાકાહારી આ અંતિમ લક્ષ્ય છે. સુટેવ વખાણવા જેવી છે. હવે તો વિજ્ઞાને પણ સંશોધન પછી સાબિત આજે ચારે તરફ અશાંતિ જોવા મળે છે. અરે, એક ધર્મના કર્યું છે કે શાકાહારી જ ઉત્તમ છે. એમાં બે મત નથી. મહાવીર અનુયાયીઓ કહે છે કે અમારો ધર્મ શ્રેષ્ઠ છે. બધાએ આનો સ્વીકાર પ્રભુની આગવી વિચારધારા એટલે “અહિંસા પરમો ધર્મ'. છે. આમ કરવો જ જોઇએ. આજે વિશ્વમાં આતંક ફેલાઈ રહ્યો છે અને ધર્મના જોઇએ તો બધા ધર્મો અહિંસાનો સ્વીકાર કરે જ છે, પણ જૈન ધર્મનું નામે નિર્દોષ માણસો અને બાળકોનું ખૂન થઈ રહ્યું છે ત્યારે સૌએ અહિંસાનું ચિંતન અતિ સૂક્ષ્મ છે-જે બીજે ભાગ્યે જ જોવા મળે. આ આતંકને રોકવા સમષ્ટિના હિતમાં પણ આતતાઈ પર વિજય મન, વચન અને કાયા દ્વારા અહિંસાનું પાલન કરવું એ ખરી અહિંસા મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. યાદ રહે અહિંસા દ્વારા જ અભય છે. કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ હિંસા છે. વચન આપીને મળે, અરે, પોતાનો જ મત સાચો એ મનાવવા માનવ માનવ બોમ્બ તેનું પાલન ન કરવું તે પણ હિંસા છે. અને હથિયારથી કોઈની બનવા તૈયાર થાય છે અને આથી મૃત્યુ પામેલાને સીધો મોક્ષ મળે હત્યા કરવી એ પણ હિંસા છે. આ હિંસાનું સ્પષ્ટ રૂપ છે. અરે, છે–અલ્લાના દરબારમાં એને સ્થાન મળે છે...આવી ભ્રામક સમજ શોષણ કરવું તે પણ હિંસા. ખોટી રીતે સંગ્રહ કરવો તે પણ હિંસા મનમાં ઉભી કરવામાં આવે છે. આ શું ધર્મ કહેવાય? જૈન ધર્મ જ છે. કોઈને માનસિક રીતે દુ:ખ આપી સંતોષ માનવો તે પણ અહિંસામાં માને છે-તેની આ શ્રદ્ધા સંપૂર્ણ કક્ષાની છે. જૈન કોને હિંસા જ છે - પાપ પણ છે જ. આ વિજ્ઞાન અહિંસાનું છે. કહેવાય? આ રહ્યો તેનો મૌલિક જવાબ.
મારે જે વાત કરવી છે તે પ્રતિક્રમણ અંગેની છે. જૈન ધર્મના (૧) જે યુદ્ધ વિનાની કલ્પના કરે કે જુએ તે જૈન કહેવાય. શાસ્ત્રનો આ ખુબ પ્રચલિત શબ્દ છે–જે સમજવો રહ્યો. જૈન ધર્મના (૨) જ્યારે તે તેની આસપાસ હિંસા થતી જુએ અને તે જોઇને અનુયાયી નથી એમને માટે આ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. તેને દુઃખ થાય, તે જૈન ગણાય.
પ્રતિક્રમણ એટલે પણ પાછા ફરવું. પાછા તો ફરવાનું? કેમ ? (૩) જે સ્થળ હિંસા (માંસાહા૨) અને સૂક્ષ્મ હિંસા (શોષણ) શા માટે ? આગળ વધ્યા પછી પાછા ફરવાનું...આમ કેમ ? યાદ વચ્ચેનો તફાવત સમજે તે જૈન ગણાય. રહે માનવ જીવનનું મૂલ્ય ખૂબ છે – સમજે એના માટે. હિન્દુ શાસ્ત્રો જૈન કદાપિ આતંકવાદી હોય જ નહિ, જો કદાચ હોય યા જણાય કહે છે કે જીવન ભોગ માટે નહિ, પણ યોગ માટે છે. આપણે તો જૈન કહેવાય જ નહિ. યાદ રહે સાધુ (સાચો) શાંતિ પ્રિય અને સંસાર જંજાળમાં એટલા બધા ખૂંપી ગયા છીએ કે આપણે શ્રેય આત્મનિષ્ઠ હોય... તે જ સાચો સાધુ કહેવાય. બહારથી નહિ પણ માર્ગને ભૂલી ગયા છીએ. શ્રેય અને પ્રેય માર્ગ વચ્ચેનો ભેદ પણ તેનામાં સાધુત્વ જ હોય...આ લેખનો કેન્દ્રવર્તી વિચાર પ્રતિક્રમણ જાણવો જોઇએ. પ્રેય માર્ગ ભોગ માર્ગ છે જે કલ્યાણકારી નથી, છે. ફક્ત એટલું યાદ રાખીશું કે આપણે આપણા અસલ ‘સ્વ' તરફ પણ શ્રેય માર્ગ કલ્યાણકારી છે. આજ યોગ માર્ગ છે – જે શ્રેયકારી પાછા ફરવાનું છે. સ્વામી વિવેકાનંદે વિવેકાનંદને પૂછયું કે મનુષ્યનું અને આપણું કલ્યાણ કરનાર છે - જે પ્રભુ સાથે જોડી દે છે. “ગીતા'ના આખરી લક્ષ્ય કયું? જવાબ હતો...આપણામાં રહેલા આત્માને ૧૬મા અધ્યાયના શ્લોકમાં દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે ઓળખવો અને તેને તપ દ્વારા આત્મસાત્ કરવો. The Ultimate સ્પષ્ટ કર્યું છે. કૃષ્ણ કહે છે : “દૈવી સંપત્તિ મોક્ષ આપનારી અને goal of our life is to realise our own self – પ્રતિક્રમણ એ આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. બંધનમાંથી મુક્ત થવું હોય આત્મવિકાસનું પ્રથમ સોપાન છે.
* * * તો શાસ્ત્ર પ્રમાણે શ્રેય માર્ગે આગળ વધવું જોઇએ. આ માટે સંદર્ભ: “મહામાનવ મહાવીર’—ગુણવંત શાહ અંતઃકરણની શુદ્ધિ, મન અને ઈન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, પ૧, ‘શિલાલેખ' ડુપ્લેક્ષ, અરુણોદય સર્કલ પાસે, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭.
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
ઉપનિષદમાં પ્રાણવિધા | Lડૉ. નરેશ વેદ
જીવનનું મુખ્ય તત્ત્વ પ્રાણ છે. આ તત્ત્વની વિચારણા ઉપનિષદમાં આ જ ઉપનિષદના ચોથા અધ્યાયના દશમા ખંડમાં બીજી એક વિગતે થયેલી છે. આ વિચારણા મુખ્યત્વે કેનોપનિષદ, પ્રશ્રોપનિષદ, લઘુકથાથી પ્રાણને સમજાવવાની ચેષ્ટા કરી છે. મુનિ સત્યકામ મુંડકોપનિષદ, તૈતિરીય ઉપનિષદ, કૌષીતકી ઉપનિષદ, છાંદોગ્ય જાબાલના શિષ્ય ઉપકોસલ કામલાયને ઘણા સમય સુધી ગુરુની ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદમાં થયેલી છે. આમાં સેવા અને ઉપાસના કરી; પરંતુ આચાર્યે તેનું સમાવર્તન કર્યું નહિ પ્રાણતત્ત્વનો વિચાર કેવો થયો છે એ વિશે આપણે “પ્રબુદ્ધ જીવનના અને દેશાવર ચાલ્યા ગયા. તે પછી તે શિષ્યનું શરીર અનેક પ્રકારના માર્ચ, ૨૦૧૪ના અંકમાં કેટલીક વાત કરી હતી. હવે આ લેખમાં રોગોથી ઘેરાઈ ગયું. તેણે ભોજન કરવાનું છોડી દીધું. પરિણામે આપણે પ્રાણવિદ્યાની વાત કરીશું.
એનું સ્વાસ્થ એકદમ કથળવા લાગ્યું. ત્યારે અગ્નિઓએ તેને ઉપદેશ પ્રાણવિદ્યાની વાત મુખ્યત્વે “છાંદોગ્ય ઉપનિષદ'ના પાંચમા આપ્યો કે પ્રાણ જ બ્રહ્મ છે. પ્રાણાગ્નિઓની સારી રીતે ઉપાસના અધ્યાયના પહેલા અને બીજા ખંડમાં, બૃહદારણ્યક ઉપનિષદ”ના કરવાથી શારીરિક સ્વાથ્ય ફરીથી પ્રાપ્ત કરી શકાય છે. આ કથા છઠ્ઠા અધ્યાયના પ્રથમ ખંડમાં અને “કૌષીતકી ઉપનિષદ’ના બીજા દ્વારા એમ સમજવાનું છે કે પ્રાણ એ જ જીવનશક્તિ છે. અને ત્રીજા અધ્યાયોમાં થયેલી છે.
પ્રાણ અને સ્વાચ્ય ટકાવવા જેમ અન્ન (ખોરાક) જરૂરી છે, જળ ઉપનિષદના ઋષિઓએ આંખ (દર્શનેન્દ્રિય), કાન (શ્રવણેન્દ્રિય), (પાણી) જરૂરી છે, તેમ પ્રાણનાં અન્ન અને જળ શું છે? પ્રાણ શેનાથી મુખ (વાકુઈન્દ્રિયો અને મન (મનન ઈન્દ્રિય) – વગેરેને “પ્રાણ” કહીને ટકે છે અને સ્વસ્થ રહે છે? તો તેનો ઉત્તર આપતા આ ઉપનિષદના ઓળખાવી છે, કેમકે મનુષ્યના જીવનની એ મુખ્ય શક્તિઓ છે. મનુષ્ય ઋષિ જણાવે છે કે ભૂખ અને તરસ એ પ્રાણની જરૂરિયાતો અને શરીર આ ઈન્દ્રિયો દ્વારા મહત્ત્વનાં કાર્યો કરે છે. આ ઈન્દ્રિયમાંથી ખાસિયતો છે. તમામ પ્રકારના જીવો દ્વારા જે આરોગાય છે તે ખોરાક મુખ્ય ઈન્દ્રિય કઈ એ જાણવું જરૂરી છે. એ સમજવા માટે “છાંદોગ્ય વાસ્તવમાં પ્રાણ દ્વારા જ આરોગાય છે. માત્ર અન્ન જ નહીં, બધી ઉપનિષદ'ના સખાઓએ એ ઉપનિષદમાં એક લઘુકથા આપી છે. વસ્તુ પ્રાણનો ખોરાક છે. આપણે મોં વડે અન્ન આરોગીયે છીએ તે
એક વખત આ ઈન્દ્રિયો વચ્ચે મહત્તા, ગુણવત્તા અને ઉપયોગિતાની તો એનો ખોરાક છે જ, પરંતુ એ ઉપરાંત આપણી આંખ, કાન, દૃષ્ટિએ કોણ અગત્યનું ગણાય એ વાત પર વિવાદ થયો. એના ઉકેલ માટે નાક, જીભ અને ત્વચા દ્વારા જેનો આપણે આસ્વાદ અને ઉપભોગ આ ઈન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ અને એમને પૂછ્યું: “હે ભગવન! કરીએ છીએ તે પણ પ્રાણનો ખોરાક જ છે. જળ (પાણી) પ્રાણના અમારામાં ગુણને લીધે સૌથી મોટું અને અગત્યનું કોણ?' એ વાત વસ્ત્રરૂપ છે. આપણે ભોજન લેતાં પહેલાં અને ભોજન લીધા પછી સાંભળી પ્રજાપતિએ ઉત્તર આપ્યો કે “તમારામાંથી ગુણને લીધે તો એકાદ કોગળો જળ (પાણી) લઈએ છીએ, આ કારણે. એ જ મોટું કહેવાય, જે શરીરમાંથી જો નીકળી જાય તો શરીર મડદા વળી આગળ ચાલતાં આ ઉપનિષદના ઋષિ એમ જણાવે છે કે જેવું થઈ જાય.” પ્રજાપતિ પાસેથી માર્ગદર્શન મળતાં ઇન્દ્રિયોએ બધી ઈન્દ્રિયો પણ પ્રાણરૂપ જ છે. હિરણ્યગર્ભ (cosmic pran) એ પોતાની જ્યેષ્ઠતા (મોટાઈ), શ્રેષ્ઠતા (ઉત્તમતા) અને ઉપયોગિતા બધી ઈન્દ્રિયોનો મુખ્ય અધિપતિ દેવ છે. એણે જ કાન, ત્વચા, આંખ, સાબિત કરવા મનુષ્ય શરીરથી વારાફરતી એક એક વર્ષ માટે બહાર જીભ અને નાકની ઈન્દ્રિયો માટે દિક, વાયુ, આદિત્ય, વરુણ અને નીકળી દૂર રહેવાનું નક્કી કર્યું. એ મુજબ એક એક વર્ષ માટે એક એક આશ્વિનીકુમારોના નામરૂપ ધારણ કર્યા છે. એણે જ મોં, હાથ, પગ, ઇન્દ્રિય ક્રમશઃ શરીરમાંથી નીકળી દૂર રહી, પરંતુ એમાંની એકેય પાયુ અને ઊપસ્થ એ પાંચ કર્મેન્દ્રિયો માટે અગ્નિ, ઈન્દ્ર, વિષ્ણુ, ઇન્દ્રિય વિના શરીર મડદા જેવું થયું નહીં. છેલ્લે જ્યારે શ્વાસ પણ મિત્ર અને પ્રજાપતિનાં નામરૂપ ધારણ કર્યા છે. મનનો અધિપતિ (પ્રાણ) શરીરમાંથી બહાર નીકળવા ગયો કે તુરત જ, જેમ ઊંચી દેવ ચંદ્ર છે, જે ખુદ હિરણ્યગર્ભનો જ આવિર્ભાવ છે. તેથી ભ, જાતનો કોઈ અશ્વ, સહેજ ટકોર થતાં એને બાંધેલા દોરડાંના ભુવર્ અને સ્વર્ ત્રણેય લોકમાં આધ્યાત્મિક, આધિભૌતિક અને ખીલાઓને પણ ઉખેડી નાખે તેમ – એના નીકળવાથી બીજી ઈન્દ્રિયો આધિદૈવિક સ્તરે તેની ઉપાસના થવી જોઈએ. ખેંચાવા લાગી. ત્યારે એ બધી ઈન્દ્રિયોએ પ્રાણને કહ્યું કે, “ભગવન! પ્રશ્નોપનિષદના અષ્ટાએ પ્રાણને સમજવા પ્રશ્નોત્તરીની પદ્ધતિ તમે શરીરમાં પાછા આવો. અમારામાં તમે જ સૌથી મોટા છો. આ સ્વીકારી છે. પિપ્પલાદ ઋષિ પાસે તત્ત્વની જિજ્ઞાસાવાળા છ શિષ્યો શરીરમાંથી તમે બહાર જશો નહીં.” મતલબ કે બાકીની બધી ઈન્દ્રિયોને પ્રશ્નો પૂછે છે અને આચાર્ય પિપ્પલાદ એના મુદ્દાસર જવાબો આપે પ્રાણની જ્યેષ્ઠતા, શ્રેષ્ઠતા, અને વિશિષ્ટતાનો ખ્યાલ આવ્યો છે. એમાં ભાર્ગવ અને કૌસલ્ય દ્વારા પૂછાયેલા બીજા અને ત્રીજા પરિણામે વાણીએ પોતાની ગરિમા, આંખે પોતાની પ્રતિષ્ઠા, કાને પ્રશ્નોમાં પ્રાણની સમજૂતી અપાઈ છે. એમાં ભાર્ગવે પૂછેલો પ્રશ્ન પોતાની સમૃદ્ધિ અને મને પોતાનો જ્ઞાનાધાર પ્રાણને કારણે જ છે હતો: ‘કેટલાક દેવતાઓ આ પ્રજાઓને ધારણ કરે છે અને કેટલાક એમ સ્વીકાર્યું. એનો અર્થ એ થયો કે વાણી, આંખ, કાન, મન એ દેવતાઓ તેમને પ્રકાશિત કરે છે અને તે સર્વમાં સૌથી મોટું કોણ બધી ઈન્દ્રિયોને શક્તિ અને વૈશિટ્સ આપનાર પ્રાણતત્ત્વ જ છે. છે?' એના ઉત્તરમાં ઋષિ જણાવે છે કે, વાણી, મન, ચક્ષુ, શ્રોત
Page #17
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
૧૭
અને પ્રાણ – શરીરમાં રહેલા પાંચ દેવતાઓ છે. બધા દેવતાઓમાં ટપકાવવું. માયતનાય સ્વાહા એ મંત્રથી ઘીનો હોમ કરી થોડું ઘી એ પ્રાણ જ શ્રેષ્ઠ અને મોટો છે. આ પ્રાણ જ અગ્નિ, સૂર્ય, પર્જન્ય, વાયુ વાસણમાં ટપકાવવું. પછી પેલા વાસણમાંથી થોડો છુંદો લઈને આ અને અમૃત છે. આ પ્રાણમાં જ સૌની પ્રતિષ્ઠા છે. સર્વ કાંઈ પ્રાણને મંત્રનો જાપ કરવો : મથ પ્રતિસૃથ્વીની મન્થમાધાય નપત્યનો નાયાસ્થમા વશ છે. પ્રાણ જ સર્વનો રક્ષક છે. તે જ સૌને શ્રી (કાન્તિ) અને પ્રજ્ઞા હિ તે સમન્ સ હિં જ્યેષ્ઠ: શ્રેષ્ઠો રાંનાધિપતિ: સ મા ચૈઝયમ્ શ્રેષ્ટયમ્ (જ્ઞાન) આપે છે. કૌસલે પુછેલા પ્રશ્નોના ઉત્તરમાં તેઓ જણાવે છે: રાજ્યમાધિપત્ય સામયત્વમેવેવમ્ સરવમસાનીતિન પછી નીચેના મંત્રનો ચોથો આત્મા જ પ્રાણનું ઉગમ સ્થાન છે. જેમ પુરુષની સાથે તેનો પડછાયો ભાગ બોલીને એ શૃંદામાંથી એક એક કોળિયા જેટલો ભાગ લઈને રહે છે, તેવી જ રીતે આત્માની સાથે પ્રાણ રહે છે. તે મનની સાથે આરોગવો : શરીરમાં આવે છે. અપાન, સમાન, બાન અને ઉદાન એ આ જ તત્સવિતુર્તુળમદે; વયે ટુવર્ણ પોનનમ્ | મુખ્ય પ્રાણના વિભક્ત થયેલાં રૂપો છે. મુખ્ય પ્રાણ બીજા પ્રાણોને શ્રેષ્ઠ સર્વધાતમ; તુરં પાર્ટી ધીમદી ! શરીરના જુદા જુદા ભાગોમાં પોતપોતાના કામમાં લગાડે છે. સૂર્ય છેલ્લો ચોથો ભાગ બોલીને બાકી જે રહ્યું હોય, તે બધું ખાઈ જવું. બાહ્ય પ્રાણ છે અને પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ આ સૌ વિરાટ પછી પાણી પીને અગ્નિ પાસે પૂર્વ દિશા તરફ મોં રાખીને તેમજ વિશ્વમાં પ્રાણની શક્તિઓ છે. તેમની સાથે મનુષ્યના શરીરમાં રહેલા મૌન રાખીને ચિત્તને શાંત રાખીને સૂઈ જવું. પ્રાણનો અભિન્ન સંબંધ છે. સૂર્ય નામક બાહ્ય પ્રાણનો શરીરની એ જ રીતે આ ઉપનિષદના પાંચમા અધ્યાયના ઓગણીસથી ચક્ષુરિન્દ્રિય સાથે છે; આકાશનો સંબંધ શરીરના સમાન નામક ત્રેવીસ ખંડોમાં પ્રાણની પરિતૃપ્તિ માટે ભોજન કેવી રીતે કરવું તેનું પ્રાણની સાથેનો છે. વાયુનો સંબંધ શરીરના થાન નામક પ્રાણની માર્ગદર્શન અપાયું છે. જેમકે, રાંધેલું અન્ન જ્યારે જમવા માટે પોતાની સાથે છે. અગ્નિનો સંબંધ શરીરના ઉદાન નામક પ્રાણની સાથે છે. સામે પિરસાય, ત્યારે એમાંથી પહેલાં પ્રાણાય સ્વાહૂ એમ બોલીને આ પાંચેય પ્રકારનો પ્રાણ મનુષ્યની જેવી ચિત્તવૃત્તિ હોય છે તે કોળિયો ભરવો. એ પહેલી આહુતિથી પ્રાણ તૃપ્ત થાય છે. પછી અનુસાર મરણોત્તર ગતિ અને પુનઃજીવન પ્રાપ્ત કરે છે. આ રૂપક વ્યાનાય સ્વાહા એમ બોલીને બીજો કોળિયો ભરવો. એ બીજી આહુતિથી દ્વારા ઋષિ પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળની અંદર પ્રાણરૂપ વ્યાન નામક પ્રાણ તૃપ્ત થાય છે. પછી મપાના વીદી એમ બોલીને રહેલ શક્તિનો નિર્દેશ કરે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બળ, આકાશના ત્રીજો કોળિયો ભરવો. એ આહુતિથી અપાન વાયુ તૃપ્ત થાય છે. ઉર્વાકર્ષણનું બળ, અગ્નિનું તેજાકર્ષણનું બળ એમાં રહેલી પ્રાણશક્તિ પછી સમાનાય સ્વાહા એમ બોલીને ચોથો કોળિયો ભરવો. એ આહુતિથી સિવાય બીજું કશું નથી.
સમાન નામક પ્રાણ તૃપ્ત થાય છે. પછી ૩ાનાય સ્વદા એમ બોલીને ‘છાંદોગ્ય ઉપનિષદ’ના સાતમા અધ્યાયમાં નારદજી સનકુમાર પાંચમો કોળિયો ભરવો. એ આહુતિથી ઉદાન નામક પ્રાણ તૃપ્ત પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે ત્યારે સનસ્કુમાર અને પ્રાણનું મહત્ત્વ થાય છે. મુનિ સત્યકામે પ્રાણની વિદ્યા અને પૂજા સમજાવી પછી સમજાવે છે. તેઓ પ્રાણને વૈશ્વિક ઊર્જારૂપે ઓળખાવી તેનું નામ, કહ્યું છે કે, જો પ્રાણને સમજનાર કોઈ માણસ પ્રાણની પૂજા સૂકાં વાણી, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બળ, અન્ન, જળ, દૂઠાંની સામે કરે, તો જરૂર એમાંથી ડાળીઓ ફૂટે અને એની ઉપર આકાશ, સ્મરણ, આકાંક્ષાથી બળવાન કહે છે. જેમ ગાડાંનાં પૈડાંની પાન આવે, તો પછી માણસને એ કહેવાથી અને માણસ દ્વારા એ નાભિમાં જડેલા આરા એને આધારે રહેલા હોય છે, એમ આ પ્રાણને કરવાથી લાભ થાયજ, એમ કહેવાની જરૂર રહેતી નથી.' આધારે જ આખું જગત રહેલું છે ; એમ ઋષિ કહે છે. પ્રાણ છે તો આ “કોષીતકી ઉપનિષદ’માં પ્રાણને બ્રહ્મ અને પ્રજ્ઞા તરીકે વર્ણવામાં બધા શક્તિમંત છે, પ્રાણ નથી તો એ સર્વ શક્તિહીન છે. આવ્યો છે. એ પ્રાણરૂપ બ્રહ્મને રાજારૂપ કલ્પીને એમાં કહેવામાં આવ્યું
આ ઉપનિષદના ચોથા અધ્યાયમાં જીવનના મૂળ સ્વરૂપ અંદનને છે કે પ્રાણનું સંદેશવાહક મન છે. વાણી એનું ગૃહ સાચવનારી રાણી ઓળખાવી સાબિત કર્યું છે કે પ્રાણ જ બ્રહ્મ છે. એ પ્રાણવિદ્યા જાણવી છે. આંખો એની સંરક્ષણ મંત્રીઓ છે. કર્ણેન્દ્રિય ઉદ્ઘોષક છે. પ્રાણ એટલે બ્રહ્મવિદ્યા જાણવી. પ્રાણવિદ્યા સમજાવતાં ઋષિએ પ્રાણની ખુદ બ્રહ્મસ્વરૂપ હોઈ માગ્યા વગરજ એમને આ બધી સહુલતો ભેટ પૂજા કેવી રીતે થાય તેનું અહીં વર્ણન કર્યું છે, જેમકે, અમાસના દિવસે મળેલી છે. પ્રાણને મન, વાણી, ચક્ષુ અને કર્ણ પોતપોતાની દીક્ષા લઈને પૂનમની રાતે દરેક જાતની ઔષધિઓનો છૂંદો, દહીં વિશેષતાઓ આપીને એના અંતરાવર્તી અને આધીન થઈને રહે છે, અને મધને લાકડાના વાસણમાં મિશ્ર કરી એ વાસણ પહેલાં એક એમ જણાવ્યું છે. પછી તેમાં પ્રાણના નિરોધ અને ઉપાસનાઓની તરફ રાખવું. પછી જ્યેષ્ઠાય શ્રેષ્ટાય સ્વાહા એ મંત્રથી અગ્નિમાં ઘીનો વિધિ દર્શાવવામાં આવી છે. હોમ કર્યા પછી હોમ કરવાના સુપ્ર (સાધન)માંથી ટપકતું ઘી પેલા બૃહદારણ્યક ઉપનિષદ'ના પ્રથમ અધ્યાયના પાંચમા બ્રાહ્મણના વાસણમાં જરા ટપકાવવું. વસિષ્ટાય સ્વાહા એ મંત્રથી ઘીનો હોમ ૨૧ થી ૨૩ શ્લોકોમાં પ્રાણની અને મહાપ્રાણ (વાયુ)ની વરેણ્યતાની કરીને ફરીથી ટપકતું ઘી એ વાસણમાં ટપકાવવું. પ્રતિષ્ઠાર્ય સ્વાહા એ વાત રજૂ થઈ છે. એ પણ એક લઘુકથા રૂપે છે. પ્રજાપતિએ કર્મો મંત્રથી ઘીનો હોમ કરીને ફરીથી ટપકતું ઘી એ વાસણમાં ટપકાવવું. કરવા માટે સાધનભૂત ઈન્દ્રિયોની રચના કરી તો ઈન્દ્રિયો પરસ્પર સંપર્વે સ્વાદ એ મંત્રથી ઘીનો હોમ કરીને એવી જ રીતે એ વાસણમાં ઘી સ્પર્ધા કરવા લાગી. વાક્શક્તિએ વ્રત લીધું કે હું બોલતી જ રહીશ,
?
