________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬ જવાબ લેવા હતા. પછી લોકોએ એને બહુ મનાવ્યો અને બીજા ગઈ અને તેણે નક્કી કર્યું કે હવેથી તે ગુફામાંથી બહાર નહીં જ નીકળે દિવસથી એને માટે બહુ બધી વસ્તુ લઈને લોકો આવ્યા. પેલાને પણ રોજ સમય થાય અને તેને બહાર આવવાનું કોઈને કોઈ કારણ એમાં બહુ મઝા આવી. માત્ર બે થી ત્રણ કલાક બોલવા માટે લોકો મળી જતું. હવે અંદર જવાનો માર્ગ થોડો વિકટ થઈ ગયો છે. પેલો એને આટલી વસ્તુ અને મીઠાઈ અને રાજભોગ આપતાં. એ માણસ માણસ ક્યાંક આપણામાં તો નથીને? ખૂબ જ ખુશ રહેવા લાગ્યો. હવે તે રાહ જોતો બહારના લોકોની. જાણવું અને જ્ઞાન એ બે વચ્ચે ફરક છે. આપણને જો જાણ હશે તો લોકો અને બોલાવે એ પહેલાં જ પોતે બહાર આવવા ઉતાવળો મારગ ખુલશે, જ્ઞાન હશે તો સમજ કેળવાશે. સમજ હશે તો બુદ્ધિથી રહેતો. હવે તે અહીં વધુ ખુશ રહેતો. લોકોની સંખ્યા વધવા માંડી. પમાશે. બુદ્ધિ સાથે સંવેદનશીલતા હશે, તો હૃદય સુધી પહોંચી શકાશે. થોડા દિવસોમાં આ રોજિંદી પ્રક્રિયા બની ગઈ. હવે ગુફામાંથી કોઈ એમાં નિર્મળતા હશે તો અનેકને સમાવાની ઉદારતા મળશે. જ્યારે સમગ્ર હસવાનો અવાજ નથી આવતો. ગુફાની બહાર ઘોંઘાટ જરૂર રહેતો. પરિઘમાં સુમેળ હશે તો આહલાદક આનંદની અનુભૂતિ મળશે અને થોડા દિવસમાં પેલા માણસને ગુફામાં જઈને એકલતા લાગવા માંડી પછી નિકટ આવનાર સહુને આપોઆપ એ અનુભૂતિનો અહેસાસ થશે. અને પોતાના એકાન્તથી કંટાળવા લાગ્યો. તેને પોતાની સાથે અનુભૂતિના અહેસાસની સમૃદ્ધિ કેળવીએ સહુની સાથે, જાત સાથે, રહેવાનો ભાર લાગવા માંડ્યો. એક રાત્રે સ્વપ્નમાં એક જ્યોત આવી વધુ ઊંડાણપૂર્વક. જેને તેને, તેની વાસ્તવિકતાથી પરિચિત કરાવ્યો. તેની આ વિપરીત નવા આવનારા અંગ્રેજી વર્ષ ૨૦૧૭ની અનેક શુભેચ્છાઓ. સ્થિતિનું કારણ તે પોતે જ છે તેમ સમજાવ્યું. માણસની આંખ ખુલી
સેજલ શાહ sejalshah702@gmail.com
Mobile : +91 9821533702 ' અંતરની અમીરાતઃ ડૉ. ધનવંત શાહ (શ્રી ધનવંતભાઈ શાહની કલમે લખાયેલા તંત્રીલેખમાંથી ‘પ્રબુદ્ધ જીવનના દરેક અંકમાં હવે થોડો અંશ લખાશે. તેમની અંતરની લાગણીઓનું ઐશ્વર્ય માણવાનું સૌને ગમશે એ ભાવ સાથે...)
