________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
હૃદય બંનેનું સામંજસ્ય કરે છે.
પ્રતિક્રમણ – જૈન દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ (અનુસંધાન પૃષ્ટ ૧૦ થી ચાલુ) હૃદય ભક્તિનો આધાર છે.
સંઘ શ્રદ્ધાપૂર્વક નિર્વિવાદપણે તેની આરાધના કરી રહ્યા છે. મન પ્રવૃત્તિનું તંત્ર છે.
વર્તમાન કાળચક્રમાં ચોવીસ તીર્થંકર થયા છે. તેમાં પ્રથમ અને મન સમસ્યા લાવે છે.
અંતિમ તીર્થંકરના શાસનના લોકો કાળના જડ પ્રકૃતિના છે, તેઓ મન વ્યક્તિનો આધાર છે.
સતત જાગૃત રહેતા નથી, તેથી તેમને દોષ લાગે કે ન લાગે, પરંતુ જે કામ વૃક્ષોમાં મૂળનું હોય છે તે જ કામ આપણી નાભિકેન્દ્રમાંથી થાય છે. મૂળને સીંચન આપવાથી વૃક્ષના ફળ, ફૂલ, પાંદડા હર્યા
તેમને માટે નિયમિત રીતે પ્રતિક્રમણ કરવાનું વિધાન હોવાથી ભર્યા રહે છે, તેવી જ રીતે માનવીની સર્વ ક્રિયાઓ નાભિની સાથે
તેઓના માટે ધ્રુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. જોડાયેલી હોય છે. મંત્ર, જાપ, સુત્રોચ્ચાર વખતે એના સ્પંદનો પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓ ગમનાગમન, ગોચરી. એને સક્રિય બનાવે છે. નાભિને આંદોલિત કરે છે. તેના તરંગોને પ્રતિલેખન આદિ ક્રિયાઓ કરીને તેનું તરત પ્રતિક્રમણ કરે છે અને ફોલોઅપ કરે છે.
દિવસમાં ઉભયકાળે પણ અવશ્ય પ્રતિક્રમણ કરે છે. તે ઉપરાંત તેઓ જાપાનના એક વૈજ્ઞાનિકે-પ્રેમ-Love, Thank You-આભાર; દશાસક, રારિક, મામા
દેવસિક, રાત્રિક, પાખી, ચોમાસી અને સાંવત્સરિક આ પાંચે ફ્રેન્ડસ-મિત્રો, Hate-તીરસ્કાર-You Fool-Hitler. વિ. વિ. શબ્દો પ્રતિક્રમણના આરાધના અવશ્ય કરે છે. લખીને પાણીની છ બોટલને ફ્રીઝ કરી બે દિવસ બાદ તેના ક્રિસ્ટલ્સનો મહાવિદેહ ક્ષેત્રમાં પરંપરાનુસાર હંમેશા બાવીસ તીર્થકરોના અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સારા શબ્દો, હકારાત્મક ભૂમિકા- જેવું જ જિનશાસન વર્તે છે. ત્યાં પણ દોષ લાગે, ત્યારે પ્રતિક્રમણ Love; Thank you, Friends જેવા શબ્દો લખેલી બોટલના પાણીનો કરી લેવામાં આવે છે. ત્યાં ઉભયકાળ પ્રતિક્રમણ નથી, તેથી ત્યાં આકાર ષટકોણ દેખાયો હતો. જ્યારે Hate, Hitler, You Fool જેવા પણ અધુવ પ્રતિક્રમણ કલ્પ હોય છે. શબ્દો લખેલા પાણીના ક્રિસ્ટલમાં કોઈ આકાર કે ફેરફાર જોવા મળ્યા ચોવીસ તીર્થકરોના શાસનમાં શ્રાવકોના પ્રતિક્રમણ સંબંધી કેવી નહોતા ને અસ્તવ્યસ્ત ડહોળાયેલું પાણી હતું. આ પાણી પર સ્થિતિ હતી, તે સપ્રમાણ સ્પષ્ટ નથી, પરંતુ એટલું કહી શકાય કે મંત્રોચ્ચાર કરીને ક્રિસ્ટલનું નિરીક્ષણ કર્યું. તો પણ કોઈ જ ફરક સાધુઓ પ્રમાણે શ્રાવકો પણ પોતપોતાના શાસનમાં યથાકાળ ધ્રુવ નહોતો, જ્યારે ષટકોણ આકારના ક્રિસ્ટલ પાણીમાં મંત્રોચ્ચાર કરતા અને અધુવ પ્રતિક્રમણ કરતા હશે. તે વધારે સ્પષ્ટ-પારદર્શક અને નિર્મળ પાણી દેખાયું.