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬ ચક્ષુએ વ્રત લીધું કે જોતું જ રહીશ, શ્રૌતે વ્રત લીધું કે હું સાંભળતો જ ધર્મ ધારણ કર્યો છે. એ ત્રણે કાળ માટેનો ધર્મ છે, તેમ મનુષ્ય પણ રહીશ. આ રીતે દરેક ઇન્દ્રિયે વ્રત ધારણ કર્યું. ત્યારે મૃત્યુદેવતાએ પ્રાણધર્મને ધારણ કરવો જોઈએ. અને એ માટે પ્રાણાયામ એટલે કે એમાં વ્યાપ્ત થઈને એમની કાર્યક્ષમતા સમાપ્ત કરી દીધી. એટલા પ્રાણના પૂરક, રેચક અને કુંભકની પ્રક્રિયાનો અભ્યાસ અને આયામ માટે મૃત્યુ વખતે માણસનાં વાણી, નેત્ર અને શ્રોત બધાંય નિષ્ક્રિય કરવો જોઈએ. બની જાય છે, પરંતુ પ્રાણ મૃત્યુને પ્રાપ્ત થતો નથી. બધી ઈન્દ્રિયોએ સમસ્ત જગતમાં સદા વહેતા રહેતા માતરિશ્વા (વાયુ)નો જ એ જાણીને, પ્રાણતત્ત્વની શ્રેષ્ઠતા સ્વીકારી લીધી, કારણ કે એ અંશ આપણામાં પ્રાણરૂપે રહે છે, એની સ્પંદન ક્રિયાને કારણે જ સંચરિત થતાં કે ન થતાં, ક્યારેય વ્યથિત થતો નથી કે ક્યારેય આપણે જીવંત અને ક્રિયાશીલ રહીએ છીએ. જીવનનાં બધાં સમાપ્ત થતો નથી. તેથી, બધી ઈન્દ્રિયો પણ પ્રાણમય બની ગઈ, સત્ત્વો-તત્ત્વોમાં એ સર્વોપરી છે. એના તાલ, લય અને વેગ અને માટે જ એ ઈન્દ્રિયો હોવા છતાં એને પ્રાણ તરીકે ઓળખવામાં નિયમિતરૂપે સાચવવા જોઈએ. જે કોઈ પ્રાણતત્ત્વની જ્યેષ્ઠતા, આવે છે.
શ્રેષ્ઠતા અને વરેણ્યતાને ઓળખીને એની વિદ્યા સમજીને એની જે રીતે ઈન્દ્રિયોની વચ્ચે પ્રાણ રહેલ છે બરાબર એવી જ રીતે ઉપાસના કરે છે એ સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરે છે. મતલબ કે એ સુખી અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરે દેવતાઓ પણ વાયુતત્ત્વયુક્ત છે. અન્ય અને નિરોગી રહે છે અને જીવનમુક્તિ પામે છે. * * * દેવતાઓ અસ્ત થાય છે, પણ વાયુદેવ ક્યારેય અસ્ત થતા નથી. “કદંબ' બંગલો, પ્રોફેસર સોસાયટી, મોટાબજાર, વલ્લભ સૂર્ય પ્રાણથીજ ઉગે છે અને પ્રાણમાં જ અસ્ત થાય છે. દેવોએ એ વિદ્યાનગર. ફોન નં. : 02692-233750. સેલ નં. : 09727333000
૧૮૦
૨૨૦
૧૬૦ ૨૯. જૈન ધર્મ
૭૦
i પુસ્તક મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર છે. ખરીદો, આપો અને સહુમાં વહેંચો. ( રૂા. એક હજારના પુસ્તકો ખરીદનારને રૂા. ૫૦૦નું ડિસ્કાઉન્ટ, એટલે રૂા. ૫૦૦માં રૂા. ૧૦૦૦ના પુસ્તકો )
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશનો i ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. 1 T ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત
ડૉ. રશ્મિ ભેદ લિખિત ડૉ. કલાબેન શાહ સંપાદિત ડૉ. ધનવંત શાહ લિખિત અને સંપાદિત ગ્રંથો ૧૭. અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૦ ૨૭. વિચાર મંથન
૧૮૦ ૧ જૈન ધર્મ દર્શન
ર0
૧૮. ઊગ્યો મુક્તિનો અરુણોદય સગ્ગદર્શન ૨૦૦ ૨૮. વિચાર નવનીત ૨ જૈન આચાર દર્શન
૨૪૦ ડૉ. ફાલ્ગની ઝવેરી લિખિત
આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિકૃત ૩ ચરિત્રદર્શન
૧૯. જૈન પૂજા સાહિત્ય ૪ સાહિત્ય દર્શન
૩૨૦ ડૉ. રેખા વોરા લિખિત
૩૦. ભગવાન મહાવીરની આગમવાણી ૫ પ્રવાસ દર્શન
ર૬૦ ૨૦. આદિ તીર્થકર શ્રી ઋષભદેવ
૩૧. જૈન સક્ઝાય અને મર્મ ૬ શ્રુત ઉપાસક ડૉ. રમણભાઈ શાહ ૩૨૦
ડૉ. રમેશભાઈ લાલન લિખિત
૩૨. પ્રભાવના ૭ જ્ઞાનસાર ૧OO.
૩૩. સુખ તમારી પ્રતિક્ષા કરે છે ૨૧. જૈન દંડ નીતિ ૮ જિન વચન
૩૯ ૨૫૦
૩૪. મેરુથી યે મોટા T ૯ જિન તત્ત્વ ભાગ-૧ થી ૯
૧૦૦ સુરેશ ગાલા લિખિત ૫૪૦.
240 ૨૨. મરમનો મલક
34. JAIN DHARMA [English] T૧૦ વંદનીય હૃદયસ્પર્શ ભા.૩
900 ! પ૦ T૧૧ વંદનીય હૃદયસ્પર્શ (ઓલીવ)
૨૩. નવપદની ઓળી ૨૫૦
ડૉ. કુમારપાળ દેસાઈ કૃત ૫૦
૩૬. અંગ્રેજી ભાષામાં જૈનીઝમ : I૧૨ પાસપોર્ટની પાંખે ભાગ-૧થી૩
૨૪, ભગવદ ગીતા અને જૈન ધર્મ૧૫૦ ૫૦૦
કોસ્મિક વિઝન I૧૩ સાંપ્રત સહચિંતન ભાગ-૧૬ ઈલા દીપક મહેતા સંપાદિત
૩૦૦ ૧૮૦ 1 પ્રો. તારાબહેન ૨. શાહ લિખિત ૨૫. સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૭. શ્રી જૈન મહાવીર ગીતા એક દર્શન ૩૫૦ ૧૪. આપણા તીર્થકરો
ગીતા જૈન લિખિત રમજાન હસણિયા સંપાદિત મૂળ સૂત્રનો ગુજરાતી-અંગ્રેજી
૧૦૦ ૧૫. સંસ્કૃત નાટકોની કથા ભા.૧, ૧00 હિંદી ભાવાનુવાદ ડૉ. કલાબહેન શાહ લિખિત
ડૉ. કે. બી. શાહ લિખિત
પુષ્પાબેન ચંદ્રકાંત પરીખ સંપાદિત i૧૬. ચંદ્ર રાજાનો રાસ ૧૦૦ ૨૬. જૈન કથા વિશ્વ
૧૨૫
ર૦૦ ૩૯. પંથે પંથે પાથેય ' ઉપરના બધાપુસ્તકોસંઘનીઑફિસે મળશે. સંપર્ક : પ્રવીણભાઈ ટે.નં.૨૩૮૨૦૨૯૬. રૂપિયા અમારી બેંકમાં-બૅક ઑફ ઈન્ડિયા-કરંટ ઍકાઉન્ટ નં.૦૦૩૯૨૦૧૦૦૦૨૦૨૬૦ માં જમા કરી શકો છો. IFSC:BKID0000039 T( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬
૩પ૦ ૩૮. રવમાં નીરવતા
Page #19
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
૧૯
અષ્ટપ્રકારી પૂજાની કથાઓ ૬ અક્ષત કથા || 1 આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી.
ધર્મ એટલે વિશાળ સરોવર.
પણ જાય. અનેક ભાવિકો ત્યાં આવે, પૂજા કરે તે જુએ. જે ભાવિકો ધર્મના સરોવર પાસે જે તૃષા લઈને આવે તે નિતાંત સુખનું જળ પામે. આવે તે પોતાના હાથમાં અક્ષતનો મૂઠો ભરતાં આવે. પ્રભુની સન્મુખ
ધર્મના સરોવર પાસે સહુ કોઈ આવી શકે. ત્યાં કોઈ ભેદ ના અક્ષતનો સુંદર સ્વસ્તિક કરે. આ બાળ પોપટ અને પોપટી તે જુએ. નડે. ધર્મનું સરોવર શુદ્ધ અને શીતળ જળથી છલકાતું હોય. એના પ્રતિદિન આ ક્રિયા ધ્યાનથી જુએ. એ બાળ પોપટ અને પોપટીને આંગણે જે આવે તે કલ્યાણ પામે.
થાય કે આપણે પણ આવું કરીએ. ધર્મના સરોવર પાસે માનવી પણ આવે, દેવ પણ આવે, પશુપંખી મનની નિર્મળ ભાવના અને ઉત્તમ વિચાર એ પોપટ અને પણ આવે.
પોપટીએ અમલમાં મૂક્યા. ધર્મ પોતાના આંગણે કોણ આવ્યું છે તે કદી ન જુએ : એ તો બન્ને રોજ શાલીના ખેતરમાંથી અક્ષતના થોડા દાણા પોતાની પોતાના આંગણે આવેલાનું ભલું કરે.
ચાંચમાં ઉપાડી લાવે. સ્વસ્તિક અને સિદ્ધશિલા બનાવતાં તો તેમને અક્ષતપૂજાની એવી જ એક ભાવવાહી કથા છે.
ન આવડે, પણ મુખમાં લાવેલા અક્ષતના દાણાની રોજ ત્રણ ઢગલી કરે. એક હતો પોપટ, એક હતી પોપટી.
પછી પ્રભુની પાસે જઈને મસ્તક ઝુકાવે. પોપટ અને પોપટી વનમાં રહે. આમ તેમ ઊડ્યા કરે. ઊડતાં રહેવું પોપટ અને પોપટી આમ કરીને સંતોષ પામે. મનમાં ખૂબ અને પ્રસન્ન રહેવું એ જ એમનું કામ. મજાની આંબાડાળ પર બેસે, મધુરાં હરખાય. ફળો ખાય. પોપટ અને પોપટી એકબીજાને ખૂબ પ્રેમ કરે.
બન્ને નાનકડા બાળ ભારે ટેકવાળા. પ્રાત:કાળે જ્યાં સુધી એક દિવસ પોપટીએ એક યુગલને જન્મ આપ્યો.
ખેતરમાંથી અક્ષતના દાણા ન લાવે અને પ્રભુના મંદિરમાં અક્ષતની પોપટ અને પોપટી પોતાના જેવા જ નાનકડાં પોપટ અને ત્રણ ઢગલી ન કરે ત્યાં સુધી પોતે એક પણ દાણો ખાય નહીં. પોપટીને જોઈને પોતાના સંતાનોને જોઈને ખુશખુશાલ રહે. બન્નેને આમ ઘણા સમય સુધી ચાલ્યું. થાય કે આ જ આપણું વિશ્વ. આંબાની ડાળ એ જ આપણો રાજમહેલ. પોપટ અને પોપટી આયુષ્ય પૂર્ણ થયા પછી બીજા ભવે રાજકુળમાં
પોપટ યુગલ રોજ શાલીના ખેતરમાં જાય અને ચોખા ચણી જન્મ પામ્યાં. તે ભવે પૂર્વના સંસ્કાર કામ આવ્યા. ધર્મની આરાધના લાવે. એ ચોખા એ ચારેયનું ભોજન. એ નિર્દોષ આહારમાં સૌને કરી અને જિનમંદિરમાં જઈને નિત્ય અક્ષતથી પૂજા કરી. ખૂબ આનંદ મળે.
અક્ષતપૂજાથી એમને અક્ષય સુખ મળ્યું. બન્ને આત્માઓ મોક્ષમાં આજુબાજુમાં વસતાં પંખીઓ કોઈ મરેલા પશુ પર જઈને બેસે જઈને પરમાત્માનું પદ પામ્યાં. ત્યારે આ પોપટ યુગલ નારાજ થઈ જાય. એમને થાય કે આવું ભોજન
અક્ષત પૂજાના દુહા ખાઈને શું ફાયદો?
૧. અક્ષતપદ સાધન ભણી, અક્ષતપૂજા સાર; પણ પછી એ પોપટ યુગલ વિચારે કે એ તો જેવું જેનું મન. જિનપ્રતિમા આગળ મુદા, ધરિયે ભવિ નરનાર. આપણને તો આ અક્ષત પરમ સુખદાયી છે.
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી. નંદાવર્ત વિશાળ; એ ચારેય પંખીઓની પ્રસન્નતા જોઈને બીજાં પશુપંખીઓ પણ ખૂબ પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. ખુશ થાય. બીજાં પંખીઓ ઝંખે કે આવી ખુશી અમને પણ મળે.
–પં. વીરવિજયજી એ પોપટ પરિવાર જે આંબાની ડાળ પર બેસે તેની સામે જ એક ૨. સમકિતને અજવાળવા, ઉત્તમ એહ ઉપાય; ભવ્ય અને વિશાળ જિનમંદિર. કોઈ કાળે, કોઈ ભાગ્યશાળીએ પૂજાથી તમે પ્રીછજો, મનવાંછિત સુખ થાય. બનાવ્યું હશે. ત્યારે કદાચ ત્યાં શહેર પણ હશે. આજે તો ત્યાં જંગલ અક્ષત શુદ્ધ અખંડશું, જે પૂજે જિનચંદ; બની ગયેલું, પણ ભગવાનનો પ્રભાવ ઠેરઠેર પ્રસરેલો હતો. ભાવિકો લહે અખંડિત તેહ નર, અક્ષય સુખ અમંદ. જંગલમાં પણ એ જિનમંદિરના દર્શન કરવા આવતા. પ્રભુની પૂજા
-શ્રી દેવવિજયજી કરીને પોતાનું જીવન ધન્ય કરતા.
૩. અક્ષય ફળ લેવા ભણી, અક્ષત પૂજા ઉદાર; પોપટ અને પોપટીના નાનકડાં બન્ને સંતાનો-નાનકડાં પોપટ ઇહ ભવ પણ નવિ ક્ષય હોયે, રાજઋદ્ધિ ભંડાર. અને પોપટી આ મંદિરમાં અવારનવાર જાય. મંદિરના રંગમંડપમાં
-પં. ઉત્તમવિજયજી
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ત્રીજું અત્યંતર તપ – વૈયાવચ્ચ E સુબોધીબેન સતીશ મસાલીઆ
વૈયાવચ્ચ એટલે સેવા. આહાર, પાણી, ઔષધ આદિથી, કાયાની પ્રવૃત્તિથી અથવા અન્ય દ્રવ્ય વડે દુ:ખ વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી વૈયાવૃત્ય થાય છે. મુનિવરોના દસ ભેદે કરીને વૈયાવચ્ચ પણ દસ પ્રકારની છે. મુનિવરોના દસ ભેદ છે...(૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) નવદીક્ષિત (૪) રોગી (૫) તપસ્વી (૬) ચીર (૩) સ્વધર્મી (૮) કુળ (૯) ગણ (૧૦) સંઘ અથવા શૈલ્ય, મનોજ્ઞ. દસ પ્રકારના મુનિઓમાંથી કોઈને રોગ થાય, પરિષહોને લીધે ખેદ પામે, મહા બગડી જાય ત્યારે ઉપચાર કરવો તે નૈયાવચ્ચ છે.
શ્રી ભગવાન મહાવીરે બતાવેલું ત્રીજું અત્યંત૨ તપ વૈયાવચ્ચ એટલે કે સેવા કરવી, સેવા કરતી વખતે નીચેની ત્રણ બાબત લક્ષમાં
લેવી.
(૧) સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઇએ. કાંઈ પ્રાપ્ત કરવા કે મેળવવા માટે નહિ. સેવા નિષ્પ્રયોજન હોવી જોઇએ.
બીજું પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને રાગદ્વેષ આદિ દોર્ષોથી વેપાવા ન દેવો, પોતાના આત્માને ભગવાનના પરમાગમમાં લગાવી દેવો, દસ લક્ષણ રૂપ ધર્મમાં લીન ક૨વો, કામ, ક્રોધ, લોભાદિક કષાયને તથા ઇંદ્રિયોના વિષયોને આધીન થવા ન દેવો તે આત્માની વૈયાવચ્ચ છે. જે પોતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયાવચ્ચ પ્રાપ્ત થાય છે. જોકે આ બધી ક્રિયામાં જે બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપ જેવું જ જાણવું; પરંતુ આવું બાહ્ય પ્રવર્તન થતાં જ અંતરના પરિણામોની શુદ્ધતા થાય તેનું નામ અત્યંતર તપ છે. એટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો ‘વિતરાગ ભાવ' છે. બાકી અન્ય અનેક પ્રકારના ભેદો તો નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે તેને વ્યવહાર માત્ર ધર્મકાર્ય કર્યું હોવાની મજા આવતી હશે તો તમે નવા કર્મોનો સંગ્રહ સંજ્ઞા જાણવી. વૈયાવચ્ચેથી ઘણાં ગુણો પ્રગટે છે જેવા કે સંઘમનું કરો. તો તેવી સેવા કર્મબંધન બની જશે. પણ આ સેવા કરીને હું સ્થાપન, દુર્ગંછાનો અભાવ, પ્રવચનમાં વાત્સવ્યપણું વગેરે અનેક મારા કોઈ પૂર્વ કર્મની નિર્જરા કરૂં છું કે કર્મ ખપાવું છું એવી ભાવના ગુણો પ્રગટે છે. હશે તો ભવિષ્ય માટે નવું કર્મબંધન નથી. આમ સેવા એ ભલે પુણ્યનું કામ છે; પણ તેથી ભવિષ્યમાં કંઈ મેળવવાની ભાવના છે, ભલે
થોડી ઘણી પુન્ય કમાવાની વાસના હશે, કે એમ કરવામાં કોઈ વિશિષ્ટ
(૨) સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની
ભાવના અંદ૨માં ગહન થવી જોઇએ નહીં.
(૩) સેવા કરતાં પુન્યનો ભાવ કે કર્તાનો ભાવ પણ પેદા થો જોઇએ નહિ.
ડિસેમ્બર, ૨૦૧૬
હવે આપણે આ ત્રણેય વસ્તુને સમજીએ. ‘સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઇએ. એટલે કે સેવા કરીશ તો મને ધન મળશે, પશ મળો કે સ્વર્ગ મળશે, માન મળશે, નામ થશે એવી કોઈપણ ભાવના પ્રેરિત સેવા ન હોવી જોઇએ. સારૂં કે ખરાબ કંઈપણ મેળવવાની ભાવનાથી સેવા કરો એટલે એ વાસના પ્રેરિત થઈ. જે સેવામાં
કોઈપણ પ્રોજન હોય તો તે સેવા, સેવા નથી. તેવી સેવાથી મહાવીરે બતાવેલો અત્યંતર તપ સાધો નથી. મહાવીર કહે છે...ભૂતકાળમાં આપણે જે કર્મ કર્યા છે તેના વિસર્જન માટે, તેની નિર્જરા માટે સેવા કરવી પડે છે.
બીજી બાબત એ હતી કે સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની ભાવના અંદ૨માં ગહન થવી જોઇએ નહિ. સામાન્ય રીતે આપણને એમ લાગે કે સેવાનું કામ તો ગર્વ લેવા જેવું જ છે. એમાં ખોટું શું છે ? પણ મહાવીર કહે છે જે સેવા ગૌરવ બને છે તે અહંકારને પોષે છે. જ્યારે મહાવીરે બતાવેલી સેવા તો પાપનું પ્રાયશ્ચિત છે, જેમકે ભૂતકાળમાં મેં કોઈને ઈજા પહોંચાડી હશે. નો આજે એની મલમપટ્ટી કરીને પાપનું પ્રાયશ્ચિત કરૂં છું. ભૂતકાળમાં કોઈને ખાડામાં ધક્કો માર્યો હશે તો આજે હૉસ્પિટલ પહોંચાડીને પ્રાયશ્ચિત કરૂં છું, મહાવીરની સેવાની ધારણા આવી અનોખી છે. એમાં ગૌરવ કરવા જેવું કાંઈ છે જ નહિ, એથી અહંકાર પેદા થવાને કોઈ કારણ નથી.
ત્રીજી બાબત એ છે કે સેવા કરતાં પુન્યનો ભાવ કે કર્તાનો ભાવ પા પેદા થવો જોઇએ નહીં. મહાવીર કહે છે કે સેવા કરવામાં એ
પુન્ય મેળવવાની ભાવના હોય કે જશ મેળવવાની ભાવના હોય તો તે વાસના પ્રેરિત સેવા થઈ. જેનાથી અનુબંધ પાપનો પડી જશે. જે અનંતોસંસાર રખડાવશે. પરંતુ આ સેવાના પુન્યકાર્ય પાછળ ફક્ત કોઈ પાછલા જન્મનું કર્મનું વિસર્જન કરૂં છું, નવું કાંઈ જ નથી કરી રહ્યો, એ ભાવના હશે તો કર્મની નિર્જરા થશે. હિસાબ ચૂકતે થઈ
જશે. જમા-ઉધાર કાંઇ નહીં રહે.
મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ તો દવા જેવું છે. દવાથી મળતું કાંઈ નથી પણ રોગ દૂર થઈ જાય છે. સેવાથી પણ મેળવવાનું કંઈ જ નથી, જે જૂનું છે તેનું વિસર્જન થઈ જશે.
મેં ક્યારેક તમને એક તમાચો માર્યો હોય તો આ જન્મમાં મારે તમારા પગ દબાવવા પડે. એ પગ દબાવવાથી નવું કાંઈ મેળવવાનું નથી. ન પુન્ય, ન જશ, ન નામ, ન ધન, ન પ્રેમ...બસ ફક્ત જૂનાનું વિસર્જન. જ્યારે જમા-ઉધાર કાઈ ન રહે ત્યારે હાથમાં ફક્ત શૂન્ય
Page #21
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
અવસ્થા જ મુક્તિ છે. સેવા કરીને કંઈક મેળવવું છે તો તે કર્મબંધ છે, છૂટાતું નથી. જેનાથી છુટાતું નથી તે તપ નથી બહુ ઉંડો ભેદ છે. મહાવીરે વૈયાવચ્ચને બાર તપમાં છે. આઠમે સ્થાને મૂર્યા અને કારણ જ એ છે કે જે સેવામાં કોઈ રસ નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ ગૌરવ કે ગરિમા નથી, કોઈ જા મેળવવાની કે પુન્ય કમાવાની ભાવના નથી, કોઈ નામ-દામની ઇચ્છા નથી, માત્ર દ્ગુણ-દેશ પૂરા કરવાના છે, તો આવી સેવા કરવી ખૂબ જ કઠીન છે.
કે
તમે કોઈ કોઢીના પગ દબાવતા હો ને કોઈ આવીને કહેશે કે ‘ભાઈ તમે તમારા કોઈ પૂર્વજન્મના કર્મની નિર્જરા કરી રહ્યા છો? પૂર્વ પાપનું પ્રક્ષાલન કરી રહ્યા છો ? તો તમારી જે પગ દબાવવાની મજા છે તે ચાલી જશે....તમને તો તમે આવી સેવા કરતા હો, ત્યારે તમારા કોઈ ફોટા પાડે, અખબારોમાં છપાય, કોઈ તમારી પ્રશંસા કરે, મહાસેવક તરીકે ઓળખાઓ, તેમાં રસ છે. મહાવીર તો કહે છે કે તમારી જાતને, સ્વયંનેય ખબર ન પડે કે તમે સેવા કરી છે, તો વૈયાવૃત્ય છે. આપણે કંઈ કરીએ ને એના કર્તા ન બનીએ તો એથી મોટું તપ શું હોઈ શકે ? કોઈ કોંઢવાળા માણસના પગ દબાવે, છતાં મનમાં કર્તાના ભાવ ન જાગે તો તે તપ બની જશે. મોટું આંતરિક તપ બની જશે.
પ્રબુદ્ધ જીવન
ટૂંકમાં સેવા કરતી વખતે જો ભવિષ્ય ઉન્મુખતા પેદા ન થતી હોય...પુન્યનો કે કર્તાનો ભાવ પેદા ન થતો હોય, ‘હું કાંઈ ખાસ વિશેષ કરી રહ્યો છું એવો ભાવ પેદા ન થતો હોય, અને જાણે કાળા પાટિયા પર લખેલું ભુંસી રહ્યા છો એવું લાગે ત્યારે સમજો કે હવે
તમે ભીતરમાં ખાલી થઈ ગયા. ત્યારે તમે આ અત્યંતર તપમાં પ્રવેશ પામશો.
જેને દરેકે દરેક કૃત્યમાં ફક્ત અને ફક્ત પોતાની ભૂલ જ દેખાતી હોય...(પ્રાયશ્ચિત) જેના હૃદયમાં જીવમાત્ર પ્રત્યે વિનય પેદા થયો હોય...કોઈ શરતને આધિન ન હોય, કોઈ તુલનાને આધિન ન હોય (વિનય) તે જ મહાનુભાવ આવી સેવા (વૈયાવચ્ચે) કરી શકે. જે ખૂબ જ, ખૂબ જ કઠીન છે...