પ્રત્યેકની નિયતિ છે! | જૈન સમાજના એક સંપ્રદાયમાં ભવ્યાતિભવ્ય ઉત્સવો, આંકડો પણ હજારોનો, સંગીતકારોને પણ મોટી રકમ. શ્રીમંતોને રાજાશાહી વરઘોડા અને ખર્ચાળ પૂજનોએ પોતાનું સ્થાન સ્થિર ધન ઢોળતાં આવડે, ખર્ચતાં આવડે પણ ‘વાપરતાં' ન આવડે. આ કરી લીધું છે. જાણે આને જ ધર્માચરણ કહેવાય. મારી પાસે જેટલી સંપ્રદાયે આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી? અને આત્મથન, માહિતી છે એ મુજબ જૈન શાસ્ત્રમાં બે જ માન્ય પૂજનો છે. સિદ્ધચક્ર સાચું દર્શન આપણા સાધુ ભગવંતો જ કરાવી શકે. ત્યાં સુધી આપણે પૂજન અને શાંતિ સ્નાત્ર. ભક્તામર પૂજન, પદ્માવતી પૂજન કે “હમ તુમ એક કમરે મેં બંધ હો’ એવી ધૂનો સાંભળવાની ? ! અન્ય પૂજનો પ્રાચીન શાસ્ત્રોમાં હોય એવું લાગતું નથી. વિધિકાર ક્રિયાનો વિરોધ નથી, પરંતુ જ્ઞાન અને વિવેક વગરની ક્રિયાનો ૫. પંડિતો કદાચ ભવિષ્યમાં નવા પૂજનોનું પણ સર્જન કરે. જેટલા શો અર્થ ? એ ક્યા સાત્ત્વિકભાવ વિશ્વનું નિર્માણ કરી શકે ? ‘ભયો’ અને ‘અસલામતી’ વધશે એટલી ક્રિયાઓ વધવાની જ. હિંદુ રાગ રાગિણીઓમાં ભાવ સહિત પૂજા અને અન્ય પૂજનોનું ગાન ધર્મના અનેક ક્રિયાકાંડથી આપણે પરિચિત છીએ જ. આ પૂજનો કરનાર ભોજકો તો હવે ઇતિહાસ બની ગયા! ચતુર્વિધ જૈન સંઘે ભક્તિનો એક પ્રકાર છે. હમણાં આ પ્રકારના સિદ્ધચક્ર પૂજનમાં બે
વહેલી તકે આ ઇતિહાસને જીવંત કરવો પડશે નહિ તો સોનું ખોઈ વખત જવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. એક મુંબઈમાં અને બીજો
પિત્તળની પૂજાનો દોષ વહોરી લેવાશે જ. અમદાવાદમાં. વિધિકાર ઝડપથી પૂજન કરાવે, પૂજામાં બેસનારને
નિયતિનો શાબ્દિક અર્થ છે, થવાનું. પોતાનો વારો ક્યારે આવે અને ક્યારે લ્હાવો મળે એની ચિંતા હોય,
| નિયતિનો ભાવાર્થ છે : થવાનું છે તે થશે. નહિ થવાનું હોય એ કોઈ કુટુંબીજનને સ્થાન ન મળ્યું તો મનદુ:ખો પણ થાય. સંગીતકાર સિનેમાની ધૂને ભક્તિ(!) ગીતો ગાય, સંગીતનાં વાજિંત્રો
* નહિ જ થાય. એક શિકારી છે, કુશળ તિરંદાઝ છે, હરણ જુએ છે, એકબીજાનો અવાજ દબાવી દેવાની હરીફાઈ કરતા હોય એવા
| શિકારી બરોબર નિશાન તાકે છે. હરણનું મૃત્યુ નિશ્ચિત છે. શિકારીને
શિકાર મળવામાં જ છે. અને એ જ ક્ષણે શિકારીના પગમાં સાપ દંશ ‘અવાજો', વળી ક્યારેક ચામર નૃત્ય અને અન્ય નૃત્યો – આ બધામાં શુદ્ધ ભક્તિ ક્યાં? આ પૂજનનો જ્યાં ઉદ્ભવ થયો એ શ્રીપાલ - ૧
દે છે. હરણ બચી જાય છે. શિકારી મૃત્યુ પામે છે. આ નિયતિ. મયણાની કથા, એનું મૂળ, એ ભક્તિમાં પ્રગટ થતું સમ્યગુજ્ઞાન,
- જે થાય છે, થયું છે, થવાનું છે, આ બધું ક્રમબદ્ધ છે. બીજથી દર્શન,ચારિત્ર, તપ વગેરેનું તાત્ત્વિક મહત્ત્વ, આ બધું કાંઈ જ વૃક્ષની અવસ્થા ક્રમબદ્ધ છે, એ જ રીતે પ્રત્યેકની નિયતિ છે. સાંભળવાનું નહિ, વિધિકારને વિધિ કરાવવાની ‘દક્ષિણા'...નો
- સંકલનઃ દીપ્તિ સોનાવાલા