આ આવશ્યકથી કરનારને શું લાભ થાય છે તેની જ્ઞાનવર્ધક આ વાત સ્પષ્ટ કરે છે કે હકારાત્મક વિચારો, શબ્દો તથા શુભ
પ્રશ્નોત્તરી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના સમ્યકત્વ પરાક્રમ નામના ૨૯માં ધ્વનિની શુભ અસર આપણા સ્વાથ્ય પર પડે છે. અને મન તથા
અધ્યયનમાં અંકિત થઈ છે. ભગવાન પ્રત્યુત્તરમાં કહે છેશરીર સ્વસ્થ રહેવાથી પ્રસન્નતા અનુભવાય છે.
“હે ગૌતમ! પ્રતિક્રમણ કરવાથી અહિંસાદિ વ્રતોનાં ગઢમાં પડેલાં મિત્રો ! આ રીતે પ્રથમ સામાયિક ૪૮ મિનિટની લેતાં,
દોષરૂપી ગાબડાં પૂરાય છે. ગાબડાં પૂરાઈ જવાથી નવાં કર્મોને સમતાભાવ ધારણ કરીને પ્રતિક્રમણની શરૂઆત થાય છે. જેમ
આવવાનો માર્ગ બંધ થઈ જાય છે. કર્માગમન માર્ગ બંધ થવાથી શાળામાં ભણવા જતાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને જ જવું પડે
ચારિત્ર પવિત્ર બને છે. પવિત્ર ચારિત્રધારી જીવાત્મા પાંચ સમિતિ છે, તે જ રીતે પ્રતિક્રમણ કરનારે, સામાયિકનાં ઉપકરણો સાથે
અને ત્રણ ગુપ્તિનું સાવધાનપણે પાલન કરતો આત્મભાવમાં રાખી, મહાવીરની શાળામાં પ્રતિક્રમણનું વિજ્ઞાન શીખવા, જાણવા,
રમમાણ બને છે. સમજવા અને તેના પરિણામને માનવા જવું જોઇએ. ગુરુની સ્થાપના
પ્રતિક્રમણ કરનાર વ્યક્તિ પોતાના વ્રતના છિદ્રને ઢાંકે છે. અર્થાત્ કર્યા બાદ તરત જ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોની માફી વિશેષ
દોષોથી નિવૃત્ત થાય છે, દોષોથી નિવૃત્ત થયેલો સાધક આશ્રવનો પ્રકારે માગીને શુદ્ધ ભાવો સાથે પ્રતિક્રમણ કરવું આવશ્યક છે.
નિરોધ કરે છે, સબલ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન બનીને અષ્ટ અહં ને ત્યાગી, પરમાત્માના રાગી બનીએ તેવી શુભભાવના સાથે.
પ્રવચનમાતાની આરાધનામાં સતત સાવધાન રહે છે, સંયમ યોગોમાં સવિ જીવ કરૂં શાસન રસી.”
તલ્લીન, ઈન્દ્રિય વિજેતા બની, સમાધિયુક્ત થઈને સંયમમાર્ગમાં ગૌતમધન એપાર્ટમેન્ટ, એ વિંગ, છછું માળે, ફ્લેટ નં. ૨૬,
વિચરણ કરે છે. દાદાભાઈ રોડ, ફ્લાઈ ઓવરની બાજુમાં, વિલેપાર્લે (પશ્ચિમ), વિશાલ એપાર્ટમેન્ટસ, “એચ બિલ્ડીંગ, ફ્લેટ નં. ૪૦૨, મુંબઈ-૪૦૦ ૦૫૬.
ચોથે માળે, સર એમ.વી. રોડ, અંધેરી (ઈસ્ટ), ટેલિફોન: ૦૨૨ ૨૬૭૧ ૫૫૭૫. મોબાઈલ : ૦૯૩૨૪૧૧૫૫૭૫. મુંબઈ-૪૦૦૦૬૯. ટેલિફોન : ૨૬૮૩૬૦૧૦.