મહાવીર જે સેવાની વાત કરે છે તે દવા જેવી છે અને આપણે જે સેવા કરીએ છીએ તે ટોનિક જેવી છે. જો આપણે કરેલી સેવામાં કંઈપણ મેળવવાની ભાવના નહીં હોય, અને ફક્ત એજ ભાવ હશે કે આ વૈયાવચ્ચ કરીને હું ફક્ત મારા પૂર્વ કર્મનો હિસાબ ચૂકતે કરૂ છું, તો સેવા કરીને કર્મની નિર્જરા કરીને છૂટી જશો, એ જીવ સાથેના લેણદેણના સંબંધ પૂરા થશે, નવું બંધન નહીં થાય.
જેમકે દવાથી નવું કાંઈ મેળવવાનું નથી પણ રોગથી છૂટકારો મળે છે. પરંતુ આપણે જે સેવા કરીએ છીએ તે ટોનિક જેવી છે. ટોનિકથી કંઈક મળે છે. ટોનિકથી શક્તિ મળે છે. તેમ આપણી સેવામાં કાંઈક મેળવવાની ભાવના છે. પછી ભલે તે ધન હોય, યશ
હોય, કદર હોય, નામ હોય. સ્વર્ગ હોય, પુન્ય હોય, મોક્ષ હોય... સેવા કરીને કંઈક મેળવવું જ છે તો કર્મબંધ છે. છૂટાતું નથી. કંઈક મેળવવાની ભાવનાથી એ જીવ જોડે નવા લેશદેશના સંબંધ ઉભા
થાય છે.
આમ મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ અઘરું જરૂર છે, પણ સાચી સમજ આવી જાય તો અશક્ય નથી. વૈયાવૃત્યનો અર્થ જ છે કો ઉત્તમ સેવા' એવી સેવા કે જેમાં એક બોધ હોય કે, ‘હું જેનાથી બંધાયેલો હતો પૂર્વ કર્મને કારણે તે બંધનને તોડવું, પરંતુ જો તેમાં રસ લેવાનું શરૂ કરશો તો ફરીથી સંબંધ નિર્મિત થશે. વડીલોની સેવા કરો કે બાળકોની કે મિત્રોની કે સાધુ-સંતોની પણ એ વિચારથી કરો કે આજે આપશે કોઈનું કરીશું તો કાલે આપણને જરૂર પડશે તો કોઈ આપશું કરશે...' તો એ પણ ખોટું.એ પણ મહાવીરે બનાવેલ તપ નથી.
કોઈ સેવા ન કરે તો ન કરનાર પર કોંધ નહિ, ધૃણા નહિ. એ ન કેમ ન કરે ? એવો રૂઆબ નહિ. જો એ તમારી સેવા કરે છે તો તેના એ પૂર્વકર્મના પાપ એ છે, જો કોઈને પાપ ધોવાના બાકી ન હોય, તો વાત પૂરી થઈ ગઈ. સમતાભાવને જ પુષ્ટ કરવાનો છે. જો મહાવીરે સમજાવેલાં વૈષાવૃત્ય તપ સાચા અર્થમાં સમજી જવાય તો અડધું જગત શાંત થઈ જાય.
૧૯, ધર્મપ્રતાપ, અશોક રોડ, કાંદિવલી (ઈસ્ટ).
Mob. : 9892163609.
શ્રાવણ ગીત
મેઘલ દિનનું પ્રથમ કંદબલ તે ધરી દીધું, તને હું ધરું આ આવજાગીન
૨૧
વાદળઘેર્યા અંધારામાં એને છુપાવ્યું એ તો ખારું સૂરખેતરનું પહેલું સોનેરીધાન.
આજે આપ્યું કાલે ન પણ આપે તારી ફૂલડાળી રિક્ત થાય.
મારું આ ગીત હરેક શ્રાવણ-શ્રાવણમાં તારા વિસ્મૃતિ ઝરણામાં નાહીને
ફરી ફરીને તારું સન્માન હોડીમાં હંકારતું લાવશે.
ઇરવીન્દ્રનાથ ટાગોર D અનુ. નલિની માડગાવકર
Page #22
--------------------------------------------------------------------------
________________
૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
ગાંધી વાચનયાત્રા
એક જમાનાને જીવતું કરતું પુસ્તક “ગાંધીચરિત'
1 સોનલ પરીખ
૧૯૧૭ના નવેમ્બર મહિનામાં ભરાયેલી પહેલી ગુજરાત રાજકીય છે. ત્યાર પછી ‘ગાંધી : વૈશ્વિક સંદર્ભમાં’, ‘ગાંધીજીની વિદ્યાકીય પરિષદના પ્રમુખસ્થાનેથી બોલતા ગાંધીજીએ કહ્યું હતું, ‘જેમ કારકિર્દી’ અને ‘ગાંધીજીના વસિયતનામા' આ ત્રણ પરિશિષ્ટોનાં વસંતઋતુ આવતાં પૃથ્વી પર નવા યવનની શોભા ખીલી ઊઠે છે વીસેક પાનાં છે. તે પછી દસ પાનામાં ગાંધીજીવનનો સાલવાર. તેમ સ્વરાજની વસંતઋતુ આવતા ભારત નવા તેજ અને તાજગીથી
કાલાનુક્રમ અને અંતમાં વંશવૃક્ષ આપવામાં આવ્યાં છે. આમ ગાગરમાં ખીલી ઊઠશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવક, સાગર સમાવવાનો તેમનો પ્રયત્ન બહુ દૃષ્ટિપૂર્વકનો અને વ્યવસ્થિત પોતાની શક્તિ અનુસાર પરોવાયેલા હશે” આ સુંદર વાત ‘ગાંધીચરિત' થયો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં ચી.ના.પટેલે લખી છે. ચી.ના.પટેલે
ગાંધીજી ભારતમાં જન્મ્યા અને ભારતના સ્વાતંત્ર્ય અને ગાંધીજીના અક્ષરદેહના ૯૦ ખંડોમાંથી ૮૩ ખંડોનું સંપાદન કર્યું
પુનરુત્થાનમાં શિલ્પી બન્યા, પણ તેમનું ચિંતન સમગ્ર માનવજાતને છે. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં એ પણ લખ્યું છે કે “આ કાર્ય
સ્પર્શે છે. તેમનું મૂળભૂત ધ્યેય સત્યના સાક્ષાત્કારનું હતું. પોતાના કરતાં મેં મારા મનને સત્યમય અને શુદ્ધ થતું અનુભવ્યું છે.' આ
જીવનને તેમણે સત્યની પ્રયોગશાળા બનાવ્યું હતું. પણ તેમની આ નાનકડું પુસ્તક લખવાનો તેમનો આશય એ જ છે કે અન્ય વ્યક્તિઓ
સાધના સ્વકેન્દ્રી કે નિષ્ક્રિય ન રહી. સૌના દુઃખ ફેડવા, સૌના આંસુ અને પ્રજાજીવન પણ સત્યનો સ્પર્શ પામે, શુદ્ધ થાય. યુવા પેઢીનો
લૂંછવા અને અન્યાયનો સામનો કરવાનો ભગીરથ પુરુષાર્થ તેમણે ગાંધીયુગ સાથે સંપર્ક થાય.
જીવનભર કર્યો અને તેમાં વિરાટ જનસમુદાયને સાથે લીધો. તેમની ગાંધીજીના અક્ષરદેહના મુખ્ય સંપાદક સ્વામીનાથને લખ્યું છે કે આધ્યાત્મિકતા સતત કાર્યાન્વિત અને ઉદ્યમશીલ રહી. મહાત્મા ગાંધીજીની એક જ વાત – પોતાની અંદરના અવાજને
ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન દ્વન્દ્રોના નિરસનમાં રહેલું છે. માનવી સાંભળવાની વાત પણ જો આપણે સ્વીકારીએ તો જીવનની દિશા
અને પ્રકૃતિ, વિચાર અને વર્તનમાં, સાધન અને સાધ્યમાં કોઈ ભેદ બદલાઈ જાય. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા.
તેમને ખપતો નહીં. મનુષ્યમાત્રની સારપમાં તેમને અત્યંત શ્રદ્ધા ૧૯૪૭માં આપણને સ્વતંત્રતા મળી. બત્રીસ બત્રીસ વર્ષ સુધી
હતી જે છેક સુધી સ્થિર રહી એટલું જ નહીં, આ શ્રદ્ધાને લીધે તેમણે આટલા વિરાટ જનસમુદાયને અહિંસક લડત માટે પ્રેરવો એ એક
પાપીઓને કે દુશ્મનોને પણ ન ધિક્કાર્યા. અન્યાય સામે બહાદુરીથી અદ્ભુત અને રોમાંચક બાબત છે. દેશના યુવાનો એ દૃષ્ટિએ પણ
લડવું અને અહિંસા અને સત્યના બળે અન્યાયીનું પરિવર્તન કરવું તે જો ગાંધીજીના જીવન અને કાર્યો વિશે જાણે તો તેમનાં જીવન અને
હતી તેમની કાર્યશૈલી. કારકિર્દી નવા તેજે પ્રકાશી ઊઠે. તેમની સમાજ-અભિમુખતા
આતંક, યુદ્ધો, ભૈતિક પ્રાપ્તિઓ પાછળની દોડ, સત્તાલાલસા વધે...પટેલ સાહેબે બહુ યોગ્ય રીતે નોંધ્યું છે કે આજે પણ દેશભરમાં રચનાત્મક કાર્યો કરતા અનેક સ્ત્રીપુરુષો છે. પણ હવે ગાંધીજીના
અને શોષણખોરીના આજના યુગમાં ગાંધીજીનો અવાજ એક જુદી
ભાત પાડે છે. એ અવાજ નિર્મળ છે, સમર્થ છે, તેમનું સ્વરાજ મનુષ્યને જીવન અને લખાણોમાંથી પ્રગટ થયેલું સત્યના સૂર્યનું તેજસ્વી કિરણ
પોતાની જાત પર રાજ્ય કરવાનું શીખવે છે. ખપ પૂરતી જરૂરિયાત વિલીન થઈ ગયું હોવાથી આપણામાંના બહુ ઓછા એ સ્ત્રીપુરુષો
રાખવી જેથી સમાજ અને સૃષ્ટિ પર પોતાનો ઓછો ભાર આવે એ વિશે જાણે છે. આ પરિસ્થિતિ બદલવાનો એકમાત્ર ઉપાય નવી પેઢીને ગાંધીઅભિમુખ બનાવવાનો છે. ૧૩૮ પાનાનું ‘ગાંધીચરિત'
વિચાર આજની બેકાબૂ ઉપભોગવૃત્તિના સંદર્ભે કેટલો ઉપયોગી –
અને આકર્ષક પણ છે! પુસ્તક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની કસ્તુરભાઈ લાલભાઈ વિદ્વતાવિસ્તાર ગ્રંથશ્રેણી અંતર્ગત મહાત્મા ગાંધીની ૧૨૫મી જયંતિ
માનવજીવન માટે આજે ગાંધીપ્રબોધેલી અહિંસક સમાજરચના પર પ્રગટ થયું હતું. ૧૦૬ પાનામાં ગાંધીજીના જન્મ, બાળપણ,
અનિવાર્ય બનતી જાય છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિશ્વમાં સંઘર્ષ વિલાયતમાં બેરિસ્ટર થયા, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ, ભારતનો
રહેવાના છે, પણ હિંસા દ્વારા તેનો કાયમી ઉકેલ શક્ય નથી. સંઘર્ષનો સ્વાતંત્ર્યસંગ્રામ આશ્રમો રચનાત્મક કાર્યો ભારતમાં ગાંધીજીએ શાંતિમય ઉકેલ એ આજના વિશ્વની સૌથી મોટી અભીપ્સા છે, જેની કરેલા સત્યાગ્રહોથી લઈ તેમના મૃત્યુ સુધીની ઘટનાઓ વર્ણવાઈ ચાવી ગાંધીવિચાર અને ગાંધીજીવનમાંથી મળે છે. અન્યાય અને
Page #23
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
શોષણનો પ્રતિકાર અહિંસક રીતે અને સમાંતરે રચનાત્મક કાર્યો કરતા રહીને કરવી એ એક નવી વાત ગાંધીજીએ દુનિયાને બતાવી. આચાર્ય કૃપાલાનીએ ગાંધીજીને પહેલી મુલાકાત વખતે કહ્યું કે પોતે ઇતિહાસ ભણાવે છે અને અહિંસા, ચરખા વગેરેથી સ્વાતંત્ર્ય મળ્યું હોય તેવું વિશ્વમાં ક્યાંય, કદી બન્યું નથી ત્યારે ગાંધીજીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે તમે ઇતિહાસ ભણાવો છો, હું ઇતિહાસ સર્જવાનો છું.' વિશ્વના ઇતિહાસની આ મહાન ઘટનાનો મહાપ્રયોગ ભારતની ધરતી પર થયો. આજે સ્વતંત્ર ભારત સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વમાં ઉન્નત મસ્તકે ઊભું છે. ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ઘટના ફક્ત રાજકીય ન હતી, તેમની સત્યાગ્રહની પદ્ધતિમાં સમગ્ર ગુલામ પ્રજાના સાંસ્કૃતિક પુનરુત્થાનની ચાવી છે.
પ્રબુદ્ધ જીવન
તેમની હત્યા થઈ તેના આગલા દિવસે મહાત્મા ગાંધીએ એક વસિયતનામું લખાવેલું, જેમાં સ્વતંત્ર ભારતનો વહીવટ કૉંગ્રેસે દી રીતે કરવો તેની સૂચનાઓ મુદ્દાસર આપી હતી. પ્રજાએ નક્કી કરેલા
દરેક સેવક (એટલે કે નેતા) ખાદી પહેરે. સર્વધર્મસમભાવે વર્તે, ગ્રામવાસીઓના સંપર્કમાં રહે અને સ્વાધીન સેવાસંસ્થાઓને માન્યતા આપે એવી ઇચ્છા દર્શાવી છે. આ વસિયતનામું ૧૫ ફેબ્રુઆરીના ‘હરિજન’માં પ્રગટ થયું હતું.
ત્રીજા રિાષ્ટ્રમાં ગાંધીજીનાં વસિયતનામા આપવામાં આવ્યાં છે. ગાંધીજીએ ખાનગી મિલકત કદી રાખી ન હતી – તેમનું મોબાઈલ : ૯૮૩૩૭૦૮૪૯૪. વસિયતનામું ? પણ એક નહીં, ચાર વસિયતનામા છે. પહેલું ફિનિક્સનું ટ્રસ્ટ ડીડ છે. જેના ૧૭ મુદ્દામાં ફિનિક્સ વસાહતની જમીન અને ‘ઈન્ડિયન ઓપિનિયન છાપાની વિગત, તેની વ્યવસ્થા, બેંકનું ખાતું, ટ્રસ્ટીઓના નામ વગેરે જરૂરી વિગત છે. ફિનિક્સના ટ્રસ્ટીઓમાં પોતે અને પ્રાણજીવન મહેતા બે હિંદુ, બે મુસ્લિમ અને બે ખ્રિસ્તી સાથીઓ છે. એમાં એક કલમ એવી છે કે પોતે પોતાને માટે બે એકર જમીન અને ઘર રાખે છે અને ગુજરાન માટે મહિને વધુમાં વધુ પાંચ પાઉન્ડ જેટલી રકમ ઉપાડવાનો હક ધરાવે છે. જો પોતે હયાત ન રહે તો કસ્તુરબા અને તેઓ પણ હયાત ન રહે તો તેમના પુત્રો ૨૧ વર્ષના ન થાય ત્યાં સુધી મહિને પાંચ પાઉન્ડ મેળવી શકશે. ગાંધીજીએ આ નિર્ણય લીધો તે પહેલાથી તેમણે પોતાની વકીલ તરીકેની મહિને ત્રણસોથી વધારે પાઉન્ડની કમાણી છોડીને મહિને ત્રણ પાઉન્ડમાં જીવવાના પ્રયોગ ચાલુ કરી દીધા હતા. બીજું નવજીવનનું કેંલેરેશન ઑફ ટ્રસ્ટ છે. તેના ટ્રસ્ટીઓ વલ્લભભાઈ પટેલ, જમનાલાલ બજાજ, કાકા કાલેલકર, મહાદેવ દેસાઈ અને મોહનલાલ ભટ્ટ છે. નીચે મોહનદાસ ગાંધી, મોહનલાલ ભટ્ટની સહી છે. સાક્ષી તરીકે શંકરલાલ બૅંકર અને રતિલાલ મહેતા છે. આ લખાણ ૧૯૨૯માં થયું હતું. ૧૯૪૦માં તેમણે છેવું વસિયતનામું' લખ્યું જેમાં પોતાનું જે પણ ગણાતું હોય તેનો અને પોતાના લખાણોના કોપીરાઈટનો કે નવજીવનને આપ્યો છે. તેનો જે ચોખ્ખો નફો થાય તેના પચીસ ટકા હરિજનસેવાર્થે ફાળવવા લખ્યું છે.
૨૩
આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે એક જમાનો જીવતો થાય છે. એ જમાનાના સંતાન તરીકે આપણા આચારવિચાર કેવા રાખવા તેની પ્રેરણા મળે છે. કોઈ આડંબર વગર ‘ગાંધીચરિત” આ કરે છે કારણ કે તેના લેખક એક સાચા ગાંધીજન છે -વિચારસમૃદ્ધ, સાદા, છે પરિશ્રમી અને ક્રિયા તત્પર ગાંધીજન. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં આ પુસ્તક એક મહત્ત્વનું સોપાન સાબિત થયું છે અને જિજ્ઞાસુઓને તેમ જ જાણકારોને આકર્ષી શક્યું છે તેવું
કહેવામાં અતિશયોક્તિ નથી.
‘પ્રબુદ્ધ જીવન'નું લવાજમ સીધું બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાશે
Bank of India, Current A/c No. 003920100020260, Prarthana Samaj Branch, Mumbai - 400 004. Account Name: Shri Mumbai Jain Yuvak Sangh IFSC BKID 0000039
પેમેન્ટ કરીને નામ અને સરનામું આ ફોર્મમાં ભરીને મોકલવું અથવા મેલ પણ કરી શકાય છે.
‘પ્રબુદ્ધ જીવન’નું વાર્ષિક | ત્રિવર્ષિય | પાંચવર્ષિય | દસ વર્ષિય લવાજમ ચેક / ડીમાન્ડ ડ્રાફટ નં. ..... દ્વારા આ સાથે મોકલું છું / તા........... ના રોજ ‘પ્રબુદ્ધ જીવન’ માટે ખાતામાં સીધું જમા કરાવ્યું છે, મને નીચેના સરનામે એક મોકલશો. વાચકનું નામ... સરનામું......
પીન કોડ................. ફોન નં.......... મોબાઈલ નં....................EmailID............ વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦ • ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦ - પાંચ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦ ૦ દસ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦ ઑફિસઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪.
ટેલિફોનઃ ૦૨૨ ૨૩૮૨૦૨૯૬. Email ID : shrimjys @ gmail.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
જ્ઞાન-સંવાદ
પ્રબુદ્ધ જીવન’ના જ્ઞાનપિપાસુ વાંચકો સાથેના સંવાદને ધ્યાનમાં લઈ જ્ઞાનયાત્રાને વધુ સઘન અને પારદર્શી બનાવવાના પ્રયત્નરૂપે એક નવી શ્રેણી શરૂ કરી છે. વાચક મિત્રો પોતાના સવાલો લખી અમને મોકલે. પંડિતજી કે જ્ઞાની ભગવંત પાસેથી ઉત્તર મેળવી અહીં છાપીશું. વધુમાં વધુ પાંચ સવાલ પૂછી શકાય. સવાલ ધર્મજ્ઞાનને આધારિત હોય જેથી અન્ય વાચકોને પણ એ જ્ઞાન મળે... આ અંકમાં અમદાવાદના શ્રી શાંતિલાલ શાહના પ્રશ્નોના, ડો. પાર્વતીબેન ખીરાણીએ આપેલા જવાબો પ્રકાશિત કરીએ છીએ... પ્રશ્નઃ આપણે સૌ જૈનો કર્મના સિદ્ધાંતને સ્વીકારીએ છીએ અને પૂર્વજન્મના કર્મોને પ્રતાપે? એમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવીએ છીએ. પરંતુ આ સિદ્ધાંત સામે ઘણાં હિટલરે ૬૦ લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા તે પ્રશ્નો મનમાં ઊભા થાય છે.
બધા પૂર્વજન્મના કર્મોને કારણે મર્યા? તે બધાના કર્મો સરખા હતા ? એક ન્યાયાધીશ પોતાના કર્તવ્યના ભાગ રૂપે એક આતંકવાદી કચ્છના ધરતીકંપમાં વીસેક હજાર લોકો માર્યા ગયા તે બધા હત્યારાને રાજ્યના કાનૂન મુજબ ફાંસીની સજા ફરમાવે છે. આ પોતાના પૂર્વજન્મોના કર્મને કારણે ? લગભગ ૩૫૦-૪૦૦ જેટલા ન્યાયાધીશને માનવ હત્યાનું પાપ લાગે?
બાળકો અંજારની શેરીમાં દટાઈ મર્યા તે તેમના પૂર્વજન્મના કર્મને આ જ હત્યારાને ન્યાયાધીશના હુકમ મુજબ પોતાની ફરજના કારણે ? ભાગ રૂપે ફાંસીગર ફાંસીના માંચડે લટકાવી દે છે તો તેને દુનિયામાં દરરોજ અનેક સ્ત્રીઓ ઉપર બળાત્કાર થાય છે. શું તે માનવ હત્યાનું પાપ લાગે?
તેમના પૂર્વજન્મના કર્મોને કારણે? એક ડેગ્યુનો મચ્છર એક માણસને કરડે છે અને તે માણસ મરી આવી ઘટનાઓની યાદીને પણ ખૂબ લંબાવી શકાય-એક પુસ્તિકા જાય છે. તો તે મચ્છરને માનવ હત્યાનું પાપ લાગે?
ભરાય એટલી લંબાવી શકાય. પણ તે જરૂરી નથી. મુદ્દો અત્યંત એક ગરોળી દિવાલ પર ફરતી ફરતી પોતાની ભૂખના કારણે સ્પષ્ટ છે. ૪-૬ જીવડાં ગળી જાય છે તેને જીવહત્યાનું પાપ લાગે?
મનુષ્યો માટે પણ કર્મનો સિદ્ધાંત સ્વીકારી શકાય એવો નથી. આવી બીજી ૨૦-૨૫ ઘટનાઓ ટાંકી શકાય પણ મુદ્દો સ્પષ્ટ શા કારણે પૃથ્વી પરના જીવોમાં આટઆટલી ભિન્નતા છે, શા થઈ ગયો હોવાથી તે જરૂરી નથી. મનુષ્ય સિવાયના અન્ય તમામ માટે આટઆટલી પીડાઓ, દુ:ખો અને વેદનાઓ છે, શા માટે જીવયોનિના જીવો કુદરતની આજ્ઞા અને યોજના મુજબ જીવે છે. બહુ જ થોડા લોકો સુખી દેખાય છે અને બાકીના દુઃખી છે અને શા તેમની પોતાની કોઈ કર્મ સભાનતા હોતી નથી, પોતાના કોઈ માટે એક જીવ અન્ય નિર્દોષ જીવની હત્યા કરીને (જીવો જીવસ્ય રાગ-દ્વેષ હોતા નથી, તેમના તમામ કર્મોની જવાબદારી માત્ર જીવનમ્) જ પોતાનું જીવન ટકાવે છે. આ બધાનો જવાબ મળતો નથી. કુદરતની જ હોય છે એટલે તેમને પાપ કેવી રીતે લાગી શકે? બીજા પ્રતીતિકર અન્ય સિદ્ધાંતની ગેરહાજરીમાં નછૂટકે કર્મના
શું કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્ય પૂરતો જ છે? અન્ય જીવો માટે સિદ્ધાંતનો આશ્રય લેવામાં આવ્યો છે. હકીકતમાં કર્મનો સિદ્ધાંત નથી?
સાચો નથી, સ્વીકારી શકાય એવો નથી. અને ખરેખર જો એમ જ હોય તો અન્ય જીવોનાં જન્માંતરો ક્યા સાચા કારણની કોઈને ખબર નથી. જો નિયતિ જ આખરી તત્ત્વ સિદ્ધાંત અનુસાર થાય છે?
હોય, બધું જ – બધું જ પૂર્વ નિર્ધારિત હોય તો આપણા કોઈ કર્મની કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્યો માટે જ છે એમ માનીએ તો પણ તે જવાબદારી આપણી ન હોઈ શકે. સિદ્ધાંત સામે ઘણા પ્રશ્નો જાગે છે.
આપણે ત્યાં ૮૪ લાખ પ્રજાતિ જીવોની કલ્પના છે. તે સ્વીકારીએ એક અણુબૉમ્બ હિરોશીમા પર પડ્યો. તે જ ક્ષણે લાખો માણસો તો એક માત્ર મનુષ્ય જાતિ સિવાયના અન્ય ૮૩,૯૯,૯૯૯ પ્રજાતિ મૃત્યુ પામ્યા, અને બીજા લાખો માણસો અસાધારણ યાતના પામ્યા. જીવોને માટે નથી પાપ, નથી પુણ્ય, નથી સ્વર્ગ, નથી નરક, નથી આ બધા લોકો પૂર્વજન્મના પાપને કારણે મર્યા? બધાના કર્મો સરખા ધર્મ, નથી સંપ્રદાય, નથી ભગવાન નથી મોક્ષ-એ સૌને કશાની હતા ?
જરૂરત જ નથી. બીજો અણુબૉમ્બ નાગાસાકી પર પડ્યો ત્યારે પણ લાખો લોકો આ બધા જીવો માટે તેમના પોતાના કોઈપણ કર્મની એમની મર્યા અને પીડાયા તે બધા પૂર્વજન્મના કર્મને કારણે? બધાના કર્મો પોતાની બિલકુલ કશી જવાબદારી જ નથી, તો પછી તેમને કર્મબંધન સરખા હતા?
કેવી રીતે લાગી શકે? બીજા વિશ્વયુદ્ધમાં લગભગ છ કરોડ લોકો મૃત્યુ પામ્યા તે બધા બાકી રહ્યો માત્ર માનવ. એકમાત્ર માનવ માટે કર્મનો સિદ્ધાંત
Page #25
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન
૨૫ હોય એ વાત ગળે ઉતરે એવી નથી.
જાય, તો કેટલાક એવા ચીકણા હોય કે અવશ્ય ફળ આપે જ. ક્યા અને કેવા કર્મોના આધારે એક ઉંદરને બિલાડીનો અવતાર ભાવની વાત કરીએ તો શાસ્ત્રમાં કાળસૂરિયા કસાઈની વાત મળે? એક બિલાડીને કૂતરાનો અવતાર મળે? એક કૂતરાને ઘોડાનો આવે છે કે જે રોજના ૫૦૦ પાડાની કતલ કરતો હતો. એક દિવસ અવતાર મળે? અને એક ઘોડાને મનુષ્યનો દેહ મળે?
પાડાની કતલથી અટકાવવા અને એના સતત થતા પાપબંધને આ વિષય જો “પ્રબુદ્ધ જીવન માં ચર્ચાય તો ગમશે.
અટકાવવા અને કારાવાસમાં રાખવામાં આવ્યો. પરંતુ એણે તો 1શાંતિલાલ સંઘવી, અમદાવાદ સ્વભાવ મુજબ કારાવાસ (જલ)માં પણ પાડાના ચિત્રો દોર્યા અને મોબાઈલ : ૯૪૨૯૧ ૩૩પ૬૬ એક પાડો માર્યો, બીજો માર્યો એમ ચિત્ર દ્વારા ભાવહિંસા કરી.
હકીકતમાં એકે પાડાને માર્યો નહતો. પણ ભાવથી જ ચિત્ર દ્વારા ડૉ. પાર્વતીબેન ખીરાણીએ આપેલ જવાબ:
૫૦૦ પાડાની હિંસા કરવાનું પાપ કરીને નરકમાં જવાનું કર્મ બાંધ્યું. માનનીય શ્રી શાંતિભાઈ,
એ જ રીતે તંદુલિયો મચ્છ-ચોખાના દાણાની સાઈઝનો માછલો-પોતે આપનો પત્ર મળ્યો. આપના પ્રશ્નોની ચર્ચા સાધુ-સાધ્વી એકે માછલો મારતો નથી પણ પોતે જ્યાં છે ત્યાં મોટા માછલાઓના ભગવંતો સાથે કરીને જે નિષ્કર્ષ નીકળ્યો છે તે નીચે મુજબ છે: મોમાંથી નાના માછલાઓને પસાર થતા જુએ છે. એને પેલો મોટો
જૈનદર્શનમાં કર્મસત્તા પર ખૂબ જ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં માછલો આરોગતો નથી એ જોઈને વિચારે છે કે આ કેવો છે? એની આવ્યો છે. એના માટે અન્ય દર્શની ચંદ્રહાસ ત્રિવેદીએ પણ લખ્યું છે જગ્યાએ હું હોઉં તો એકે માછલું જવા ન દઉં બધાને ખાઈ જાઉં અને કે “કર્મની વાત ઘણાં બધા ધર્મોએ કરી છે પણ જૈન ધર્મે જે વૈજ્ઞાનિક આવા વિચાર માત્રથી સાતમી નરક સુધી જવાની તૈયારી કરી લે છે. રીતે કરી છે તેવી અન્ય ક્યાંય જોવા મળતી નથી.”
પ્રસન્નચંદ્ર રાજર્ષિ દીક્ષા પછી ધ્યાનમાં ઊભા હતા. એમાં યુદ્ધની જૈનદર્શનમાં કર્મ સંબંધી અનેક ગ્રંથો છે. જૈનદર્શનમાં ૧૪ પૂર્વનું રણહાક સાંભળીને મનથી જ યુદ્ધ કરવા લાગે છે અને સાતમી નરક જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય છે એમ ભૂ પૂર્વ કર્મપ્રવાદ નામનું છે સુધીના આયુષ્યનો બંધ થાય એટલા કર્મના પ્રદેશ (દળિયા) ભેગા જેમાં અધ ધ ધ થઈ જવાય એટલું કર્મ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કરે છે પરંતુ માથા પર હાથ જતાં ખ્યાલ આવે છે કે અરે! પોતે તો જો કે એ પૂર્વ વિચ્છેદ ગયું છે જેથી એ જ્ઞાન ઉપલબ્ધ નથી પરંતુ જેટલું સાધુ છે આવા વિચાર કેમ આવ્યા અને પાછા વળે છે. શુભ વિચારધારા પ્રાપ્ત છે એને આધારે નીચે મુજબ ખુલાસા કરવામાં આવ્યા છે : શરૂ થઈ. પેલા નરકના દળિયા વિખેરાઇ ગયા અને પરિણામો શુદ્ધ
(૧) આપનો પહેલો પ્રશ્ન ન્યાયાધીશ આદિને કર્મ બંધાય કે નહિ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એ સંબંધી છે. તો સૌથી પહેલા કર્મની વ્યાખ્યા સમજીએ. હકીકતમાં આવા કંઈ કેટલાય દૃષ્ટાંતો શાસ્ત્રમાંથી મળી આવે છે જે પૂરવાર કર્મનો મૌલિક અર્થ ક્રિયા જ થાય છે. “ક્રિયતે ત ક્રિય’ જે કરાય છે કરે છે કે કર્મમાં ભાવનો ફાળો મહત્ત્વનો છે. છતાં મન-વચન-કાયાના તે ક્રિયા. કર્મબંધમાં કારણરૂપ ચેષ્ટા તે ક્રિયા. ક્રિયા ત્રણ પ્રકારની યોગથી કર્મનો બંધ થાય છે એમાંય જ્યારે ત્રણે યોગ ભળે છે ત્યારે છે. શારીરિક, માનસિક અને વાચિક. શાસ્ત્રીય ભાષામાં એને યોગ કર્મબંધન શુભ કે અશુભ મજબૂત બંધાઈ જાય છે. એક જ યોગની કહેવાય છે. પરંતુ જૈનદર્શનમાં આ ક્રિયાપક અર્થ આંશિક વ્યાખ્યા પ્રધાનતાથી કર્મ એટલું સંગીન નથી થતું જેટલું ત્રણ યોગથી થાય જ પ્રસ્તુત કરે છે. અહીં તો ક્રિયાના હેતુ પર પણ વિચાર કરવામાં છે. કર્મબંધના ચાર પ્રકાર છે. (૧) પ્રકૃતિ-સ્વભાવ-Nature નું નક્કી આવે છે તેથી કહ્યું પણ છે કે જીવની ક્રિયાના જે હેતુ છે તે કર્મ છે. થવું. (૨) સ્થિતિ-કર્મનો રહેવાનો સમય Periodનું નક્કી થવું (૩) તેથી સામાન્યપણે વિચારીએ તો
પ્રદેશ-જથ્થો Quantity નક્કી જે ક્રિયા થાય છે એની પાછળ કેવા
શ્રી દત્ત શ્રેમ માટે...
થાય. (૪) રસ-અનુભાગ Intenભાવ રહેલા છે તે પણ જોવાનું | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પર્યુષણ પર્વના પાવન દિવસોમાં | sity-Quality–આમાં કષાય હોય છે.
દર વર્ષે એક સંસ્થાની પસંદગી કરે છે. જેને આર્થિક સહાય કરીને આદિની માત્રા અનુસાર શુભાશુભ એ અપેક્ષાએ વિચારતા | એના વિકાસ માટે મદદરૂપ થવાનો પ્રયન કરાય છે
એના વિકાસ માટે મદદરૂપ થવાનો પ્રયત્ન કરાય છે. આ વર્ષે | કર્મપ્રકૃતિમાં રસ બંધ થાય છે. આ ન્યાયાધીશ આદિના કર્મબંધ તો | શ્રી દત્ત આશ્રમની પસંદગી કરવામાં આવી હતી અને એ માટેનું એક મહત્ત્વનો બંધ છે. અવશ્ય જ થાય છે પણ એના ભાવે | સંસ્થાએ ૨૬ લાખ જેટલું અનદાન જમા કર્યું છે જેને ફેબ્રુઆરીમાં | અહીં પ્રવૃત્તિ કરતાં વૃત્તિનું અનુસાર એના ફળમાં તીવ્રતા કે
સંસ્થાને અર્પણ કરવા જવાના છીએ. દર વર્ષે સંસ્થા અંદાજે ૩૦| | મહત્ત્વ વધારે છે. એક ગુંડો અને મંદતા રહેલી હોય છે. કેટલાક ૩૨ લાખ જમા કરે છે. જો કોઈને હજી આમાં ફાળો નોંધાવવો
એક ડૉક્ટર બંનેના હાથમાં છરી કર્મ એવા બંધાય કે એના ફળની | હોય તો ઑફિસ પર કરીને જણાવે.
છે. બંને છરીનો ઉપયોગ કરે છે અનુભૂતિ પણ ન થાય અને ખરી
પણ બંનેની વૃત્તિમાં આસમાન
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
જમીનનો ફરક છે. એક વેદના આપે છે બીજો મટાડે છે એટલે કર્મના એ જ રીતે જે કાર્ય કે કર્મ થાય છે એનું કોઈ ને કોઈ ફળ મળે છે જ. રસબંધમાં પણ ફરક પડી જશે.
ઝેરનું કામ મૃત્યુ આપવાનું છે તો કર્મનું કામ ફળ આપવાનું છે છે ને કર્મ કરતી વખતે જીવાત્માનો ભાવ કેવો છે તેના પર રસબંધનો છે જ. ઝેર ખવાયું એમાં ઝેરનું અજ્ઞાન જ હાનિકારક છે. એવી જ રીતે આધાર છે. એક જ કર્મ માણસ રસ રેડીને કરી શકે અને એ જ કર્મ કર્મબંધ માટે અજ્ઞાન જ મોટામાં મોટું કારણ છે. જેને ઝેરની ખબર રસ વગર પણ થઈ શકે છે. જો કોઈ કર્મ આપણે રસ વિના કર્યું હશે હશે અને ખવાઈ જશે તે એ ઝેરના મારણને પણ જાણતો હશે તો તો તે કર્મ ઉદયમાં આવશે ત્યારે તેની તીવ્રતા-વેગ ઓછો હશે. એનાથી બચી પણ જશે. એ જ રીતે કર્મ કેવી રીતે બંધાય છે એ ખબર રસપૂર્વક કર્યું હશે તો વેગ તીવ્ર હશે. તેથી જ કહ્યું પણ છે કે પુણ્યકર્મ હશે તો એનાથી બચવાના ઉપાય પણ મળી રહેશે અને એ ઉપાય રસપૂર્વક કરવું અને પાપકર્મ ઉદાસીનભાવે કરવું.
જાણવા માટે મનુષ્ય ભવ જ શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિને અસહ્ય વેદના થતી હોય ત્યારે સમજવું કે તેણે (૪) કર્મબંધ માટે ક્રિયા મહત્ત્વની છે એવી ૨૫ પ્રકારની ક્રિયાઓ રસપૂર્વક કોઈને દુ:ખ આપ્યું હશે અને સરળતાથી સફળતાના જૈનદર્શનમાં બતાવી છે. એમાંથી એક ક્રિયા છે સામુદાણિયા ક્રિયાપગથિયાં ચડતા જોઈને સમજવું કે તેણે રસ રેડીને પુણ્યકર્મ બાંધ્યા આમાં એક કામ ઘણાં લોકો ભેગા મળીને કરે જેથી સમુદાયમાં એ હશે.
ક્રિયા થાય, સામૂહિક રૂપે એનું કર્મ બંધાય અને સમૂહરૂપે જ એનો આ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે ત્રણ યોગ કેવી રીતે ઉદય થાય એટલે કે ફળ પ્રાપ્ત થાય. જેમ કે સમૂહમાં નાટક, સિનેમા વાપરવા. એ જ રીતે સ્થિતિબંધ પર વિચારીએ તો ખ્યાલ આવશે કે જોવા, જાત્રા કરવી, મહોત્સવ કરવા વગેરે. દા. ત. કોઈને ફાંસી મોહનીય કર્મની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની છે અર્થાત એટલો અપાતી હોય એ હજારો લોકોએ જોઈ હોય, એની અનુમોદના કરી સમય એ કર્મ રહે છે. પરંતુ એકેન્દ્રિય જીવ પાસે એક જ કાયયોગ છે હોય. છાપામાં લાખો લોકોએ વાંચીને અનુમોદના કરી હોય તો એ માટે એનો બંધ માત્ર ૧ સાગરોપમ જેટલું જ બંધાય છે. (સાગરોપમ) બધાનું એક સાથે એ પ્રકારનું કર્મ બંધાય ને એ જ રીતે ઉદયમાં આવે. એટલે સાગરની ઉપમા દ્વારા જેનું માપ થઈ શકે અસંખ્યાતા વર્ષોનું) આ હજા૨ કે લાખોમાં ૧૦-૧૫ એવા પણ નીકળે જેણે આની પછી જેમ જેમ ઇંદ્રિયો વધતી જાય એમ એમ કર્મ મોટી સ્થિતિનું અનુમોદના ન કરી હોય તો જ્યારે એક સાથે મોટા અકસ્માત થાય બંધાતું જાય છે. પંચેન્દ્રિયની સાથે મન હોય એને કર્મ સૌથી મોટું ત્યારે એવા જીવો કોઈ ને કોઈ રીતે બચી પણ જાય છે. હિરોશીમાનો બંધાય. એટલે જેની પાસે ત્રણે યોગ હોય એવા જીવો ત્રણે યોગના અણુબોમ્બ કે કચ્છની ધરતીકંપ કે હિટલરનો કેર કે વિશ્વયુદ્ધ વગેરે ઉપયોગથી ૭૦ કોડા કોડી સાગરોપમનો બંધ કરે છે. (બાંધે છે) સામુદાયિક કર્મના દૃષ્ટાંતો છે. એટલે કે ઉયોગની સાથે ઇન્દ્રિયો પણ કર્મબંધમાં ભાગ ભજવે છે. (૫) બળાત્કારમાં પણ પૂર્વકર્મ ભાગ ભજવે છે કે પછી નવું કર્મ જેટલા સાધન વધારે એટલો કર્મબંધ વધારે. જેટલા સાધનોનો પણ બંધાઈ શકે છે. ઉપયોગ વધારે કરીએ એટલો કર્મબંધ વધતો જાય.
(૬) પૃથ્વી પર ભિન્નતાનું કારણ દરેકના વ્યક્તિગત કર્મો છે. એ જ રીતે દરેકે દરેક જીવ માટે એના કાર્ય-ભાવ અનુસાર કર્મબંધ (૭) દુઃખનું કારણ આ હુંડા અવસર્પિણીકાળનો પ્રભાવ છે. સમજવાનો છે.
આપણા કર્મનો ભોગવટો કરવા જ આપણે આ કાળમાં જન્મ્યા છીએ. એક મચ્છર કે ગરોળી પાસે પણ આહારાદિ સંજ્ઞાઓ હોય છે જે જેવા કર્મ હશે એ પ્રમાણે સુખદુઃખ આવશે જ. આપણા જીવનમાં એમના રાગદ્વેષને પૂરવાર કરે છે માટે એમને પણ કર્મબંધ થાય છે. માત્ર કર્મસત્તા જ ભાગ નથી ભજવતી એની સાથે કાળ, સ્વભાવ, રાગદ્વેષ ૧ થી ૧૦ ગુણસ્થાન સુધી હોય છે. ૧૧ થી ૧૪મા ગુણસ્થાને નિયતિ અને પુરુષાર્થ નામના પરિબળ પણ ભાગ ભજવે છે. પણ એ વિતરાગીને ન હોય.
માટે એ બધાના ઉંડા અભ્યાસની જરૂર છે જે અહીં સમજાવવા બેસીએ (૨) કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્ય માટે જ નથી પણ સમગ્ર સંસારી તો પાનાના પાના ભરાય. વિસ્તાર ભયથી હું અહીં જ અટકું છું. જીવો માટે છે. મનુષ્ય સિવાયના જે ભવ પ્રાપ્ત થાય છે એ પણ કર્મ આશા છે આટલા ખુલાસાથી આપને સંતોષ થયો હશે. જો હજી અનુસાર જ કર્મના ભોગવટા માટે જ થાય છે. ત્યાં પણ કર્મબંધની પણ અસંતોષ હોય તો આપ એની માહિતી મળે એવા પુસ્તકો પરંપરા તો ચાલુ જ રહે છે.
આદિનો અભ્યાસ કરી શકો છે અથવા ગુરુભગવંતો સાથે પણ ચર્ચા (૩) કોઈ અજ્ઞાત વ્યક્તિને ખબર નથી કે એ જે ખાય છે એમાં કરી શકો છો. -અસ્તુ ઝેર છે. એ ખાધા પછી એનું મૃત્યુ થાય કે નહિ? જેને ખબર જ નથી
પાર્વતી નેણશી ખીરાણી આ ઝેર છે, આનાથી મૃત્યુ થઈ શકે છે તો પછી એનું મૃત્યુ ન થવું
ના જય જિનેન્દ્ર જોઇએ. એમાં એનો બિલકુલ વાંક નથી છતાં મૃત્યુ તો થાય જ છે.
*
*
*
Page #27
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
શ્રુતજ્ઞાનની સુરક્ષા અંગે શાસ્ત્રો અને પરંપરા
D બાબુલાલ સરેમલ શાહ
પ્રાચીત શ્રુતવારસાતા સાચા સંરક્ષણ માટે શ્રુતલેખત કરતાં પણ શ્રુત છાપકામ યોગ્ય ઉપાય છે
શ્રી જૈન સંઘ પાસે ‘ભાંગ્યું ભાંગ્યું તો'યે ભરૂચ' એ ન્યાયે આજે ય ઘણો શ્રુતવા૨સો સંગ્રહિત છે. આપણા વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોએ જે તે કાળે અનેક નવા ટીકાગ્રંથો, પ્રક૨ણગ્રંથો વગેરેની રચના કરીને આપણા સુધી તે શ્રુતજ્ઞાન પહોંચાડ્યું છે. વર્તમાન શ્રીસંઘ પાસે એ માટે હવે મુખ્ય બે જવાબદારી છે. (૧) જે તે પ્રાચીન શ્રુતવારસાનું યથાવત્ સંરક્ષણ કરવું તથા (૨) શુદ્ધતાપૂર્વક સંશોધિત-સંપાદિત થયેલ શ્રુત એ બીજા ૫૦૦-૧૦૦૦ વરસ સુધી ભવિષ્યની પેઢીને ઉપલબ્ધ બની રહે એ માટેનો પ્રયત્ન
કરવો.
ભવિષ્યની પેઢીને શ્રુતવારસો મળી રહે એ માટે વર્તમાનમાં મુખ્ય ચાર વિકલ્પો છે. (૧) તાડપત્રીય લેખન (ઉત્કીર્ણન), (૨) સાંગાનેરી
વગેરે દેશી કાગળ પર હસ્તલેખન અને (૩) ડીજીટલાઈઝેશન દ્વારા શ્રુત સંરક્ષણ. (૪) છાપકામ-પ્રિન્ટીંગ.
હવે ઉપરોક્ત ચારેય વિકલ્પોમાંથી કયો વિકલ્પ શાસ્ત્રીય છે ? કયો વિકલ્પ વધુ લાભદાયી છે ? આપણા પૂર્વાચાર્યોએ તથા શ્રીસંઘે કયો વિકલ્પ વિશેષથી માન્ય રાખ્યો છે? વગેરે વગેરે ઘણા બધા વિકલ્પોની પ્રશ્નોત્તર દ્વારા પ્રસ્તુત છે. શાસ્ત્રીય વિચારણા
જો શાસ્ત્રીય શ્રુતરક્ષાની વાત કરીએ તો ઉપરનો એકેય વિકલ્પ શાસ્ત્રીય તો નથી જ. કારણ કે મૂળભૂત આગમશાસ્ત્રોમાં તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે.
પ્રશ્ન-તો પછી પરાપૂર્વથી શાસ્ત્રો લખાતા આવ્યા છે તેનું શું? ઉત્તર-અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જિનશાસનની શ્રુતના સંરક્ષણ માટેની મૂળભૂત ૫રં૫રા તો ‘મુખપાઠ’ની જ છે. પૂર્વકાળે દરેક ગુરુભગવંત પોતાના શિષ્યોને શ્રુતજ્ઞાન-સૂત્રોના પાઠ, આલાવાઓ આપતા જાય...તેઓ તેને મુખપાઠ દ્વારા જ કંઠસ્થ કરતા જાય અને તેઓ વળી પોતાના શિષ્યોને મુખપાઠ દ્વારા જ શ્રુતજ્ઞાન આપે. એટલા જ માટે કેટલાક સ્થાનોમાં મૂળ આગમોમાં પણ વાચનાભેદ જોવા મળે છે.
આમ, મૂળભૂત શાસ્ત્ર તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત્ત જણાવતા હોવાથી જેઓ એકદમ ચુસ્તપણે શાસ્ત્રને જ વળગીને ચાલનારા છે, અને જેઓને શાસ્ત્રીય રીતે જ શ્રુતની સુરક્ષા કરવી હોય તેઓએ કોઈપણ પ્રકારનું શ્રુતલેખન-હસ્તલેખન કરાવાય જ નહિ.
પ્રશ્ન-‘શ્રુતલેખન એ શાસ્ત્રીય નથી’ એમ શી રીતે કહેવાય ? કારણ
૨૭
કે ‘યે લેજીયન્તિ આમપુસ્તાનિ’ વગેરે જેવા શાસ્ત્રપાઠો તો મળે જ છે કે જે શ્રુતલેખનના અનેક લાભો જણાવે છે.
ઉત્તર-કોઈપણ મૂળ આગમગ્રંથમાં શ્રુતલેખનની વાત નથી. એમાં તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. પરંતુ જે તે કાળે સમય-સંયોગ અને પરિસ્થિતિનું નિર્માણ થતા શ્રુતવારસાને નષ્ટ થતો અટકાવવા શ્રુત લખાવવું અત્યંત આવશ્યક બન્યું.
મુખપાઠ દ્વારા વહેતું દુષ્કાળ, મતિમાંદ્ય, રાજકીય અરાજકતા વગે૨ે કારણે નષ્ટ, ભ્રષ્ટ, પાઠભિન્ન છતું હતું તે સમયે શ્રી વીરનિર્વાણથી ૯૮૦ વર્ષે (મતાંતરે ૯૯૩ વર્ષે) વિક્રમની પાંચમી સદીમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે અત્યંત દીર્ઘદૃષ્ટિપૂર્વક સમસૂચકતા વાપરીને વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્ય ભગવંતો સાથે વિચાર વિમર્શ કરીને વિવિધ વાચનાઓના સંકલન કરીને (જે શ્રુત લખાવવામાં શાસ્ત્રકારો પ્રાયશ્ચિત્ત જણાવે છે એ જ) શ્રુતનું સૌ પ્રથમ લેખનકાર્ય શરૂ કર્યું. આજે એ પછીના ૧૫૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ આચાર્ય ભગવંતે તેમની ટીકા તો નથી કરી પરંતુ સમયસંજોગ જોઈ પરમગીતાર્થતા વાપરી તેમણે તાડપત્ર ઉપર સૌ પ્રથમ જે આગમગ્રંથો લખાવ્યા, તેની ભરપેટ અનુમોદના જ કરી છે.
પછી પછીના કાળે શ્રુતને લખાવવાની પ્રવૃત્તિ વ્યાપક બની ગઈ. નૂતન ગ્રંથોની રચનાઓનું પ્રમાણ પણ વધ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી છે. તે કાળે અન્ય પણ શ્રુતસર્જક પ્રભાવક આચાર્ય ભગવંતો થયા છે. આ સર્વ શ્રુત પણ ભવિષ્યની પેઢી માટે લખાવવું આવશ્યક હતું. એ લખાવવા માટે તાડપત્ર-કાગળની આવશ્યકતા ઊભી થઈ. એ માટે ધનની જરૂરિયાત ઊભી થઈ. મુખ્યત્વે ધનની જરૂરિયાત અને શ્રાવકવર્ગને શ્રુતજ્ઞાનની મહત્તા સમજાવી, તેના સંરક્ષણ-વહન માટે તત્કાલીન ઉપાય રૂપ શ્રુતલેખનની મહત્તા સમજાય એ માટે વિક્રમની પ્રાયઃ ૧૨-૧૩ મી સદી પછીના કાળે ૫. ગુરુભગવંતોએ શ્રુતલેખનના માહાત્મ્યદર્શક શ્લોકો બનાવ્યા. તેનો પ્રચાર-પ્રસાર થયો. એ પૂર્વાચાર્યોની દીર્ઘદ્રષ્ટિને કારણે જ આપણને આજે આવો ભવ્ય શ્રુતવારસો સાંપડ્યો છે.
પ્રશ્ન-સૌ પ્રથમ પૂ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના કાળે જે આગમો લખાયા તે તાડપત્ર ઉપર શા માટે લખાવ્યા? તાડપત્ર એટલે તો તાડ નામના વૃક્ષનું પત્ર-પાંદડું, જે વનસ્પતિ હોઈ તેની વિરાધનાનો દોષ ના લાગે ?
ઉત્તર-અહીં એક વાત બહુ સમજી રાખવા જેવી છે કે તાડપત્ર
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
ઉપરનું લેખન એ કોઈ જૈનસંઘનું સંશોધન નથી. જ્યારે આપણે જે શાસ્ત્ર કે સિદ્ધાંતરૂપે હોય તે અફર-નિયત હોય, આગમો નહોતા લખાવતા, તે પહેલાથી જ તાડપત્રનો ઉપયોગ અનેકાંતવાદ, અપરિગ્રહવાદ વગેરે જૈનશાસનના સિદ્ધાંતો છે અને તો સમગ્ર ભારતવર્ષમાં લેખનસામગ્રી તરીકે થતો જ આવ્યો છે. તે મૂળભૂત બંધારણમાં બાંધછોડ હોય નહિ, પરંતુ જે તે કાળની આજેય બંગ વગેરે દેશોમાં લખાયેલ અન્ય દર્શનોના પ્રાચીન તાડપત્રો પરિસ્થિતિ-સંયોગને આધીન જે જે વસ્તુ માન્યતા, વ્યવહાર ઉપલબ્ધ થાય જ છે. તત્કાલીન શ્રી જૈન સંઘે આગમો લખાવવા પ્રચલનમાં આવે તેને પરંપરા કહેવાય. શ્રુતલેખન-હસ્તલેખન આ કોઈ સ્પેશીયલ તાડપત્રીય ઉદ્યોગ શરૂ કર્યો નથી કે કરાવ્યા નથી. બધું પરંપરા કહેવાય. પરંપરા ક્યારેય નિયત-શાશ્વત ન હોય. પરંતુ, જે તે કાળે લોકમાં લેખનસામગ્રી રૂપે તાડપત્રનો વિપુલ શાશ્વત હોય તો તે સિદ્ધાંત બની જાય. જેમાં પરિસ્થિતિ-સંયોગાધીન વપરાશ હતો એટલે સૌ જૈનસંઘે જેનાગમાદિના લેખન માટે કાળક્રમે ફેરફાર સંભવે તેનું જ નામ પરંપરા. તાડપત્રોને અપનાવી લીધા.
સિદ્ધાંત અને પરંપરાનો ઉપરોક્ત ભેદ સમજી રાખવા જેવો છે. પ્રશ્ન-પરંતુ તાડપત્રીય પ્રતો બહુ ઓછી જોવા મળે છે. મોટે ભાગે અને માટે જ (૧) તાડપત્ર લેખન (૨) કાગળ પર હસ્તલેખન અને તો કાગળ પર લખાયેલ પ્રત જ જોવાય છે ને?
(૩) છાપકામ, (૪) ડીજીટલાઈઝેશન; ચારેય પરંપરામાં જ આવે. ઉત્તર-આ તમે લેખન માટેના બીજા વિકલ્પની વાત કરી. તાડપત્ર અને માટે જ, “શ્રુતલેખન એ જ શાસ્ત્રીય છે, છપાવવું તે પરના ગ્રંથો ઓછી માત્રામાં લખાયેલા હોય અથવા તો નષ્ટ થઈ અશાસ્ત્રીય છે” એવું કંઈ છે જ નહિ. અને જો કોઈ એમ કહેતું હોય ગયા હોય માટે ઓછા જોવા મળે છે. હાલ કાગળ પર લખાયેલ તો તે શ્રીસંઘને ગેરમાર્ગે દોરનાર છે. બાકી દ્રવ્ય વિરાધના તો ચારેય ગ્રંથો વધુ જોવા મળે છે. કોઈ પણ સંસ્કૃતિ ક્યારેય એકસમાન ચીલે વિકલ્પોમાં છે જ. એટલે સાર એ છે કેચાલતી નથી. ક્રાંતિ એ સંસ્કૃતિ સાથે જોડાયેલું સામયિક અભિન્ન શ્રમણવર્ગ શ્રમણધર્મની મર્યાદામાં રહી ઉચિત માર્ગદર્શન આપે અંગ છે. દર એકાદ-બેચાર સદીએ લોકજીવનમાં પ્રજા જીવનમાં તથા અત્યંત આરંભ-સમારંભમાં જ રહેલા શ્રાવકો શ્રીસંઘના ધરખમ ફેરફારો જોવા મળશે જ.
ભવિષ્યના હિતને ધ્યાનમાં લઈને જે પરંપરા-પદ્ધતિ વધુ ઉચિતNecessity is the mother of invention. જરૂરિયાત એ લાભદાયક જણાય તે અપનાવે છે. સંશોધનની માતા છે. લોકવ્યવહારમાં લેખનનો વ્યાપક પ્રચાર વધતાં પ્રશ્ન-પરંતુ, શ્રુતલેખન તે આપણી પ્રાચીન પરંપરા છે અને તાડપત્રના આવશ્યક વિકલ્પની જરૂરિયાત ઊભી થઈ જેના અનેક છાપકામ (પ્રિન્ટીંગ) તે અર્વાચીન પરંપરા છે, તો પછી પ્રાચીન પ્રયોગોના સંશોધનોના પરિપાક રૂપે કાગળનો જન્મ થયો. વિક્રમની પરંપરાને જ વળગી રહેવું જોઇએ ને? ૧૨-૧૩મી સદી પછી લોકવ્યવહારમાં લેખનસામગ્રી રૂપે કાગળ ઉત્તર-પ્રાચીન હોય તે બધું સારું જ હોય અને અર્વાચીન હોય તે વધુ પ્રચલિત બનતો ગયો.
બધું નરસું જ હોય એવો કોઈ એકાંત જિનશાસનમાં છે નહિ અને તાડપત્રમાં જેમ વનસ્પતિની વિરાધના હતી, તેમ કાગળની સમગ્ર વિશ્વમાં પણ નથી. અત્યારનું જ આધુનિક છે, અર્વાચીન છે બનાવટ જોઇએ તો, તેમાંય ઘણી હિંસા છે. તે કાંઈ અહિંસક તો છે તે જ કાલે પ્રાચીન થવાનું છે...તો શું એ પ્રાચીન થયા પછી જ સારું જ નહિ, તેમ છતાં લોકમાં તેનો વ્યાપક ઉપયોગ જોઇને શ્રી જૈન ગણાશે. સંઘે, જે તે લોકવ્યવસ્થાનો શ્રીસંઘના હિતમાં ઉપયોગ શરૂ કર્યો, પ્રાચીન કાળે સતી થવાની પરંપરા હતી, દીકરીને દૂધ પીતી તત્કાલીન આચાર્યાદિ ગીતાર્થ ગુરુ ભગવંતોએ તે માન્ય કર્યો અને કરવાની પરંપરા હતી, અકબર પ્રતિબોધક આ. શ્રી ગ્રંથો કાગળ પર લખાવા શરૂ થયા.
હીરવિજયસૂરીશ્વરજી મ.ને કાળે ૩૨ વર્ષથી નીચેના બહેનોની દીક્ષા બસ, એ જ રીતે ૧૮-૧૯મી સદીમાં લોકવ્યવહારમાં મુદ્રણયુગ પર પ્રતિબંધ હતો–આજે એને ૪૦૦ વર્ષ થઈ ગયા... તો શું પ્રાચીન શરૂ થયો. તેનું ચલણ વ્યાપક બનતા શ્રી જૈન સંઘે શ્રી સંઘના ગીતાર્થ હોવા માત્રથી જ જે તે વસ્તુ અપનાવી લેવાય છે કે પછી વર્તમાન ગુરૂભગવંતોએ શ્રીસંઘના હિતમાં તે પણ અપનાવ્યું અને આગમાદિ પરિપ્રેક્ષ્યમાં તેના પર વિચાર-વિમર્શ કરાય છે? ઢગલાબંધ પ્રાચીન શ્રત છપાવવાની પરંપરાનો ત્રીજો વિકલ્પ અમલમાં આવ્યો. બાબતો એવી છે કે જે આજે અમલમાં નથી અને દીર્ઘદ્રષ્ટિપૂર્વક
પ્રશ્ન-ગ્રંથ ભલે છપાવવા શરૂ થયા, પરંતુ મૂળ પરંપરા અને શાસ્ત્ર વિચારીએ તો તે યોગ્ય પણ છે જ. એટલે ‘પ્રાચીન હોય એ જ સારું' તો શ્રુતલેખન-હસ્તલેખન જ ગણાય ને?
એવું ભૂત મગજમાંથી કાઢી નાખવું જોઇએ. કોઈ ગીતાર્થ જ્ઞાની ઉત્તર-ના, ફરી વાર ધ્યાન રાખો. મૂળભૂત શાસ્ત્ર કે સિદ્ધાંતની ગુરુભગવંતના સાનિધ્યમાં બેસીને જાણવા જેવું છે કે કેટલાયે પ્રાચીન જ જો વાત કરવાની હોય તો એક પણ શબ્દ લખાય નહિ તેમ જ અને શાસ્ત્રમાન્ય આચારો આજે વ્યવહારમાં નથી. છતાં કોઈ હરફ લખાવી શકાય નહિ. જે પણ લખાય, લખાવાય કે છપાવાય તે સુદ્ધાં ઉચ્ચારતું નથી... તો પછી શ્રુતલેખન બાબત જ પ્રાચીનતાનો શાસ્ત્ર નહિ પણ પરંપરા છે.
આટલો મોહ શા માટે?
Page #29
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
૨૯
નગ્ન વાસ્તવિકતા તો એ છે કે પ્રાચીનતાની વાતો કરનારા સ્કેનીંગ દ્વારા શ્રતનું સંરક્ષણ કરવાથી બિનજરૂરી પ્રિન્ટીંગ અને તે લગભગ બધા જ આધુનિક ટેકનોલોજીનો (હીલચેર, ટેલિફોન, માટે વપરાતા કાગળનો પણ બચાવ થાય છે તેથી શ્રાવકોને ઉપયોગી મોબાઈલ, વાહનો, ફલશ સંડાસ વગેરેનો) ભરપૂર ઉપયોગ કરે હોય તેવા પુસ્તકો-લેખ વગેરે તો પ્રિન્ટીંગના બદલે સોફેટ નકલ છે. તેના ફાયદાઓ મેળવે છે. વેપાર-ધંધાઓ કરે છે અને તેમ છતાં રૂપે ઈ-મીલ કે પિડીએફ ફોર્મેટમાં મોકલવાથી કાગળનો પણ બચાવ પ્રાચીનતાની બાંગ ફેંકે છે.
થાય છે અને તેના લીધે કાગળ બનાવવા માટે વપરાતા હજારો - વાસ્તવમાં તો પ્રાચીન હોય કે અર્વાચીન, સંયમી વિદ્વાન ગીતાર્થ વૃક્ષોનું પણ જતન થાય છે અને વૃક્ષો બચાવવાથી પર્યાવરણ બચે છે ગુરુભગવંતોને તત્કાલીન પરિસ્થિતિને આધીન શાસ્ત્રાની અને વનસ્પતિકાયની વિરાધનાનો પણ બચાવ થાય છે. * * * વફાદારીપૂર્વક સકળ શ્રી સંઘની વર્તમાન અને ભવિષ્યની પેઢીના સેન્ટ એન સ્કૂલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ. હિતમાં જે ઉચિત જણાય તે સર્વે શ્રીસંઘને માન્ય બની શકે છે અને મો. ૯૪૨૬૫૮૫૯૦૪. Email : ahishrut.bs @gmail.com બન્યું છે અને તે યોગ્ય જ છે. આ માત્ર શ્રત છાપકામ માટે નહિ, I શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાન બીજા પણ અનેક મુદ્દે લાગુ પડતી જણાશે. પ્રશ્ન-હજી એક છેલ્લી વાત...પ્રાચીન-અર્વાચીનને બદલે સકલ
શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ શ્રીસંઘના હિતમાં જે હોય તેને સ્વીકારવાની વાત બરાબર છે. પરંતુ ૨
૨૫૫૮૧૪૯ આગળનો સરવાળો શ્રુતલેખન-હસ્તલેખન અલ્પહિંસક છે અને છાપકામ તો અતિહિંસક
૫૦૦૦ શ્રી વિનોદ વસા, બોરીવલી છે, તો શ્રુતલેખન જ ન કરાવવું જોઇએ?
પ૧૦૦ શ્રી નવિનચંદ્ર પ્રેમચંદ શાહ
૫૦૦૦ શ્રી દિલિપભાઈ કાકાબળીયા ઉત્તર-શ્રુતલેખન હાથ બનાવટના કાગળો ઉપર કરાય છે. આજે ઘણું કરીને આ કાગળ બનાવટનો ઉદ્યોગ જૈન ગ્રંથો લખાવવા અર્થે
૨૫૭૩૨૪૯ કુલ રકમ જ ટકી રહ્યો છે અથવા તો પ્રોત્સાહન આપી આપીને ટકાવાઈ રહ્યો
પ્રબુદ્ધ જીવન નિધિ ફંડ છે. જ્યાં કાગળ બનતા હોય તેની સંપૂર્ણ પદ્ધતિ જોશો તો તે
૯૦૦ શ્રી નવિનચંદ્ર પ્રેમચંદ શાહ
૯૦૦ કુલ રકમ અલ્પહિંસક છે એવું કહી શકશો નહિ. ડીજીટલાઈઝેશન અને પ્રિન્ટીંગમાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ વગેરે
નવેમ્બર માસમાં સંઘને મળેલ અનુદાન છે, પરંતુ એક વાત સ્પષ્ટ જાણવા જેવી છે કે આ પ્રિન્ટીંગ માત્ર
૨૧૦૦૦ અમોલ ફાઇનેન્સ સર્વિસિઝ પ્રા. લિ. હસ્તે : નિરૂબેન શાહ
૫૦૦૦૦ શ્રેયસ પ્રચારક સભા ભારતમાં નહિ, પણ સમગ્ર વિશ્વમાં છે. વિશ્વની ૭૦૦ કરોડની
(દિવાળી અને લોર્ડ શ્રીમદ્ રાજચંદ્રના જન્મ દિવસના પ્રસંગે ભેટ) વસ્તી જે પ્રિન્ટીંગનો ઉપયોગ કરે છે અને આ વિશ્વવ્યવસ્થાનો
| ૭૧૦૦૦ કુલ રૂપિયા ઉપયોગ માત્ર સવા દોઢ કરોડની વસ્તી ધરાવતો જૈન સંઘ પોતાને
સંઘ આજીવન લવાજમ માટે કરી લે છે. એમાં પણ ધાર્મિક ઉપયોગ તો એથીયે ઓછો કરે
૫૦૦૦ હર્ષદ હેમચંદ શાહ છે. જે તે કાળે જૈન સંઘે એ જ વિકલ્પ અપનાવ્યો છે. એટલે વર્તમાનમાં 5
૫૦૦૦ કુલ રકમ શ્રુતજ્ઞાનનું પ્રિન્ટીંગ કરાવવાથી સમગ્ર વિશ્વની પ્રિન્ટીંગની હિંસાનો
- ભાનુ ચેરિટિ અનાજ રાહત ફંડ દોષ શાસ્ત્ર છપાવનારને લાગી જાય એવું કોઈ કહેતું હોય તો તેણે ૫૦૦૦ શ્રીમતિ રસિલાબેન પારેખ કોઈ ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતના ચરણોમાં બેસીને એનું શાસ્ત્રીય ૧૦૦૦૦ શ્રીમતિ ઉષાબેન પી. શાહ સમાધાન મેળવી લેવું જોઇએ.
૧૫૦૦૦ કુલ ૨કમ વાસ્તવિક રીતે જોવા જઇએ તો ભવિષ્યની પેઢી માટે “શ્રુતરક્ષાની
જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ જ્યારે વિચારણા કરવાની હોય તેમાં અલ્પહિંસા કે વધુ હિંસાનો ૧૦૦૦ પ્રાણલાલ વલ્લભજી ટિમ્બડીયા હસ્તે : રમાબેન મહેતા પ્રશ્ન ગૌણ છે. મૂળભૂત ઉદ્દેશ્ય તો ભવિષ્યની પેઢીને શુદ્ધ શ્રુતવારસો ૧૦૦૦ એક બહેન તરફથી હસ્તે : પુષ્પાબેન પરીખ શુદ્ધ સ્વરૂપે જ મળી રહે એ હોવો જોઇએ. વર્તમાન શ્રુતલેખનની ૧૦૦૦ એક બહેન તરફથી હસ્ત : પુષ્પાબેન પરીખ પદ્ધતિમાં કેટલાક અનિષ્ટો ઊભા થાય છે, અને થઈ રહ્યા છે તેની ૩૦૦૦ કુલ રકમ વિચારણા અન્યત્ર સ્વતંત્ર લેખમાં કરી જ છે, જેથી અહીં વિસ્તાર
કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ કરતા નથી.
પ૧૦૦ વસુબેન ચંદ્રકાંત ચિતલિયા, ઉષાબેન બાબુલાલ શાહ
શ્રી બી. જે. પિપલિયાના સ્મરણાર્થે હસ્તે રમાબેન મહેતા ટૂંકમાં, પ્રાચીન શ્રતવારસાના શુદ્ધસ્વરૂપના સંરક્ષણ માટે હસ્તલેખન કરતા પ્રિન્ટીંગ-છાપકામ એ જ વધુ યોગ્ય ઉપાય છે
૧૦૦૦ પ્રાણલાલ વલ્લભજી ટિમ્બડીયા હસ્તે રમાબેન મહેતા અને તે શ્રીસંઘે વિના સંકોચે અપનાવવો જોઇએ. ડીજીટલ સ્વરૂપમાં
૬૧૦૦ કુલ રકમ
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
આનંદપર્વની ક્ષણો ||ગુણવંત બરવાળિયા
જેમના તેજસ્વી ચહેરા પર અહર્નિશ પ્રસન્નતાનાં સ્ફલિંગો જોવા જેમાં ચાર સાધ્વીજી મહારાજો પણ છે. શિક્ષણકાર્યની સાથોસાથ મળે તેવા સૌજન્યશીલ આત્મીયજન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને એમની સાહિત્યસર્જનની યાત્રા ચાલુ જ હતી. ડૉ. કુમારપાળનું, ગુજરાતી સાહિત્ય માટેનો સર્વોત્કૃષ્ટ રણજિતરામ સુવર્ણચંદ્રક મળે, ચરિત્ર-સાહિત્યમાં પ્રદાન વિશે ડૉ. બળવંત જાની કહે છે કે, તેઓ તે ક્ષણ આપણા માટે આનંદપર્વ બની રહે છે.
ચરિત્ર-નિબંધોના લેખક છે. એમણે એવાં ચરિત્રો પસંદ કર્યા છે કે - કુમારપાળ દેસાઈના જીવનકાર્ય પર દૃષ્ટિપાત કરીએ તે પૂર્વે જેમનું વ્યક્તિત્વ ખરેખર અનુકરણીય બની રહે એવા ભવ્ય એમના પિતાશ્રી સાહિત્યકાર જયભિખ્ખના વ્યક્તિત્વને સંક્ષિપ્તમાં વ્યક્તિત્વવાળા અને દેશ માટે કશુંક કરી ગયેલા આ સમાજમાં જાણવું જોઈએ. તેમનું મૂળ નામ બાલાભાઈ વીરચંદ દેસાઈ. મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા લોકોને પસંદ કરીને એમણે જયભિખ્ખએ ગ્વાલિર પાસે આવેલ શિવપુરીના ગુરુકુળમાં નવ વર્ષ ચરિત્રો લખ્યાં છે. સુધી સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યનું ભગવાન મહાવીર, લાલ ગુલાબ (મહામાનવ શાસ્ત્રી), સી. અધ્યયન કર્યું અને તર્કભૂષણ’ અને ‘વ્યાકરણતીર્થ'ની પદવી મેળવી. કે. નાયડુ, આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી, શ્રીમદ્ રાજચંદ્ર અને વીરચંદ
૧૯૩૩માં સરસ્વતીને ખોળે માથું મૂકીને જીવનનિર્વાહનો સંકલ્પ રાઘવજી ગાંધીનાં ચરિત્રો એમણે ગુજરાતી સાહિત્યના ચરિત્રગ્રંથો કર્યો. તેમનાં પત્ની વિજયાબહેનમાંથી જયા અને તેમના હુલામણા વિષયક મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમના “અપંગના ઓજસ” પુસ્તકની ભીખુ નામથી ભિખુ શબ્દ લઈ “જયભિખ્ખ” ઉપનામ રાખી આઠ આવૃત્તિ થઈ છે. એનું એમણે કરેલું હિંદી ભાષાંતર તન માં, સાહિત્યક્ષેત્રે નામ અમર કર્યું. ગુજરાત સમાચારની કૉલમ “ઈંટ મન મરીરમ નામે થયું. જેની ચાર આવૃત્તિ અને એમણે કરેલા અંગ્રેજી અને ઈમારત” અને ૩૫૦ જેટલાં પુસ્તકોનું સર્જન કરી સાહિત્યક્ષેત્રે ભાષાંતર The Brave Hearts'ની પણ ચાર આવૃત્તિ થઈ છે, અપૂર્વ ચાહના મેળવી હતી.
તેમ જ આ પુસ્તક બ્રેઈલ લિપિમાં અને ઑડિયો કેસેટમાં પણ ઉપલબ્ધ કુમારપાળભાઈને સાદગી અને સાહિત્યરુચિના સંસ્કારો થયું છે. વારસામાં મળ્યા. નાનપણથી વાંચનનો શોખ. ‘ઝગમગ' આપણે ત્યાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા મધ્યકાલીન સાપ્તાહિકમાં પહેલી વાર્તા લખીને કુ. બા. દેસાઈના નામથી મોકલી સાહિત્યના અભ્યાસી સંશોધકો મળે છે. આવા અભ્યાસીઓમાં હતી. પિતાનું નામ સંગોપ્યું. તે પ્રગટ થઈ. તેમાં સફળતા મળતાં કુમારપાળ દેસાઈનું નામ આગલી હરોળમાં મૂકી શકીએ. એમણે અગિયાર વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ કર્યો.
કરેલ મહાયોગી આનંદઘનજીનો અભ્યાસ કોઈને માટે પણ કૉલેજકાળ દરમિયાન કેટલીક નિબંધ સ્પર્ધા અને વક્તવ્યસ્પર્ધામાં દૃષ્ટાંતરૂપ બને તેમ છે. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ અને પારિતોષિકો મેળવ્યાં. તેમના વિદ્યાગુરુઓનો અઢળક પ્રેમ સંપાદન દલસુખભાઈ માલવણિયાના મૂલ્યવાન સૂચનો સાથે આ મહાનિબંધ કર્યો હતો. ૧૯૬૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૫માં તૈયાર કર્યો. પ્રાકૃત ભાષાના વિદ્વાન શ્રી બેચરદાસ દોશી અને એમ.એ. થયા. આ અભ્યાસ દરમિયાન શ્રી ઉમાશંકર જોશી, ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધક સંપાદક શ્રી ભોગીલાલ નગીનદાસ પારેખ, યશવંત શુકલ, ડૉ. પ્રબોધ પંડિત અને અનંતરાય સાંડેસરાએ મહાનિબંધ અંગે ખૂબ જ સંતોષ અને આનંદ વ્યક્ત રાવળ પાસે અભ્યાસ કરવાની તક મળી.
કર્યો હતો. “જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક' એ તેમનું વિશિષ્ટ સંશોધન ૧૯૬૫માં નવગુજરાત આર્ટ્સ કૉલેજ અને તે પછી ૧૯૮૨માં પુસ્તક છે. તેમની ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ'માં અપ્રસિદ્ધ ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે મધ્યકાલીન કૃતિઓ મળે છે. આ સંપાદનને આવકારતાં શ્રી કે. કા. જોડાયા અને ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ અને આસ ફેકલ્ટીના શાસ્ત્રીએ નોંધ્યું છે કે, “આ અમારા જેવા ધૂળધોયાને આનંદ આપનાર ડીન તરીકે કામગીરી બજાવીને નિવૃત્ત થયા. મહાયોગી આનંદધનની છે.' ચારસો જેટલી હસ્તપ્રતોનું સંશોધન કરીને મહાનિબંધ લખીને કુમારપાળ દેસાઈના વિવેચન-ગ્રંથોમાં વૈવિધ્ય જોવા મળે છે. પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ પછી પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે પશ્ચિમી સાહિત્ય, રશિયન સાહિત્ય, આફ્રિકન સાહિત્યની કૃતિઓ એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને અને કર્તાઓ વિશેના લેખો એમાં ગ્રંથસ્થ થયા છે. ‘શબ્દ સન્નિધિ', ફિલોસૉફીમાં ૨૦ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી અને ‘ભાવન-વિભાવન”, “શબ્દસમીપ’, ‘સાહિત્યિક નિસબત' એ અત્યારે વિશ્વભારતી ઈન્સ્ટિટ્યૂટ (લાડનૂ)ના પ્રોફેસર એમરિટ્સ એમના વિવેચન ગ્રંથો છે. તરીકે એમની પાસે પાંચ વ્યક્તિઓ પીએચ.ડી.નું શોધકાર્ય કરે છે, કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ રહી
Page #31
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
- ૩૧
ચૂક્યા છે. પરિષદના આ કાર્યકાળ દરમિયાન તેમણે સાહિત્યક્ષેત્રે વિષયવૈવિધ્ય ઊડીને આંખે વળગે તેવું છે. એમણે ૨૫ જેટલાં સંપાદનો અનેકવિધ પ્રવૃત્તિઓ કરી અને છેક લુણાવાડાથી ભાવનગર સુધી કર્યા છે. તે ઉપરાંત અન્ય સંપાદકો સાથે પણ કેટલાંક સંપાદનો અને ભૂજથી વલસાડ સુધી જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમો, પરિસંવાદ કર્યા છે. એ સંપાદનકાર્યમાં બાળસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, અને કાર્યશિબિરોનું આયોજન કર્યું. “હું ગૂર્જર વિશ્વનિવાસી' લેખમાં પત્રકારત્વ સાહિત્ય, શતાબ્દી ગ્રંથો, નર્મદ, હેમચંદ્રાચાર્ય, ચંદ્રવદન તેમણે ડાયસ્પોરા સાહિત્ય વિશે વાત કરીને વિદેશમાં ચાલતી મહેતાના નાટ્યગ્રંથો, ઉપાધ્યાય યશોવિજયજીના લેખોનું સંપાદન ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિનો મહિમા કર્યો. “માતૃભાષાનું ચિંતન' કર્યું છે. ‘જયભિખ્ખું'ની જૈન કથાઓનું સંપાદન કે નારાયણ હેમચંદ્રનું એ લેખમાં અંગ્રેજી માધ્યમને કારણે ગુજરાતી ભાષા પર થતા “હું પોતે'નું સંપાદન મળે છે. સંપાદકની ઉત્કૃષ્ટ સાહિત્યરુચિ, દુમ્રભાવની ચર્ચા કરી.
વર્તમાન વિશ્વ સાથેનો અનુબંધ અને ઉત્તમ લેખકો પાસેથી લેખો - કુમારપાળ દેસાઈએ સોળ જેટલા ચિંતનાત્મક પુસ્તકો આપ્યાં મેળવવાની ક્ષમતાનો લાભ સંપાદન કાર્યને મળ્યો છે. વીરચંદ ગાંધીનું છે, જેમાં “માનવતાની મહેક', ‘તૃષા અને તૃપ્તિ', “સમરો મંત્ર “યોગ ફિલોસોફી', “જૈન ફિલોસોફી' વગેરેનું સંપાદન તથા “૨૧મી ભલો નવકાર’, ‘જીવનનું અમૃત' વગેરેનો સમાવેશ થાય છે. ગંભીર સદીનું બાળસાહિત્ય', “સાહિત્ય અને પત્રકારત્વ', “હમ સ્મૃતિ' તાત્ત્વિક વિચારણાથી માંડીને પ્રસંગાનુસારી કે શાસ્ત્રીય ચિંતન જેવાં વિશિષ્ટ સંપાદનોનો સમાવેશ થાય છે. સુધીનાં પુસ્તકો એમની પાસેથી મળે છે. ધર્મદર્શનવિષયક ચિંતનમાંથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનું સંવર્ધન કરનારા કોઈ નવીન અર્થ શોધવો અને તેને વર્તમાન જીવન સાથે ગૂંથીને ગુજરાતી વિશ્વકોશના ભગીરથ કાર્ય સાથે તેઓ છેક ૧૯૮૫થી એના યોગ્ય પરિપ્રેક્ષમાં મૂકવાનો ઉપક્રમ તેમના સાહિત્યમાં જોવા મળે પ્રારંભથી જોડાયેલા છે. વિશ્વકોશના શિલ્પી શ્રી ધીરુભાઈ ઠાકરની છે. તેમનું ચિંતન શુષ્ક અને શાસ્ત્રીય ન બની રહેતાં તેની સાથે રહીને એમણે ૨૫ હજાર પૃષ્ઠોમાં ૨૩ હજાર લખાણો ધરાવતા તાજગીસભર અને રમતિયાળ શૈલીને કારણે આસ્વાદ્ય અને હૃદયંગમ વિશ્વકોશના ૨૫ ગ્રંથો તૈયાર કર્યા. બાળવિશ્વકોશ, નારીકોશ, બની શક્યું છે.
પરિભાષા કોશ જેવા કોશ, જુદી જુદી ગ્રંથશ્રેણીઓ દ્વારા મૂલ્યવાન કુમારપાળ દેસાઈના સાહિત્યલેખનનો પ્રારંભ બાળસાહિત્યથી પુસ્તકોનું પ્રકાશન, વ્યાખ્યાન-શ્રેણી, લલિત કલાની પ્રવૃત્તિઓ જેવા થયો. પ્રારંભિક બે દાયકામાં એમણે મુખ્યત્વે સત્ત્વશીલ અનેક આયામો એમના માર્ગદર્શન હેઠળ આજે ચાલી રહ્યા છે. નર્મદા બાલસાહિત્યનું સર્જન કર્યું. “મોતીની માળા”, “ડાહ્યો ડમરો', “વહેતી ગુજરાતની જીવાદોરી છે, તો વિશ્વકોશ ગુજરાતી સંસ્કારદોરી છે. વાતો', ‘નાની ઉંમર”, “મોતને હાથતાળી’, ‘બિરાદરી’, ‘કેડે કટારી “જૈન વિશ્વકોશ'ના અગ્રણી સંપાદક તરીકે છેલ્લાં પાંચ વર્ષથી કાર્ય ખભે ઢાલ' સહિત ૨૦ પુસ્તકો આપ્યાં છે. એમનાં બાળસાહિત્યનાં કરી અને જૈન શ્રુત અને શાસનની સેવા કરી રહ્યાં છે. જૈન સાહિત્ય પુસ્તકોમાં ટૂંકાં ટૂંકાં વાક્યોવાળી છટાદાર શૈલી છે. બાળકોને સંમેલનો અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં એમના પ્રમુખસ્થાને ધર્મ, અધ્યાત્મ વાર્તાના રસપ્રવાહમાં ખેંચી જવાની એમની પાસે અનોખી કુશળતા અને સાહિત્યવિષયક અભ્યાસલેખો પ્રસ્તુત કરતા રહે છે. છે. પરિકથાની સૃષ્ટિનાં કાલ્પનિક પાત્રોને બદલે ધરતીનાં નક્કર કુમારપાળ દેસાઈના હિન્દી પુસ્તકો જોઈએ તો કેન્દ્રીય સાહિત્ય પાત્રો દ્વારા વાસ્તવિક વિષય લઈને રસપ્રદ કથાની રચના કરવી, અકાદમી દ્વારા પ્રકાશિત “ભારતીય સાહિત્ય કે નિર્માતા આનંદઘન' એ કોઈ પણ સર્જક માટે પડકારરૂપ બને છે. અહીં લેખક સાંગોપાંગ પુસ્તકમાં પ્રસિદ્ધ જૈન કવિ આનંદઘનના જીવન-કવન પર તથા સ્તવન સફળ થયા છે. કુમારપાળ દેસાઈએ “એકાંતે કોલાહલ' નામનો રચનાઓની વિશેષતા દર્શાવી છે. એમણે ગુજરાતીમાં શ્રી નવલિકાસંગ્રહ પણ આપ્યો. ભાષાશૈલી સર્જકની સકારાત્મક હેમચંદ્રાચાર્ય' વિશે મોનોગ્રાફ પણ લખ્યો છે. ‘ક્રિકેટ રમતાં શીખો' દૃષ્ટિનાં દર્શન થાય છે. આ વાર્તાઓની પ્રવાહી ભાષાશૈલી અને (ભા. ૧-૨), ‘ભારતીય ક્રિકેટના વિશ્વવિક્રમો’, ‘ભારતીય ક્રિકેટરો' સબળ કથા જીવનના મંગલતત્ત્વને પ્રગટ કરે છે.
જેવાં એમનાં ગુજરાતી, હિંદી, મરાઠી ને અંગ્રેજીમાં લખાયેલાં ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના સંવર્ધન અર્થે કુમારપાળ દેસાઈએ પુસ્તકોની એક લાખ પ્રત વેચાઈ હતી અને કુમારપાળ દેસાઈએ અનેક વાર વિદેશયાત્રા - જ્ઞાનયાત્રા કરી છે. ત્યાંના કોઈ ખ્યાતનામ રેડિયો ને ટેલિવિઝન પર રમતની સમીક્ષા પણ કરી છે. લેખકનું સર્જન તેમની દૃષ્ટિને આકર્ષે તો તે તેનો ગુજરાતી અનુવાદ કુમારપાળ દેસાઈના અંગ્રેજીમાં સોળ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં. આપવાનું ચૂકતા નથી. આફ્રિકાના પ્રસિદ્ધ સર્જક ઓસ્ટિન બૂકેન્યાના 'Tirthankar Mahavir', 'Jainism', A Journey of Ahimsa', નાટક “ધ બ્રાઈડ'નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં ‘નવવધૂ' નામે
Glory of Jainism', 'A pinnacle of spirituality',
Trilokyadeepak Ranakpur', 'Jainism: The Cosmic Viઅનુવાદ આપી, આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ
sion' વગેરેનો સમાવેશ થાય છે. Tirthankar Mahavir' ને સચિત્ર સામાજિક રીતરસમનો પરિચય કરાવ્યો છે.
રૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ અપાયું છે. તીર્થસ્થાનોના સુંદર કુમારપાળ દેસાઈની સંપાદક તરીકેની કામગીરી જોતાં એમનું
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬ ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેસ તેમજ કલાત્મક અને રાજચંદ્ર કથા' ખૂબ જ લોકપ્રિય બની અને હવે પછી આગામી એપ્રિલમાં આકર્ષક સજાવટથી આ પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું ‘શ્રી બુદ્ધિસાગર કથા'નું આયોજન કરવામાં આવ્યું. લાલિત્ય, રસ અને વિષયની માવજત, કાળજીભર્યું અધિકૃત સંશોધન છેલ્લાં ચાલીસ વર્ષથી પણ વધુ સમયથી પર્યુષણ પર્વ સમયે પુસ્તકની દિવ્યતા છે; તો લે-આઉટ, સુંદર મુદ્રણ, આકર્ષક ઉઠાવ પર્યુષણની લેખમાળા લખનાર તેમજ છેલ્લાં કેટલાંક વર્ષથી ટેલિવિઝન અને બાઈનિંગમાં પુસ્તકની ભવ્યતાનાં દર્શન થાય છે. પર પર્યુષણમાં પ્રવચન આપી કુમારપાળ દેસાઈએ જિનશાસનની અને
કુમારપાળ દેસાઈના સાહિત્યમાં દાર્શનિક તત્ત્વોની ભાવનાઓ શ્રતની ઉત્કૃષ્ટ સેવા કરી છે. સમાજના વિવિધ ક્ષેત્ર ધર્મ, અધ્યાત્મ, સાહિત્ય જગતકલ્યાણ ને વિશ્વમૈત્રી સાધનારી છે. ધર્મને એમણે વર્તમાન અને દેશ-વિદેશની કામગીરી માટે તેમને દેશ અને વિદેશનાં પાંત્રીસ જેટલાં સમયમાં તપાસ્યો છે. ધર્મના સિદ્ધાંતો આજના વ્યવહારમાં કઈ રીતે પારિતોષિકો, ચંદ્રકો અને ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. ઉતારી શકાય અને તેમાંથી માનવજાતની સુખાકારીમાં કેવી વૃદ્ધિ ગુજરાતમાં સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને થાય તે દર્શાવ્યું છે.
ગુજરાત સાહિત્ય સભા તરફથી ૨૦૧૫ની સાલનો ‘રણજિતરામ પત્રકારત્વક્ષેત્રે તેમનું પ્રદાન નોંધનીય છે. આ વિષયમાં એમનું સુવર્ણચંદ્રક' કુમારપાળ દેસાઈને અર્પણ થશે એ સમાચારની ક્ષણ અખબારી લેખન' પુસ્તક પ્રગટ થયું છે. કુમારપાળના અખબારી આપણા માટે આનંદપર્વ સમી બની રહે છે. લેખન પુસ્તક વિશે વાસુદેવ મહેતા કહે છે કે, ‘લેખકે એ કુંવારી ગુજરાતના અસ્મિતા પુરુષ રણજિતરામ વાવાભાઈ મહેતા (ઈ. ભૂમિ ખેડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત સમાચારના તંત્રી શ્રી સ. ૧૮૮૧ થી ૧૯૧૭) એમના ટૂંકા જીવનકાળ દરમિયાન ગુજરાતી શાંતિલાલ શાહના શબ્દોમાં : “ગુજરાતી સાહિત્ય અને જૈન સમાજની સાહિત્ય માટે ઘણું કાર્ય કરી ગયા. જયારે રણજિતરામ સુવર્ણચંદ્રક સેવા કરવાની ‘જયભિખુ'ની પરંપરા કુમારપાળે સુંદર રીતે જાળવી એનાયત કરવાની યોજના ઈ. સ. ૧૯૨૮થી શરૂ થઈ હતી અને એ રાખી છે.’ ‘ગુજરાત સમાચાર'ની “ઈંટ અને ઇમારત” કૉલમ આજે ચંદ્રક સૌપ્રથમ પ્રાપ્ત કરનાર લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી પણ વાચકોની એટલી જ ચાહના મેળવે છે. પિતા અને પુત્ર બન્ને હતા. એ પછી અવિરતપણે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રત્યેક વર્ષે મળીને કોઈ અખબારની આ પ્રકારની કૉલમ આટલો લાંબો સમય કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા બદલ તેના સર્જક કે કર્તાને અપાતો રહ્યો (૬૩ વર્ષ) ચલાવી હોય તેવું મારા ખ્યાલમાં નથી. ગુજરાત છે. એ ચંદ્રક સંગીતકાર, ચિત્રકાર, ઇતિહાસવિદ્દ, સ્થાપત્યવિદ્ – સમાચારના લેખકને ‘પદ્મશ્રી’નું બહુમાન મળ્યું હોય તેવી આ પહેલી એમ વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ વ્યાપક સેવા માટે એનાયત થાય છે. ઘટના છે. “જીવતરની વાટે અક્ષરનો દીવો” નામનું પિતાશ્રી આ પૂર્વે આ ચંદ્રક ઝવેરચંદ મેઘાણી, ગિજુભાઈ બધેકા, સુન્દરમ્, જયભિખ્ખ'નું જીવનચરિત્ર લખ્યું, જેના પરથી “અક્ષરદીપને ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર શાહ, ધીરુભાઈ ઠાકર, રઘુવીર ચૌધરી અજવાળે, ચાલ્યો એકલવીર' નામે નાટકની રચના થઈ. જે નાટક જેવા સાહિત્યસર્જકોને મળ્યો છે. ગુજરાત સાહિત્ય સભાની ખૂબ જ પ્રેરક અને લોકપ્રિય બન્યું.
કાર્યવાહક સમિતિએ ૨૦૧૫ના ચંદ્રક માટે ડૉ. કુમારપાળ દેસાઈની ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં ‘ઝાકળ બન્યું મોતી'માં પસંદગી કરી છે તે ગૌરવની વાત છે. તેઓ જીવનપ્રેરક માર્મિક પ્રસંગો આલેખે છે. રવિવારની પૂર્તિમાં આ શીલભદ્ર સાહિત્યકારની બહુમુખી પ્રતિભા અને અનેકવિધ
પારિજાતનો પરિસંવાદ'નું વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. કાર્યો વિશે તો ગ્રંથ લખાય. તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં “મનઝરૂખો' કૉલમમાં વિદેશની કોઈ વ્યક્તિનો પ્રેરક પ્રસંગ આલેખે છે જેમાં – “ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી, આઈ કેર ફાઉન્ડેશન, છે, તો ‘ક્ષણનો સાક્ષાત્કાર' આપણામાં ચિંતનની ચિનગારી પ્રગટાવે અનુકંપા ટ્રસ્ટ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-બોટાદ, સુલભ હેલ્થ છે. શિક્ષણ સાહિત્ય ક્ષેત્રના એમના લેખો વાંચતાં એક કર્મશીલ કેર ફાઉન્ડેશન, જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, કેળવણીકારનાં આપણને દર્શન થાય છે.
જૈન વિશ્વકોશ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈ જૈન યુવક સંઘે એમની કથાશ્રેણીનું આયોજન કર્યું. “પ્રબુદ્ધ શ્રી કુમારપાળે વિવિધ ક્ષેત્રે કરેલાં કાર્યોની યાદી પર એક નજર જીવન'ના તંત્રી અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ધનવંત નાખીએ તો એક વ્યક્તિ નહિ, પણ વટવૃક્ષ જેમ ફૂલી-ફાલેલી એક શાહની પરિકલ્પનાને કુમારપાળ દેસાઈએ ત્રિદિવસીય કથા સ્વરૂપે વિશાળ સંસ્થા લાગે. વિવિધ વિષયો પરના સર્જન અને લેખનકાર્ય હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં પ્રગટ કરી. મહાવીર જન્મકલ્યાણક દ્વારા તેમણે સાહિત્ય અને અધ્યાત્મજગતને સમૃદ્ધ કર્યું છે. એમની દિવસની આસપાસ મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં જેમાં જૈનધર્મ ગતિશીલ વિચારધારા પરંપરા અને પ્રયોગશીલતાનો સમન્વય સાધે તત્ત્વના વિશ્વપ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી છે, તેથી તેમના દ્વારા આલેખાયેલું ચિંતન સર્વગ્રાહી અને આસ્વાદ્ય પ્રભાવક વાણીમાં “મહાવીર કથા', “ગોતમકથા', “ઋષભકથા', બન્યું છે. તેઓ પોતાના વિચારોને સુસંગત શબ્દો દ્વારા અભિવ્યક્ત નેમ રાજુલ કથા’, ‘પાર્શ્વ પદ્માવતી કથા’, ‘હેમચંદ્રાચાર્ય કથા’ અને ‘શ્રીમદ્ કરે છે, તેથી ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ઊંડાં રહસ્યો સરળ રીતે સમજાવી
Page #33
--------------------------------------------------------------------------
________________
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન
શકે છે. આ તેમનાં વક્તવ્યો અને લેખનાં લખાણો લોકપ્રિય અને જનસાધારણ શ્રોતાજનો બધાંને પ્રિય અને હૃદયસ્પર્શી બને છે. લોકભોગ્ય બન્યાં છે.પતંગિયું જેમ એક ફૂલ પરથી પરાગરજ બીજા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનનું સુકાન સંભાળીને અને ફૂલ પર લઈ જાય અને બગીચાને સમૃદ્ધ કરે છે, તેમ કુમારપાળ દેશનું ઉત્કૃષ્ટ સન્માન પદ્મશ્રી મેળવનાર કુમારપાળ દેસાઈએ સમગ્ર દેસાઈએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો દિવ્ય સંદેશ, અન્ય દેશો જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. સુધી પહોંચાડી સંસ્કૃતિનાં સંવર્ધનનું પવિત્ર કાર્ય કર્યું છે. સ્વામી એમની કારકિર્દી હજુ અનેક ઉન્નત શૃંગો પર વિહરે, તેમને તંદુરસ્ત વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીનું મિશન સાચા અર્થમાં સ્વસ્થ જીવનબળ મળતું રહે. પરિવાર-સ્નેહીજનો અને મિત્રો સાથે આગળ ધપાવવાનો સ્તુત્ય અને સમ્યક્ પુરુષાર્થ કર્યો છે.
આનંદભેર જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો માણતા માણતા સાહિત્યશાસન કુમારપાળ દેસાઈનાં વિવિધ વક્તવ્ય સાંભળી ન્યાયશાસ્ત્રમાં અને શિક્ષણજગતની સેવા કરવાનું અખૂટ બળ મળે તેવી આવતા ‘ડેલી દીપક ન્યાયની વાતનું સ્મરણ થાય છે. ડેલીના ઉંબરે “રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરવાની વેળાએ શુભકામના. ** રાખેલો દીપક ઘર અને બહાર આંગણામાં બંને જગ્યાએ અજવાળું ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર, (પશ્ચિમ), પાથરે તેમ તેમનું વક્તવ્ય વિદ્વાનો, સાધકો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુ મુંબઈ-૪૦૦ ૦૭૭, મોબાઈલ : ૦૯૬૨૦૨૧૫૫૪૨.
udભાd
અભિનંદન! ઑક્ટોબર, ૨૦૧૬નો અંક ખરેખર અનુપમ બન્યો છે. આજના યુવાનો વ્યસન તરફ આગળ વધી રહ્યા છે, અરે ડ્રગ્સ તંત્રી સ્થાનેથી તમે લખેલ “ગાંધીજી અને હું' તેમ જ અન્ય લગભગ પણ લે છે એવું જોયું છે. આમાં જૈન કે બ્રાહ્મણ જેવો કોઈ ભેદ નથી. બધા લેખ – અમુક થોડા વધુ લાંબા છે, છતાં ખૂબ જ સરસ છે અને અરે, યુવાનો માંસાહારી બની રહ્યાં છે. આ સારું નથી જ. પૂરા અધિકારપૂર્વક (Authenticity) લખાયા હોય એવું લાગે છે, પરંતુ આ અંગે ‘પ્ર.જી.'માં લેખ લખાય તો સારું. લખનારનાં ગાંધીજી-ગાંધી કાર્યો વગેરે – સાથેના સંબંધની
1 શશિકાંત લ. વૈદ્ય, વડોદરા માહિતીની ગેરહાજરીમાં વાચકના મનમાં એક પ્રકારનો ખાલીપ - તરસ – છોડી જાય છે. અમુક લેખક-લેખિકાની એકદમ ટૂંકી
સંઘના આજીવન સભ્ય બનો માહિતી છે ખરી; પરંતુ તે તો પેલી તરસને વધુ વ્યાપક બનાવી દે છે. વળી, ભાગ્યે જ કોઈનાં સરનામાં-ઈમેઈલ આઈડી-અપાયાં છે | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આવનારા ભવિષ્ય માટે સુદઢ બને કે જેથી તેમને પત્ર દ્વારા બિરદાવી શકાય કે એક-બે સવાલ પૂછી | તે માટે આ સંસ્થામાં વધુને વધુ યુવાનોએ ભાગ લેવાની શકાય!
| આવશ્યકતા છે. સંસ્થામાં આજીવન સભ્યપદ નોંધાય એ ઇચ્છનીય બીજું, આ અંકમાં, ‘જ્ઞાનયાત્રા’ સંબંધમાં સવાલો મોકલવા આપે | છે. હાલમાં સભ્યપદ ધરાવનારા પોતાના પરિવારના યુવાનોને જે અનુરોધ કર્યો છે તે પણ ખરેખર સરાહનીય છે. મારા મનમાં સભ્ય બનાવે, જેથી સંસ્થાને આર્થિક સહાય પણ મળે અને ઘણા સમયથી ઊઠી રહેલો એક સવાલ હું આ સાથે મોકલાવી રહ્યો | યુવાનોનું સભ્યપદ વધે. જેથી સંસ્થા ભવિષ્યમાં પોતાના નક્કર છું. આ અનુરોધ તૈયાર કરતી વખતે આપના મનમાં જે પ્રશ્નો અભિપ્રેત
પાયાના આધારે વધુને વધુ પ્રગતિ કરી શકે. આજીવન સભ્ય હતા, તે દાયરામાં મારો આ સવાલ આવી જતો હોય તો જ્યારે બનનાર વ્યક્તિ મિટિંગમાં હાજર રહી પોતાના સૂચનો આપી પણ જવાબ ‘પ્રબુદ્ધ જીવનમાં છપાશે, જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે. | શકે છે ઉપરાંત પોતાના અન્ય કૌશલ્ય આધારિત સહકાર આપી 1 અશોક શાહ
સંસ્થાના ઉદ્ઘકરણમાં ભાગ લઈ શકે છે. સંસ્થા ભવિષ્યમાં વધુને C/o. અક્ષય એન્ટરપ્રાઈસ, ૪, મેટ્રો કોમર્શિયલ સેન્ટર
વધુ લોકો સુધી પહોંચી સેવાના કાર્ય અને જ્ઞાનના કાર્યને વેગ આશ્રમ રોડ, અમદાવાદ, મો. ૯૧૫૭૮૩૨૪૨૯
આપવા ઇચ્છે છે. આવો સહુ સાથે મળીને વર્ષો જૂની આ સંસ્કૃત
ભૂમિને, આ વૈચારિક માળખાને અને આ સમાજમાં અભુત સેવા ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તમારું યજ્ઞકાર્ય ખરે જ ખૂબ સારું
| કરનાર સંસ્થાને મજબુત બનાવીએ. આ પણ એક પ્રકારની સેવા જ છે. શ્રદ્ધા છે કે પ્રભુ પ્રબુદ્ધ જીવનને ખૂબ આગળ લઈ જઈ
છે ને! માનવસેવાનું કાર્ય કરશે જ. ‘પ્રબુદ્ધ જીવન'નો વિકાસ તમારા
આજીવન સભ્યપદ માટેની ફી છેઃ રૂા. ૫૦૦૦/પુરુષાર્થથી થશે જ, તેમાં શંકાને સ્થાન નથી જ. મારાં થોડાં સૂચનો
વધુ વિગત માટે સંસ્થા ઑફિસ પર સંપર્ક કરો. છે તે કંઈક આવાં છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
સર્જન-સ્વાગત
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬ પુસ્તકનું નામ:
(૨૦૧૪) દરમ્યાન પ્રાપ્ત The Jaina Religion - A perspective
મધ્યકાલીન
થયેલા શોધ નિબંધોનું Param Pujya Acharyashri Vatsalya
પદ્યકૃતિ વિમ
સંકલન છે જેમાં લગભગ deepsuriswarji Maharaj
૪૦૦ પાનામાં ૨૮ નિબંધો પ્રકાશક : Gurjar Granth Ratna Karyalaya
uડૉ. કલા શાહ
સંકલિત કરેલ છે. Opp. Ratanpole Naka, Gandhi Marg,
ફાગુ, બારમાસી Ahmedabad-380001.Ph.: 22144663.
પ્રસ્તુત ગ્રંથમાં ચેતનાની ભીતરમાં
સ્વરૂપના નિબંધોનું સંકલન મૂલ્ય: ૧૦૦ રૂા. પાના: ૧૨+૯૬
સુનંદાબહેને ધર્મચેતના અને
ડૉ. સેજલબેન શાહે કરેલ છે આવૃત્તિ : ઈ. સ. ૨૦૧૬.
કર્મચેતના સ્વાભાવિક અને
અને ચોવીસીના સ્વરૂપના ‘જૈનધર્મ' ગુજરાતી
વિભાવિક એવા બે પ્રવાહોને નિબંધોનું સંકલન ડૉ. અભયભાઈ દોશીએ કરેલ JAINA DHARMA ભાષામાં પ્રગટ થયેલ તેનો
રજૂ કર્યા છે. દરેક પ્રકરણમાં છે. અભ્યાસુઓએ પોતપોતાના સ્વાધ્યાય પેપર રજૂ અંગ્રેજી અનુવાદ વર્તમાન
વિષયને અનુરૂપ હિતશિક્ષા કર્યા છે જેમાં ફાગુ પરના પેપરો ફાગુની સમયના યુવાન વાચક વર્ગ
આલેખી છે અને લોકપ્રિયતાનો ખ્યાલ આપે છે. બીના શાહે માટે અત્યંત આવશ્યક છે
આત્મસત્તાની ચેતનાના વિનયચંદ્રકત બારમાસી, શોભના શાહે માટે આ નાનકડા પુસ્તકમાં
વિવિધ પાસાંઓને આકાર જિનપદ્યસૂરિકૃત બારમાસી, પ્રભુદાસ પટેલ, જાગૃતિ પ. પૂ. આચાર્ય શ્રી આપ્યો છે. જૈન પરંપરા અને અન્ય પરંપરાના ઘીવાળા, મીનાબેન પાઠક વગેરેએ ફાગું તથા
વાત્સલ્યદીપસરીશ્વરજી શાસ્ત્રોની પદ્ધતિનો આધાર આ ગ્રંથમાં લીધો છે. બારમાસીનો સાહિત્યિક પરિચય કરાવેલ છે. ડૉ. મહારાજે કરેલ પ્રયત્ન સર્વથા સર્વે જનો માટે જૈન દર્શનમાં સચરાચરની સૃષ્ટિ વિર્ષની, ધર્મ, કર્મ ભાનુબેન સત્રા તથા ડૉ. દીક્ષા સાવલાના લેખોમાં આવકાર્ય છે અને અભિનંદનને પાત્ર છે . કારણ કે વિષેની સુસ્પષ્ટ, સુવ્યવસ્થિત અને સપ્રમાણ કેટલી સાહિત્યિક ગણવત્તાનો પરિચય મળે છે. લગભગ ૧૦૦ પાનામાં અને તેર પ્રકરણમાં શક્ય વિશિષ્ટતાઓ છે તે વર્ણવવામાં આવી છે. જેમ કે એ જ રીતે સ્તવન ચોવીસીના સંકલનમાં ડૉ. તેટલી લાઘવયુક્ત બાનીમાં સમગ્ર જૈન તત્ત્વજ્ઞાનનો છ દ્રવ્યોનું નિરૂપણ, નવ તત્ત્વોનું અર્થઘટન, અભય દોશીએ ચોવીસી સ્વરૂપનો પરિચય વિસ્તારપરિચય કરાવવો તે અત્યંત કઠિન કાર્ય છે. પણ ક્રોધાદિ કષાયોનું પરિબળ, સમ્યમ્ દર્શનની સાચી પૂર્વક કરાવ્યો છે અને આનંદઘનજી, યશોવિજયજી, પૂજ્યશ્રીએ અત્યંત સફળ રીતે વાચકોના હૃદયમાં દૃષ્ટિ તથા મિથ્યા દૃષ્ટિનું ભાવાત્મક સ્વરૂપ અને માનવિજયજી, મોહનવિજયજી, ન્યાયસાગર, ઉતરી જાય તેવી બાનીમાં સરળ રીતે રજૂ કરેલ છે. મુક્તિ વિષેની શાસ્ત્રોક્ત પદ્ધતિ વગેરે છે. દેવચંદ્રજી વગેરેની કતિઓને વિવિધ અભ્યાસઓએ
પ્રભુ મહાવીરનું જીવન. જ્ઞાનના પ્રકારો (પાંચ) આત્મસત્તારૂપે-ભગવત્સત્તારૂપે જે અખંડ કરાવેલ રસદર્શન રજુ કરેલ છે. નવ તત્ત્વ, જીવ-અજીવ, વ્રત, છ દ્રવ્યો, કર્મ, ચેતના વહે છે તે ‘ધર્મચેતના” છે. શુદ્ધ કે શુભ આમ આ ગ્રંથ અભ્યાસુઓને મદદરૂપ થાય કષાય, વેશ્યા, સમ્યકત્વ, મિથ્યાત્વ, સ્યાદવાદ, ભાવરૂપે પરિણમતી ચેતન ધર્માભિમુખ ચેતના છે. તેવો છે. ધ્યાન, મૃત્યુ વિષયક જૈન વિચારણા અને મોક્ષ અને અશુદ્ધ કે દુષ્ટભાવ રૂપે પરિણમતી ચેતના તે
I XXX તથા અંતમાં જૈન સાહિત્ય વિષયક માહિતી. જેના કર્મચેતના છે. આ ધર્મચેતના અને કર્મચેતના એવા પુસ્તકનું નામ : અભ્યાસીઓ માટે માત્ર અત્યંત ઉપયોગી જ નહિ બે શબ્દો યોજવામાં આવ્યા છે. આ બન્ને ચેતનાની ૧૯મી-૨૦મી સદીના અક્ષર આરાધકો પણ જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવા માટે કેટલીક વિચારણા આ ગ્રંથમાં પ્રસ્તુત થઈ છે. સંપાદક: માલતી શાહ પ્રેરક બને તેમ છે.
XXX
પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: - પ. પૂ. ગુરુદેવશ્રી આચાર્ય વાત્સલ્યદીપ પુસ્તકનું નામ : મધ્યકાલીન પદ્યકૃતિ વિમર્શ
શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ-શિવપુરી અને સૂરીશ્વરજીના અન્ય ગ્રંથો પણ અંગ્રેજી ભાષામાં (ફાગુ-બારમાસી-ચોવીસી)
શ્રી રૂપ માણેક ભશાલી ચેરિટેબલ ટ્રસ્ટ અનુવાદિત થાય એવી આશા રાખું છું જેથી ભાવિ સંપાદકો : ડૉ. અભય દોશી-ડૉ. સેજલ શાહ
૧૨૮/૧૨૯, મિત્તલ ચેમ્બર્સ, ૨૨૮, નરિમાન વાચકો અને અભ્યાસુઓને જૈન સાહિત્ય અને પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન :
પોઈટ, મુંબઈ-૪૦૦ ૦૨૧. અને તત્ત્વજ્ઞાનનો સાચા અર્થમાં પરિચય થાય. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ- શિવપુરી અને ગુર્જર એજન્સી, રતન પોળ નાકા સામે, ગાંધી x x x
શ્રી રૂપ માણેક ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ માર્ગ,અમદાવાદ-૩૮૦૦૦૧... : ૨૨૧૪૪૬૬૩ પુસ્તકનું નામ : ચેતનાની ભીતરમાં
૧૨૮/૧૨૯, મિત્તલ ચેમ્બર્સ, ૨૨૮, નરિમાન મૂલ્ય-રૂા. ૭૦૦/-, પાના-પ૯૨, આવૃત્તિ-પ્રથમ લેખક : સુનંદાબહેન વોહરા પોઈટ, મુંબઈ-૪૦૦૦૨૧. અને
ઇ સ. ૨૦૧૬. પ્રકાશક : આનંદ સમંગલ પરિવાર બહેનો ગુર્જર એજન્સી, રતન પોળ નાકા સામે, ગાંધી ઈ. સ. ૨૦૧૪ દરમ્યાન મોહનખેડા તીર્થ (મધ્ય શ્રી ભારતીબહેન પરીખ, શ્રી કુમુદબહેન પાલખીવાલા માર્ગ,અમદાવાદ-૩૮૦૦૦૧.ટે.: ૨૨૧૪૪૬૬૩. પ્રદેશ) મુકામે યોજાયેલ સાહિત્ય સમારોહમાં (૧) શ્રી ઇલાબહેન શાહ (પ્રકૃતિ ફ્લીટ)
મૂલ્ય-રૂા. ૫૦૦/-, પાના-૩૯૬, આવૃત્તિ-પ્રથમ જૈન ગઝલ (૨) જૈન ચોવીશી, (૩) જૈન ફાગુકાવ્યો પ્રાપ્તિસ્થાન : સુનંદાબહેન વોહરા ઇ સ. ૨૦૧૬.
તથા જૈન બારમાસી કાવ્યો અને (૪) ૧૯મી સદીના ૫,મહાવીર સોસાયટી, એલિસબ્રીજ, પાલડી, “મધ્યકાલીન પદ્યકૃતિ વિમર્શ' (ફાગુ- અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો-આ ચાર અમદાવાદ-૩૮૦૦૦૭. (સાંજે ૫.૦૦ થી ૭.૦૦) બારમાસી-ચોવીસી) ગ્રંથ મહાવીર જૈન વિદ્યાલય- વિભાગમાં લગભગ સોએક વક્તાઓએ પોતાના ફોનઃ (૦૭૯) ૨૬૫૮૯૩૬૫. મલ્ય-૩, ૬૦/- મુંબઈ દ્વારા યોજિત ૨૨મા જૈન સાહિત્ય સમારોહ- શોધ નિબંધો રજૂ કર્યા. આ ગ્રંથમાં ૧૯મી અને પાના-૨૦૮, આવૃત્તિ દ્વિતીય-ઇ સ, ૨૦૧૬. મોહનખેડામાં આયોજિત જૈન સાહિત્ય સમારોહ ૨૦મી સદીના જૈન સાહિત્યકારો વિભાગમાં રજૂ
Page #35
--------------------------------------------------------------------------
________________
-
ક
ડિસેમ્બર, ૨૦૧૬
પ્રબુદ્ધ જીવન થયેલ નિબંધોનું સંપાદન
છે અને રત્નત્રય વડે જ મોક્ષ સકારાત્મક વિચારોથી સપનાં સાકાર કરવા માટેની
શીખ્ય મુક્તિ કરવામાં આવેલ છે.
અરુણોદય
પ્રાપ્તિ થાય છે. આવા ભૂમિકાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ
સમ્યગદર્શન પુસ્તકમાં
સમ્યગુદર્શનની પ્રાપ્તિ, જૈન સાહિત્યના
આમ મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર અને અક્ષર-આરાધકો આરાધકોના કામને
રક્ષણ અને સંવર્ધનમાં જ વિદ્વાન અધ્યાપક પૂર્વ ઉપકુલપતિ એવા ડૉ. અનુલક્ષીને ત્રણ વિભાગમાં
હંમેશાં પ્રયત્નશીલ રહેવું ચંદ્રકાન્ત મહેતા વર્તમાનમાં અનેક શૈક્ષણિકલેખોની વહેંચણી કરી છે.
જોઇએ. આ દુર્લભ મનુષ્ય સામાજિક, સાહિત્યિક સંસ્થાઓમાં નેતૃત્વ પૂરું પાડી (૧) સાહિત્ય સર્જન
જીવનનો માત્ર અને માત્ર રહ્યાં છે. તેઓને આવા સુંદર પુસ્તકો આપવા બદલ / / || All in a | વિભાગમાં ગુજરાતી
હેતુ સમ્યગદર્શન પ્રાપ્તિનો હાર્દિક અભિનંદન. સાહિત્યના વિવિધ સ્વરૂપો જેમકે કાવ્ય, નવલકથા,
જ હોવો જોઇએ.
XXX નવલિકા, નિબંધ, ચરિત્ર, વિવેચન વગેરેનું ખેડાણ જૈન સમ્યગ્ગદર્શન વિશે એક સર્વાગી ગ્રંથ પુસ્તકનું નામ : ધર્મની ટેલીપથી કર્યું હોય તેવા સર્જકોના પ્રદાનની વિશેષતાઓ રજૂ આપવાનો લેખિકાનો આશય અહીં સિદ્ધ થયો છે લેખક : ડૉ. ચંદ્રકાન્ત મહેતા કરવામાં આવી છે. (૨) ચારિત્રલેખન વિભાગમાં તેથી જ પાંચ લબ્ધિ, શ્રદ્ધાની દુર્લભતા જેવા વિષયો પૂર્વ ઉપકુલપતિ, ગુજરાત યુનિવર્સિટી જેઓએ સાહિત્યસર્જન થોડું કે ઝાઝું કર્યું હોય પણ પણ આ ગ્રંથમાં લીધા છે.
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા આચરણ અને ક્રાંતિકારી વિચારો દ્વારા સમાજને સમ્યગદર્શન વિશે રશ્મિબહેને કરેલ સ્વાધ્યાય સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન: નવો રાહ ચીંધેલ હોય એવા ગુરુ ભગવંતો અને એ તેમના છેલ્લા પાંચ વર્ષના અથાગ પ્રયત્નનું ૦૭૯-૨૨૧૪૪૬૬૩. વિચારકોની વાત રજૂ કરવામાં આવી છે. (૩) પરિણામ છે. આવા કઠિન વિષય પર સર્વગ્રાહી પ્રાપ્તિ સ્થાન : ગુર્જર સાહિત્ય ભવન, રતન પોળ સંશોધન કાર્ય વિભાગમાં જાત જાતની તકલીફો ગ્રંથ તૈયાર કરવા બદલ તેમને હાર્દિક અભિનંદન. નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. વેઠીને વિરોધોની વચ્ચે પણ અડગ રહી જિંદગીભર
XXX
ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩.મૂલ્ય-રૂા. ૧૮૦-, અક્ષરની આરાધના કરી છે તેઓને આવરી લેવાયા પુસ્તકનું નામ : સફળતાની સિસ્મોગ્રાફી પાના-૧૦+૧૭૪, આવૃત્તિ-પ્રથમ-ઇ. સ. ૨૦૧૬. છે. વિવિધ શૈલીથી લખાયેલા આ લેખો સુંદર લેખક: ડૉ. ચંદ્રકાન્ત મહેતા
| ‘ગુજરાત સમાચાર'ની ગુલદસ્તા સમાન છે. કોઈક ફૂલ નાનું છે તો કોઈક પૂર્વ ઉપકુલપતિ, ગુજરાત યુનિવર્સિટી
ઘર્મની ટેલિપથી ડાળી પર ગુફતેગો કોલમની મોટું, કોઈ સુગંધી છે તો કોઈ મંદ મંદ સુગંધ ધરાવે પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
કોકિલા છેલ્લા ૩૯ વર્ષથી છે. દરેક પોતાની આગવી રંગ છટાથી આકર્ષે છે. રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ
ટહુકે છે. આ ગુફતેગો શ્રેણી આ મઘમઘતા ગુલદસ્તાનો સાનંદ સ્વીકાર છે. ૩૮૦ ૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩.
ચાર વિભાગમાં વહેંચી છે. x x x પ્રાપ્તિ સ્થાન : ગુર્જર સાહિત્ય ભવન, રતન પોળ
જેના શીર્ષકો છે-“જિંદગીની પુસ્તકનું નામ : નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧.
ટેલિસ્કોપી’, ‘સમાજની ઊગ્યો મુક્તિનો અરુણોદય સમ્યગદર્શન મૂલ્ય-રૂા. ૧૮૦-, પાના-૧૦+૧૭૪, આવૃત્તિ
સોનોગ્રાફી', “ધર્મની સંપાદક: ડૉ. રશ્મિ ભેદા પ્રથમ-૨૦૧૬.
ટેલિપથી’ અને ‘સફળતાની પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: શ્રી મુંબઈ જૈન યુવક “ગુજરાત સમાચાર'ની ડાળી પર ગુફતેગો સિસ્મોગ્રાફી’-એમાં જિંદગી, સમાજ, ધર્મ અને સંઘ, ૩૩, મહંમદી મિનાર, ૧૪મી ખેતવાડી, સિળતાની _. | કોલમની કોકિલા છેલ્લા ૩૯ સફળતા વિષયક ચિંતન છે. આ પુસ્તક “ધર્મની એબીસી ટ્રાન્સપોર્ટની બાજુમાં,
સિરમોરાફી , વર્ષથી ટહુકે છે. આ ગુફતેગો ટેલિપથી'માં ધર્મ વિષયક જિજ્ઞાસાઓ અને પ્રશ્નોની મુંબઈ-૪૦૦૦૦૪. ફોન નં. :૦૨૨-૨૩૮૨૦૨૯૬
શ્રેણી ચાર વિભાગમાં વહેંચી ઊંડાણથી છણાવટ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય પ્રાપ્તિ સ્થાન :
છે. જેમાંની એક “સફળતાની આ નાનકડા પુસ્તકમાં અંગત જીવનમાં ધર્મ શ્રી જીતુભાઈ ભેદા, C/o ભેદા બ્રધર્સ,
સિસ્મોગ્રાફી છે. એમાં પરિપાલન કેવી રીતે કરવું જોઇએ તે વિષય પર ૨૦૨, કાપડિયા એપાર્ટમેન્ટ, ૩૯, એસ. વી. રોડ,
જિંદગી, સમાજ અને ધર્મ અનેક વિચારપ્રેરક સૂચનો આપવામાં આવ્યા છે. વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૬.
તથા સફળતા વિષયક બીજું આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે તેમાં ફોન નં. : ૨૬૧૯ ૨૩૨૬-૨૭,
કો, વાજા મોri ચિંતનનું આલેખન છે. ધર્મ, સંસ્કાર નીતિ અને આચારનું સરળ અને મો. : ૦૯૮૬૭૧૮૬૪૪૮. મૂલ્ય-રૂ. ૨૦૦/-,
આ પુસ્તકમાં સફળતાની પ્રવાહી શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તો પાના-૧૬૦, આવૃત્તિ-પ્રથમ સપ્ટેમ્બર ૨૦૧૬. પ્રાપ્તિના દ્વાર ખોલવાની ગુરુચાવીનું નિરૂપણ સાથે સાથે જીવનમાં ત્યાગ, સેવા, પરોપકાર જેવા
પ. પૂ. આચાર્ય શીલચંદ્રસૂરીશ્વરજી ઉપરોક્ત કરવામાં આવ્યું છે, તો સાથે સાથે કોઈપણ વ્યક્તિની ઉદાત્ત મૂલ્યોની છણાવટ રસપ્રદ શૈલીમાં કરેલ છે. ગ્રંથ વિશે લખે છે. ‘તમે બહુ જ મુદ્દાસર અને જૈન સફળતાની આડે આવતાં પરિબળોની વિશદ ચર્ચા ડૉ. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તકો જીવન, ધર્મ, શાસ્ત્રોને પૂર્ણપણે અનુસરીને વિષય ચર્યો છે. સરળ કરવામાં આવી છે. તે ઉપરાંત વર્તમાન સમયમાં સમાજ અને શિક્ષણ-આ ચાર ક્ષેત્રના જિજ્ઞાસુઓને તેમજ સુઘડ રીતે તમે સમ્યકત્વ વિષે રજુઆત કરી યુવાનોના વ્યક્તિત્વના ઘડતર તથા ચારિત્રના સંતોષ આપે તેવા છે અને યુવાનોને ઉત્કૃષ્ટ ઉર્જા છે. ભાષા પ્રાંજલ તથા શૈલી રોચક છે.' ઘડતર અને ચણતર માટે વિશદ માર્ગદર્શન આપે છે. પ્રોઢોને ઉત્સાહ આપે છે અને ભૂલા
પ્રત્યેક જીવાત્મા પોતાના પુરુષાર્થથી કરવામાં આવેલ છે. દરેક વ્યક્તિ પોતે જ સ્વયં પડેલાને મૈત્રીપૂર્ણ માર્ગદર્શન આપે છે.* * * સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રરૂપ પોતાનો ભાગ્યવિધાતા બની શકે છે તે માટેના બી-૪૨, દયાનંદ સોસાયટી, રત્નત્રયની સાધના કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી ઉપાય અહીં દર્શાવવામાં આવ્યા છે. અંતમાં એ-૧૦૪. ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), શકે છે. સમ્યકત્વના પ્રગટવાથી રત્નત્રય પ્રગટે યુવાનોમાં આત્મવિશ્વાસ, સંકલ્પબળ, સમર્પણ અને મુંબઈ- ૪૦૦૦૬૩ મોબાઈલ : ૯૨૨૩૧૯૦૭૫૩.
Page #36
--------------------------------------------------------------------------
________________
36
PRABUDDH JEEVAN
DECEMBER 2016
THE SEEKER'S DIARY
THREE EVENT HAPPENED!
Three Events Happened in the last month!
* My Father and me alongwith a cousin couple went to The Promised Land - Israel and Jordan.
*The value of a certain paper changed overnight and was named Demonetisation.
• Someone very important to me called me insensitive over an idea that I thought was extremely thoughtful and sensitive.
Three disparate events. What could they possibly have in common and yet all the three brought me to my favorite aspect of Jainism that is Anekantvad or as one of its meanings which is multi perspective points of view / many sidedness.
The natural ability of an Enlightened one to see all the aspects of an event, person, experience. The manifold viewpoints. The relative truths and its relation to the Absolute Truth - is Anekantvad. The Holy Land
Israel; educated me about Irrigating desert lands and 4000 years of rich history with peeks into four humongous monotheistic religions of Judaism, Christianity, Islam and Bahai. Interacting with people of these faiths, made me come face to face with a West Bank resident, a Palestinian Muslim, a devout Orthodox Jew, a Syrian Christian and a Bahai.
All staking a claim to this as their land by giving facts and figures, historical proof and testimonials and written material. When my fantastic liberal Jewish guide explained to me 'When we were young, we could not utter the name Jesus or Yeshua'. And my Christian dinner companion told me that when she was young she could never get a Jewish friend home because they are the ones who killed her Jesus. While the Arab had all this history of Ottomon and Turkish wars and capturing of what then become their land. So Jesus was born a Jew. left this world as a Jew. got betraved by a Jew (and a few Romans) and post his death became the creator of Christianity and instead of seeing a common lineage is being used as a cause of hatred. Much similar to the case being so everywhere around us.
The point is that there were many points to this one piece of land called Israel. That many from all the sides
were dying, and rendered homeless or orphaned; Israel lives an extremely fragile life where on the surface it appears all ok and a real solid longing for peace but scratch the surface and one finds the there is hatred emerging from strong narratives of completely conflicting history, of anger and displacement and survival. Who is completely right? Who is completely wrong?
Their ways of achieving what they think is right can be questioned but who is really right will always remain a little blurry. Why cant they all live in peace as "Human beings" is a ridiculously naive and simplistic and utopian wish because the fundamental stories and beliefs are contradictory. Demonetisation -
Some said - "Wow, What a Move! Finally this country is going to see a Parivartan." and "What a Man Modi is! The Government has collected so much. Finally there will be a transparency, a straightforwardness which was so missing."
While to some others - "Modi is a Dictator, a psychopath a megalomaniac."
And yet for some others - "My money is my property and in a democracy how can one man decide how much when should a person take out or put in?"
Celebratory parties, heart attacks, people in queues patient, people in queues plundering, villagers not comprehending what just suddenly happened. Housewives suddenly seeing years and years of hidden savings rendered meaningless - the word to be noted here is hidden, the money might be white when earned but its about their own value of it, their own way of building their dream, having their sacred space, their independence looted, their sense of worth devalued and brushed out and incessantly joked about on whatsapp in a moment.
It was good, It was bad, It was ugly, different strokes for different folks as they say. Does the ends justify the means? A greater common good... All is right or wrong from different people and their individual perspectives. Insensitive - Who me?
was called insensitive for something, which I was
Page #37
--------------------------------------------------------------------------
________________
DECEMBER 2016
PRABUDDH JEEVAN
37
feeling so good about what I wanted to share with that see a neutral response emerge. Which will not be as person and instead he thought it was highly insensitive hard hitting to yourself or to others around you and of me. I was thinking how much He would love it and you could be a part of creating a more harmonious way thus love me for it and instead in one sweep of a of co-existing rather than be miserable or cause to moment he made me come crashing down from my other's misery. high horse. It made me defensive, then introspective, Difference of opinion, perception and even complete then self blame, then self angry, then hurt, then offering value systems will always and forever be there. The justifications then unaware till I reached a place where seeker's diary today is aimed only at about the largest - the deeper layer of a world away from right and wrong contradictory universe, which resides in no external into a space where I could realize - Yes, from His angle space but very much within each and every one of us. it was completely insensitive of me and in this context We consolidate that and the jigsaw puzzle will all fall His angle was far more relevant than my context.
into place in a beautiful mosaic where fragments can I am not getting into details, dear readers not also make a complete beautiful whole. because it is private but because the incident is not so These insightful quotes are just various ways/ important. We may all have experienced this - the aspects to try and locate that expansion to feeling of being grossly misunderstood and of being accommodate all realities different from one's own labeled selfish or uncaring or insensitive or careless while the feeling and intention with which we set out
"No man has the right to dictate what other men actually to do it was totally the opposite. It is hard in
should perceive, create or produce, but all should be that situation, keeping the context in mind. The same
encouraged to reveal themselves, their perceptions and thing in a different context or space or time of two days
emotions, and to build confidence in the creative spirit."later could have been amusing or even sensitive.
Ansel Adams Everyone's individual perception is his or her whole
"Loving people live in a loving world. Hostile people world and the match or clash of another perception is
live in a hostile world. Same world." - Wayne W. Dyer a cause of harmony and disharmony, happiness and
"If you look the right way, you can see that the whole sadness, love and animosity. Billions of people and billions of world's co exist and clash every single
world is a garden." - the Secret garden moment. Every single moment new Worlds come into
"We sit silently and watch the world around us. This being and every moment world's crash and yet nothing
has taken a lifetime to learn. It seems only the old are around has even moved or changed.
able to sit next to one another and not say anything Hence this month has made me believe strongly
and still feel content. The young, brash and impatient,
must always break the silence. It is a waste, for silence that being silent and Param Kripadu Dev's line, Kar
is pure. Silence is holy. It draws people together Vichar to Paam" is the single most relevant way to go
because only those who are comfortable with each about my life to that space within which can
other can sit without speaking. This is the great create jagruti or awareness by being able to see many varied aspects of a reality without the need to jump
paradox." - Nicholas Sparks, The Notebook
par into any one action or reaction or opinion and suffering
Reshma Jain because of it. A world where we can completely stop
The Narrators reacting but actually thinking about, thinking through
Email : and thinking of something that has occurred completely
reshma.jain7@gmail.com for a few minutes - ten minutes, 30 minutes and then
| ‘પ્રબુદ્ધ જીવન” કોર્પસ ફંડમાં ત્રત્ર લાખનું અનુદાન આપી પૈદ૨વર્ષ સુધી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત છશે
વજનનૈ શબ્દોકલ જ્ઞાનBર્મથી અર્પી જ્ઞાનપુણ્ય પ્રાપ્ત કરૉ
Page #38
--------------------------------------------------------------------------
________________
38
PRABUDDH JEEVAN
Jain Conviction... A Scientific Epitome of seamless life
Prachi Dhanwant Shah
As a parent, today it gets very much unfussy to nurture the values of Jain Religion to my children when the majority of Jain facts are correlated to science and can be proved right and easy to follow with the concepts of science. There are simple do's and don'ts which have scientific reasoning to it and so when I explain the same to my children or rather every child around at our Gyanshala class in N.J. they pursue the same with a big smile of acceptance on their face. By now, I am sure we adults are aware of this fact that how Jainism is substantiated as a religion of facts with the help of science. And so, it is our duty to explicate these facts to our imminent generation and not just impose the same upon them. In today's era of technology and science when we tell our child that you are Jain by religion and so you must follow 'X' number of rules and regulations, then I'm sure, one day it will rebel back to you. But when the same facts of Jain religion are explained with reasoning and scientific concepts to it, it will get easy for every child to understand it and so, it will become their choice to pursue it and not an obligatory or levied principle to be routed at a certain point of life.
DECEMBER 2016
It is a known fact that Jainism is one of the oldest religion in the world, holding the oldest philosophy too! It was originated 5,000 years ago i.e. 3,000 B.C., and was put forth to us by 24 Tirthankars who had already attained moksha - reincarnation and then structured this religion to benchmark the right path of salvation for us. To put it in simple words, which you might know, that for every Jain or rather every human being, the decisive goal of his/her life should be Moksha... understand the soul, purify it to attain Nirvana and escape the cycle of reincarnation to free the soul.
This can be simplified, by understanding a simple philosophy of karma. On the aspects of karma, we have been gifted with this life, where it is our duty to make a call for ourselves, if we wish to shed off the backloaded of our bad karmas and keep pursuing good karmas or add on to the bad karmas. When a child understands this, he will think twice before putting forth an action. But for this ofcourse it is our duty as a parent to keep reminding the said philosophy of karma to them. We
need to understand the Law of Karma thoroughly and foster the same to our prospect generation. Every human being needs to be a soul who has conquered over his/her negativity and desires and that would lead the soul to the right path of serenity.
Keeping the same aspects in mind, I would like to pen down few of the corelation of Jainism and science. It is not an unknown fact that today, many Jain centres and universities have presented several papers and articles explaining the scientific attribute of Jainism. And that enforces me to bring forth few of them for you on this platform.
Jainism is the only religion which believes that no one has created this universe. This universe is eternal and no one is the creator nor the destroyer of this universe. Jainism believes that every element and action in this universe, is the cause and effect is of universal natural laws. Science proved the same. In the year 1964, a scientist named Higgs Bosson proved by means of his scientific theory, that this universe is the result of a Big Bang. To prove the same, currently researchers are working on the same using a large tool named Hadron Collider in Switzerland. The same has been mentioned in Tatvasutra around 2000 years back by Shri Umaswatiji.
Adding to the same, according to Jain Cosmology, this universe is constrained of two main substances i.e. Jeev (living - soul) and Ajeev (Nonliving - Pudgal - Matter). Jeev is eternal and Ajeev is pudgal attached to this eternal soul. As per Jainism, just as there is a law of universe applicable to matter, there is a law of universe applicable to our soul and that is what is called as Karma. These laws that apply to our soul i.e. law of karma that attaches to your soul, are unescapable and no one can save you from these laws of Karma. When this soul receives a body in the form of pudgal, it furnishes actions. If this soul is clean and free of bad karmas, it will deliberately bestow good actions. Hence, Jainism teaches us to distill this soul as to decide the fate of our soul.
Similarly, talking in terms of science every matter is composed of elements i.e. molecules with the help of which, matter produces energy. The kind of energy
Page #39
--------------------------------------------------------------------------
________________
DECEMBER 2016
PRABUDDH JEEVAN
it produces depends on the nature of elements. There we follow, certain special days termed as Tithi such are 118 elements which are constrained in this as Paacham & Aatham, if we restrict ourselves to green universe, that structures a matter which we can see vegetables, the hormonal balance remains intact within around us. Correspondingly, when soul combines with our body. The reason behind this is, during these days, a body, it creates a form known as living being. We due to the impact of Lunar and Solar cycle, the lead are humans and we have been bequeathed with an and water content of our body changes. Besides, element of the brain, intelligence to deviate our soul in periodic fasts and vratas, helps the body to stay the right path. Thus, the energy we produce, is balanced and intact. Also, Jain principles teach us not complete unto our thought process. If we think negative to consume underground roots as it kills the plant and produce negative elements in our thought process straight from its roots and this leads non-violence and and soul, the energy (Urja) we produce will be negative, breaking of decisive belief of Jainism. Science proves and similarly, if we think positive, the energy (Urja) this fact that roots indorsean enormous number of produced will be positive.
micro-organisms whereas Jain religion identified this We need to understand the said concept and explain fact thousand years back. the same, to implement it. Science says, every action The ideal way of consuming water conferred by Jain has its reaction. So does Jainism teach by the principle principles is to filter it by three layers. Boil the filtered of Non-violence. The ideal way to make this universe water, let it cool and then strain it again to consume it. peaceful and happy is by following Jain ideal principle Jain principle believes that by doing so, there are fewer of non-violence. To every action of violence, there will chances of microbes in the said water body and be a reaction of distortion and distraught. Rather, to prevents producing new microbes, resulting in minimal every action of non-violence, there will be action of love, non-violence. Science specifies the same. To peace and contentment. Hence today, Jainism is the circumvent diseases caused by water bodies, the ideal religion which is identified as a religion of peace. way to consume water is to boil it and then utilize it.
Plants have a life was scientifically proved by Indian Considering another aspect of Jain lifestyle, periodic Scientist Shri Jagdish Chandra Bose in 19th Century. Samayik (meditation) and khamasana enforces our But, Bhagwaan Mahavir avowed the same during his mental balance and keeps our body and mind in a spell by means of kevalgyan when there were not even robust stipulation. basic amenities of research. He also conscripted Besides just the Jain dietary persona towards our existence of micro-organisms during that time decades lifestyle, if we implement wholly the Jain behavioral back. Hence what he preached is considered as an facets as well, it will fabricate an epitome of seamless absolute truth, i.e in scientific terms, it is accepted as life inexorably. Jain principles of kshamapana, is one super science in today's era.
of the examples of Jain principles, which if implemented When we take a glimpse of Jain diet and lifestyle, in our lifestyle, foremost to loving everyone around us, am sure very few will disagree with me, that it is an life will be befitted into picturesque and a paradigm of idyllic way of healthy life. As Jainism teaches us to the impeccable world. consume only vegetables and fruits, science also Well this is just one aspect of Jain Principles. When agrees to this fact that an ideal diet needs to be we coerce into considering more of such idealistic vegetarian or rather to be precise, the majority of the corelation of Jain religion and science, our foresight population in the western country and around the world towards Jain principles and religion will have no is taking a detour to a vegan diet. According to Jainism, bounds! food needs to be consumed only in the day time. This "Science without religion is lame ... And religion perception is also justified by the scientific fact that without science is blind !!" after sunset, there are more microbes around. Also,
-Albert Einstein one's digestive system is better during daylight. It takes
49, Wood Avenue, Edition, around 2-3 hours to digest a meal and hence, when consumed during the day time, certain enzymes
N.J. 08820, U.S.A. produced in sunlight accelerates digestive system. (+1-917-582-5643)S Scientific aspects of Jain diet do not just end here. When
* * *
Page #40
--------------------------------------------------------------------------
________________
PRABUDDH JEEVAN
DECEMBER 2016
VEGETARIANISM, ENVIRONMENTAL CONCERN AND WORLD PEACE ENLIGHTEN YOURSELF BY SELF STUDY OF JAINOLOGY
LESSON - FOURTEEN
O Dr. Kamini Gogri [CONTINUED FROM LAST MONTH] as well carnivores (animals which eat herbivorous Man's relationship to Nature: Environmental Ethics animals). Thus in nature there is no wastage at all as
Man is in continuous relation with its surrounding. through biodegradation (decomposing the complex Humans get a lot of things from the nature. But is it a material into its basic ingredient) everything returns one sided relationship? Do humans also provide back to nature. anything to nature?
Moreover nature works on the principle of survival Since last two hundred years, because of of fittest. For example the animal will keep away the industrialisation and consumerism the balance of nature young one, which is weak, and will take care of only is disturbed. Because of over extraction, destruction that which is fit for survival. This is not considered of plants and animals on one side and over production cruelty in nature. Nature functions with least effort. of industrial goods, different types of wastes; we are Functioning here means taking care of life as well as facing the problems, which need to be addressed death. immediately. If we do not pay any attention to these Everything in nature is for others. Rivers don't flow problems now, not only the survival for other species for themselves. Plants don't grow for themselves. They but also human beings would be in danger.
offer everything to others. Each and every species by Let us understand the problems in detail.
its activities supports the environment it is surviving Harmony, the law of nature:
in. The harmony is the basic rule of nature. We know that living as well non-living organisms The interference of human causes pollution: surrounds us. These together constitute ecosystem. But this is not the case when human beings enter The non-living things are air, water, soil etc., which also this well-established system. When acting in contribute a lot to the ecosystem. The living beings accordance to the natural laws, actually everything include plants, animals and human beings. The living must go back to the nature. But because of their and non-living organisms are in continuous interaction. activities, humans release different wastes, (which do Non-living things provide with the minerals and not belong to nature and which can't be decomposed important ingredients to the living organisms. We can at the same rate at which other natural materials can call these as belonging to the Mineral Kingdom (though be decomposed) which cause pollution. The recent according to Jainism, even Mineral Kingdom is living). phenomenon of the age is much more dangerous. On Higher than Mineral Kingdom is plant kingdom in which one side natural resources are depleted and on the we see the growth, development and reproduction other hand industrial goods are produced in excess. characteristic to all living beings. Higher than Plant This causes different types of pollution such as Air Kingdom is the Animal Kingdom, which is characterised Pollution. Water Pollution. Surface Pollution. Noise by locomotion. (Higher than this is Human Kingdom Pollution and Nuclear Pollution. The main causes for characterised by 'Rationality', which we will not take pollution are deforestation, industrialisation and urban into consideration for the time being).
lifestyle. As we know that all these organisms are in the effects of pollution: continuous interaction with each other. Minerals The pollution is causing the effects, which in turn provide with the basic ingredients, which are can be the cause of further pollution. The toxins that assimilated by plants and carried further by animals. are released in air, water and soil can enter the food When plants or animals die, these basic minerals are chain and can be hazardous. Because of deforestation, again released back to nature. Thus in nature there is land is converted to desert, which again can be neither depletion nor excess. Moreover, the solar dangerous, as man will lose the basic resources. energy is converted to consumable food by the plant Because of pollution, Ozone layer gets depleted and which in turn, is available for all the animals-herbivores which causes green house effect. The temperature of
Page #41
--------------------------------------------------------------------------
________________
DECEMBER 2016
PRABUDDH JEEVAN
41
the planet rises and which in turn causes global Jainism was not to deal with the environmental issues, warming. This may lead to melting of glaciers and rise but if the Jaina principles are followed with proper in water level in the oceans. Nuclear waste is another understanding, the by-product would be healthy danger for the human being, which is the recent environment for everyone. phenomenon of the last century. We are well aware of Not only Jainism but also all the religions have taught recent crisis in Japan. Psychologically because of mankind to respect nature and live the life, which not pollution, humans feel stress and the physical only supports but also nourishes the environment. problems are also seen occurring.
Hinduism has always emphasised a great reverence Who is responsible?
for nature. The idea of Rta was to establish harmony The role of human beings in creating the pollution in nature. Buddhism also favours non-greed for all the is major. Only human beings are responsible for pursuit of human life, which shows the attitude of polluted air, water etc. Human greed is costing us a spiritual ecology. The practice of pancashila also lot. It is affecting the lower kingdoms very badly, which supports the harmonious relation with all forms of life. in turn will be very dangerous for the human kingdom Christianity also has spoken about interconnectedness in the long run.
and interrelatedness of all the bodies of nature. All the We need physical comforts but we must examine- major religions have always taught man to live in - how much of it we need and what is the role of the harmony with nature. It is deviation from morality that physical comfort.
has caused all the problems. Besides physical facility, is there anything that is Changing our lifestyle to spiritual ecology is not very important for human life?
difficult if we bear the following points in mind and act We must examine ourselves - who are we and what accordingly: we want to be?
Cultivation of helping attitude, detachment & Is it possible for us to live a lifestyle, which is natural?
universal friendship. Does Jainism suggest any answers to these
Cultivation of an attitude of restraint, minimum problems?
use of natural resources & consumables What the other religions have shown mankind? • Cultivation of the habit of carefulness in all We have seen that Jaina ethics takes into
activities. consideration all forms of life, including air, water, fire,
Daily penitential retreat & prayer for the welfare vegetation and earth. Jaina Acharyas have always
of all living beings & for the universal peace. emphasised a nonviolent lifestyle, which takes into
Cultivation of satisfaction & tolerance. account all living beings. Jaina conviction of
Cultivation of a 'True' nonviolent lifestyle. 'Parasparopagrahojivanama' teaches that all forms of . Cultivation of an attitude of giving. life are bound together in mutuality & interdependence. . Finding out what is my relationship to nature Jaina Acharyas say that if we disregard the existence
around. of earth, fire, water & vegetation; then our own . We must ask how can I help. existence will be destroyed.
How can we help? In Dasavaikalikasutra it is said:
There are a lot of things we can do to help. "As the bee that sucks honey in the blossom of a
We must first of all try not to waste anything. Almost tree without hurting the blossom & strengthening itself, everything, we think is rubbish is useful in some way. the monks take food from lay people such that they we can reuse things, recycle things that can be do not disturb them."
recycled and best would be if reduce the usage of Jainism teaches restraints in the consumption of material things. material things and advocates simple lifestyle. We must check the use of things that we get from Indulgent & profligate use of natural resources is seen the Mineral kingdom. If we could use the material as a form of theft & violence.
derived from the Plant kingdom it would be wonderful. Michael Tobias, the author of 'Life Force' declares The material from Mineral kingdom takes a lot of time the Jaina ethics of nonviolence to be 'Spiritual Ecology' to regenerate. But the material derived from the Plant & Biological Ethics'. Thus it indicates that Jainas have kingdom can be regenerated faster as compared to not only thought of human beings alone but for all other kingdoms. Many ecologists suggest a lifestyle, species of the universe. Even though the main aim of which is eco-friendly in this sense.
Page #42
--------------------------------------------------------------------------
________________
PRABUDDH JEEVAN
DECEMBER 2016
**
*
Plastic must be reused and recycled. If it could be avoided altogether nothing would be better than it
Animals, plants, wild places need to be saved. These are not there just for our entertainment or to serve us but we need them more than before. Our survival is completely dependent on it.
Endangered animals also must be saved, as they are very important part of the ecosystem.
LESSON SIXTEEN NEXT MONTH 76-C, Mangal Flat No. 15, 3rd Floor, Rafi Ahmed Kidwai Road. Matunga, Mumbai-400019. Mo: 96193/79589 798191 79589. Email: kaminigogri@gmail.com
THE STORY OF JAINA RAMAYANA
Dr. Renuka Porwal
Ramayana was first told by Lord Mahavira to his disciple Gautamswami who composed the same in sutra form. This was carried forward in oral tradition. Later on in 1st A.D. Acharya Vimalasuri framed the same in epic form in Prakrit. Afterwards, it was composed by many Acharyas to stress on the life of Shri Ram. The available Ramacharitras are seventeen and Sitacharitras are thirty including the work of Acharya Haribhadrasuri, Hemchandracharya, Pampa, Mallisena, Merutungasuri, Meghavijay, Dhananjay, Ashadharpandit, etc. The latest version in Gujarati is written by A. Gunaratnasuri of Acharya Bhuvanbhanusuri's tradition.
The question arises in our mind that practically almost every family in India is very much aware of the story of Ramayana, then why to repeat the same old story again and again? The reason behind its repetition is that people awaken their own spiritual culture and live happily. Also the common people could learn more on seeing the trouble taken by their Nayaka (Ram) to obey his father's words as well as to fight for establishing peace and justice. People still remember him as a great emperor whose kingdom was called Ramrajya.
The epic on Shri Ram by Vimalasuri is Paumachariyu, where Ram is called Padma - the lotus, symbolising perfectness of soul. It narrates the long descriptions of towns, hills, mountains and seasons. Even sports in the sea as well as marriage ceremony also is well recounted in the epic. He showed that Raksasas were not man eating demons but were Vidyadharas - a class of beings endowed with many super natural qualities and also highly civilised. The dynasty of Vidyadharas at Lanka came to be called Raksas after their great celebrity hero named Raksas.
Accordingly Ram was the king of Ayodhya in the period of 20th Tirthankara Muni Suvratsvami. All its narration is similar to Valmiki Ramayana except that Hanumana and Ravana are in human form and many characters of the epic renounce the world. As per present Acharya Gunratnasuriji, one must see Rama's ideal character and try to live like him as he had lived - extreme love for brothers and to learn from enemies, etc.
Ram was in the descendant line of Rishabhadeva after whom the vansa was called Iksavaku. One of the grandson of Rishabhanatha was Adityayasha who started Suryavansa. After few generations, king Anaranya presented Ayodhya kingdom to his very young son Dasharatha and took Diksha. Dasharatha in his young age married three queens Kaushalya, Sumitra and Kekai. In course of time Kaushalya delivered a boy named Ram. In his young age Ram was very brave and very often fought with cruel people to save the innocent subject. We are very much familiar with the legend that Ram along with Sita and Laksamana went to the jungle for 14 years to keep the promise given by his father to their step mother Kekai. Ravana took Sita to Lanka and tried to lure her but couldn't succeed. Hanuman was sent to Ashok vatika at Lanka where he presented Shri Ram's ring to Sita. She became very happy to receive it. Ram won the battle against Ravana with the help of Hanuman and returned to Ayodhya in Pushpak Viman. Many vidyadharas accompanied him. There they constructed marvellous shrines and palaces. After hearing ill comments about Sita, Ram sent her to the jungle. She became very sad as she was innocent and also pregnant. After few months she gave birth to twins Luv and Kush at a Rishi's Ashram. Both the children met their father at the battlefield and recognised each other. They returned to Ayodhya with Sitamaiya. Ram renounced the world after the death of Laksaman and came to be known as Ramarshi.
The valuable work on Jaina Ramayana - Paumachariya was first published in English in 1914 A.D. edited by Herman Jecobi. Its second revised edition was edited and published in 1962 A.D. by Muni Punyavijayji with the help of other material not used by Dr. Hermon Jacobi.
Page #43
--------------------------------------------------------------------------
________________
PAGE No. 43
PRABUDHH JEEVAN
DECEMBER 2016 Jain Ramayana - By Dr. Renuka Porwal, Mob.: 098218 77327
In the descendent line of Rishabhadeva in Iksavakuvansa, king Adityayasha started Suryavansa, whose great grandson was Dasharath. He married three queens named Kaushalya, Sumitra and Kekai.
In the course of time Kaushalya delivered a boy named Ram.In his young age brave Ram very often fought with cruel people to save the innocent subject.
Ram along with his wife Sita and brother Laksaman went to jungle for 14 years to keep the promise of his father to mother Kekai.
Ravana kidnaped Sita to Lanka and tried to lure her but couldn't succeed. Hanuman reached Ashokvatika and presented her Shri Ram's ring.
Ram won the battle against Ravana and returned to Ayodhya in Pushpak Viman. Many vidyadharas accompanied him.
Sita was sent to the jungle where she gave birth to twins. They recognised their father at the battlefield and returned to Ayodhya. Ram renounced the world after seeing the transient world.
Page #44
--------------------------------------------------------------------------
________________ Licence to post Without Pre-Payment No. MR/TECH/WPP-36/SOUTH/2016, at Mumbai-400 001 Regd. With Registrar of Newspapers for India No. MAHBIL/2013/50453 Published on 16th of every month & Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month 0 Regd. No. MCS/147/2016-18 PAGE No. 44 PRABUDHH JEEVAN DECEMBER 2016 છે! ઉંમર કરતાં નાના સ્ત્રી માતા હોય છે અને આશ્ચર્ય થાય છે. મા પંથે પંથે પાથેય દીકરી બે બેનો જેવી દેખાય છે.વ.વ. ગીતા જૈન | નાનું દેખાવું સૌને ગમે ! કોઈ પરિસ્થિતિ વશ, યોગ, વ્યાયામ, જોગિંગ, એરોબીક્સ, કોઈ મનથી, કોઈ દેખાવથી, કોઈ કાર્યશૈલીથી નાના સ્વીમીંગ, નૃત્ય, મોર્નિગઇવનિંગ વોક આદિથી ફીટ યોગ શિબિરના માધ્યમે અનેક લોકોને મળવાનું દેખાય છે, તેમના ચહેરા પરનું તેજ, શરીર સૌષ્ઠવ રહેતા આવા લોકોનો જીવન પ્રત્યેનો એપ્રોચ થાય, ઘણી બાબતોને નજીકથી જોવા-સાંભળવા- અને સુસ્વાધ્યથી એમની ઉંમર દેખાતી નથી. પોઝિટીવ બની જાય છે. નિયમિત કસરતથી સમજવા મળે...એમાંની એક વાત ખૂબ ધ્યાનમાં ખરેખર તો યુવાન દેખાવું એ પોતાની જીવનશૈલી વધારાની કેલરી બળે છે. ચયાપચયની ક્રિયામાં આવે છે-ઉંમર કરતાં સૌને નાના દેખાવું ગમે પર આધાર રાખે છે. જીવનશૈલીમાં બદલાવ નિયમિતતા આવે છે. ચરબી ઓછી થતાં શરીર લાવીને યુવા માત્ર દેખાઈ નહીં થઈ પણ શકાય. સમતોલતા ધારણ કરે છે. બોડીનું ફીગર સચવાય હમણાં મેં વર્ષો પછી એક ભાઈને જોયા-ટાઈટ આ પ્રકારના લોકો કોઈપણ રીતે પોતાના શરીરને છે. જીન્સ અને કલરફુલ ટી-શર્ટ! ઉંમર આશરે 67 કામમાં લગાડેલું રાખે છે. તેઓ શ્રમનું મહત્ત્વ ભોજનમાં વિશેષ તો 60/40 % નો રેશીયો થી 70 ની વચ્ચે, સાથે એમના પત્ની એ જ ગુજરાતી સમજે છે. બેઠાડું જીવન જીવવા કરતાં ‘ઘસાઈને હોવો જોઇએ. 50 % દાળ-કઠોળ હોય, ચરબી ઢબની લાઈટ રંગની સાડી અને એ જ સામાન્ય ઉજળા થઈએ” એ ઉક્તિને સાર્થક કરે છે. મનને પ થી 10% અને સલાડ/ક્રુટ્સ/ ડ્રાયફ્રુટ્સ લેવાય. ગૃહિણીનું લુકીંગ...ભાઈને વર્ષોથી સફેદ ઝભ્ભા- પણ પોઝિટીવ થિંકીંગમાં રાખી ભયમુક્ત જીવતા સાકર, મીઠું ઓછું, ગોળ લઈ શકાય. મેંદો તેની પાયજામામાં જોયેલા-એમનો આ અચાનક લોકોને ઘડપણ જલ્દી આવતું નથી. બનાવટ, બેકરી આઈટમ્સ બંધ. અને વ્યસનોથી બદલાવ ગમ્યો...એમની સ્કૂર્તિમાં ફરક નાના દેખાતા લોકો સેલેબ્રટીઝ હોય-ફિલ્મી દૂર રહેવું સારું. આયુર્વેદે ઘણા ઉત્તમ વય સ્થાપન લાગ્યો...એમની વાકછટા-વર્તણુંકમાં સકારાત્મક હીરો-હીરોઈન હોય કે સામાન્ય ગૃહિણી હોય રસાયણો બતાવ્યા છે. ગળો-ગોખરૂ અને આમળાનું બદલાવ જોઇને આનંદ થયો. શું માત્ર વસ્ત્રો એક વાત નક્કી કે એઓ રમૂજી હોય છે. બનેલું રસાયણ ચૂર્ણ પણ રોજ લેવાથી યુવાનીને બદલવાથી જ એમની બૉડી લેંગ્વજમાં બદલાવ મિલનસાર હોય છે, કાર્ય માટે તત્પરતા હોય છે. લાંબો સમય ટકાવી શકાય છે. આવ્યો હશે? - તેઓ દરેક ઉમરના અને વિશેષ તો યુવાવર્ગ સાથે બ્રેઈન કસરતો, ક્રોસ વર્ડ, પઝલ્સથી મગજને એક બહેન લગભગ 15-17 વર્ષ પછી મૈત્રી જાળવી શકતા હોય છે- અચૂક કહેતા એક્ટીવ રાખી શકાય. હળવા સંગીતને જરૂર અચાનક પૂનામાં મળી ગયા. મુંબઈમાં એમના પતિ સંભળાય-'My young friends keep me માણવું. આ સર્વે માનસિક સકારાત્મક વધારામાં અને સાસુ સાથે રહેતા હતા. એમને બાળકો ન young.' તેઓ પિકનિક-પાર્ટી, શોપીંગ, મુવી, કામ આવે છે, હતા. પતિ લાંબી બિમારી બાદ અવસાન પામ્યા. પ્રવાસ, ટ્રેકીંગના શોખીન હોય છે. તેઓ તન-મન બંનેને યુવા રાખવા માટેની આવી બચત ખલાસ થઈ ગઈ. સાસુ બીજા દિકરાને ત્યાં સાહિત્યીક, સામાજિક, રચનાત્મક તેમજ સેવાલક્ષી રીતભાત અપનાવવામાં આવે તો બધા યંગ દેખાયજતા રહ્યા. બેન બધી રીતે તૂટી પડ્યા હતા. મુંબઈનું કાર્યોમાં હળીભળી જતા હોય છે. યુવા દેખાય. | * * * ઘર વેચી, દેવું ચૂકતે કરી, પૂના આવ્યા...રહેવા | કામ અને વ્યાયામના સંતુલનથી ઊંઘ સારી 12, હીરા ભુવન, કુણાલ જૈન ચોક, વી.પી. રોડ, જમવા મળે એવી સંસ્થામાં નોકરી સ્વીકારી અને રીતે પૂરી કરતા હોય છે. તેઓ શરીરના ઉઠવા- મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૦. સાથોસાથ ૫૦-પ૨ વર્ષની ઉંમરે કૉપ્યુટરનો કોર્સ બેસવા-ચાલવાના યોગ્ય પોશ્ચર ધારણ કરે છે. મોબાઈલ : 9969110958, કર્યો...નવી સારી નોકરી અને ઘરમાં સેટ થયા યોગ અને ધ્યાનની રુચિ ધરાવે છે. હતા..મને મળ્યા ત્યારે ૫૫-૫૭ની ઉંમર- તદ્દન આહાર માટે વિશેષ કાળજી લેતા બદલાવ....જીન્સ-ટી-શર્ટ, ગોગલ્સ, સેંડલ, પર્સ, હોય છે. તેઓ કીટી પાર્ટી, ગાબાજી ઓળખવા મુશ્કેલ. ખરેખર તો એમણે મને કે ટી.વી. કરતાં પુસ્તકોનું વાંચનઓળખાણ આપી, એઓ પણ ઉંમરથી ઘણા નાના લેખન, નવા નવા કોર્સ વગેરેમાં વ્યસ્ત દેખાતા હતા. હોય છે. સમયને વ્યર્થ ગુમાવવા કરતાં ટી.વી.ની જાહેરાતોમાં ઘણીવાર નાની દેખાતી યોગ્ય આયોજન કરે છે. Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Printed & Published by Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor:Sejal M. Shah. To