________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
આચમના
કહ્યું, ‘દાદાજી તમારા ચશમાં તમારા કપાળ પર જ
છે. તમે નાહકના અમારા પર ગુસ્સે થઈ અમને ચશ્માં
થકવી માર્યા.' દાદાજીને યાદ આવ્યું કે ચશ્માં તો જલદી કરી ગમે ત્યાંથી મારાં ચમાં શોધી કાઢો. એમણે ખુદ જ છાપું વાંચી લીધા પછી કપાળે ચઢાવી તમે લોકોએ જ મસ્તી મસ્તીમાં ક્યાંક મૂકી દીધાં દીધા હતા. ખરેખર ચમાં ખોવાયા જ નહોતા. હશે. એક દાદાના ચશ્માં ઘરમાં જ ક્યાંક ગૂમ ખરેખર દાદા પોતે જ ભૂલી ગયા હતા અને એને થઈ ગયાં હતાં. એમણે ટાબરિયાંઓની એક આખી શોધવા રઘવાયા થયા હતા. ફોજ ચમાં શોધવામાં લગાડી દીધી. કોઈ સુખની શોધમાં આપણે આ જ રીતે વર્તીએ છીએ. રસોડામાં, કોઈ બેડરૂમમાં, કોઈ દીવાનખંડમાં માણસ પોતે જ અવર્ણનીય, શાશ્વત, નિર્ભેળ સુખનું તો કોઈ ઓસરીમાં
સ્વરૂપ છે. સુખનો આભાસ એ સુખ ખોવાઈ જવાને ચમાં શોધી રહ્યું હતું. ખાસ્સી એવી વારથી કારણ નથી. એ તો માત્ર માણસની વિસ્મૃતિ છે. શોધખોળ ચાલુ હતી પણ ચશ્માં નહોતાં મળતાં. સાચા સુખનું મૂળ તમારી અંદર જ પડયું છે. તમે દાદીજીનું મગજ ગરમ થઈ ગયું હતું અને ધારી લો કે સુખ મારામાં પડ્યું છે અને પછી એને છોકરાંઓને કંટાળો આવી રહ્યો હતો. ત્યાં જ બધે શોધવાના પ્રયત્નો કરો, સાશ્વર્ય તમે સુખ ચમાં શોધીને થાકેલા નાનકડો ટોમીએ બૂમ પાડી, અનુભવશો. અજવાળું તો છે જ, બસ એના ઉપરથી ‘દાદા, તમે સૂઈ ગયા હતા ત્યારે ચશ્માં ક્યાં મૂકેલાં આવરણ હટાવવાનું છે પ્રકાશ આપોઆપ રેલાશે. એ યાદ કરો !' આવું કહી એણે દાદા સામે જોયું
* * * ત્યાં જ એની નજર દાદાના કપાળ પર ગઈ. એમાં સાભાર-સ્વીકાર : ‘સુખ મુકામ પોસ્ટ સંતોષ', દાદાજીના કપાળ પર જ હતાં. એણે દાદાજીને રાજ ભાસ્કર , પાનું ૭.
ક્રમ
&
જિન-વચન.
તપ એક માત્ર ઉપાય! नीहरन्ति मयं पुत्ता पियर परमदुखिया । पियरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे ।।
| (૩, ૬૮-૬ ) મૃત્યુ પામેલા પિતાના શબને અત્યંત દુ:ખી થયેલા પુત્રો ઘરની બહાર લઈ જાય છે. તેવી રીતે પિતા પણ મૃત્યુ પામેલા પુત્રના શબને બહાર લઈ જાય છે. સંગ અને સંબંધીઓનું પણ એમ જ થાય છે. એટલા માટે હે રાજન્ ! તું તપ કર, Much bereaved sons remove the dead body of their father from the house. Similarly, the father removes the dead body of his son. The same is the case with relatives. Therefore, o king ! practise penance. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વન' માંથી
‘પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે 3. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪.પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ પ.પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી શ્રી મુંબઈ જેન યુવક સંપના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૬ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૪મા વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે “પ્રબુદ્ધ જીવન' એક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી
અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-૪, • કુલ ૬૪મું વર્ષ
૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન' અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. • “પ્રબુદ્ધ જીવનુષાં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે મંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં
પ્રબુદ્ધ વાચકોન પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા ' (૧૯૩૨ થી ૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડાં, ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬)
o _n
મેં હૈ
કિ
સર્જન-સૂચિ
લેખક ૧. વાર્તા એક કીડીની (તંત્રીસ્થાનેથી)
હાં. સેજલ શાહ ૨. અંતરની અમીરાતઃ પ્રત્યેકની નિયતિ છે
ડૉ. ધનવંત શાહ ૩. પ્રતિક્રમણ - જૈન દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ
ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી ૪, પ્રતિક્રમણ અદૂભુત વિજ્ઞાન
ભારતી બી. શાહ ૫. ‘પ્રતિક્રમણ ; આત્મવિશ્વાસનું પ્રથમ સોપાન'
શશિકાંત લ, વૈદ્ય ૬. ઉપનિષદમાં પ્રાણાવિદ્યા
ડૉ. નરેશ વેદ ૭. અષ્ટપ્રકારી પૂજાની કથાઓ – ૬, અશત પૂજા કથા
આચાર્યશ્રી વાત્સલ્યદીપ સુરીશ્વરજી ૧૯ ૮. ત્રીજું અત્યંતર તપ - વૈયાવય
સુબોધીબેન સતીશ મસાલીઆ ૨૦ ૯, ગાંધી વાચનયાત્રા : એક જમાનાને જીવતું કરતું પુસ્તક ‘ગાંધીચરિત' સોનલ પરીખ ૧૦, શા-સંવાદ ૧૧. શ્રુત જ્ઞાનની સુરક્ષા અંગે શાસ્ત્રો અને પરંપરા
બાબુલાલ સરેમલ શાહ ૧૨. શ્રી મુંબઈ જેન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી ૧૩, આનંદપર્વની ક્ષણો
ગુણવંત બરવાળિયા ૧૪. ભાવ-પ્રતિભાવ ૧૫. સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહ 16. Seekers' Diary : Three Events Happened! Reshma Jain 19. Jain Conviction...A Scientific Epitome of Seamless Life
Prachi Dhanvant Shah 30 90. Enlighten Yourself By Self Study of Jainism Lesson 14 Dr. Kamini Gogri ૪૦ 96 The Story of Jaina Ramayana & Pictorial Story Dr. Renuka Porwal 82-83 ૨૦, પંથે પંથે પાથેય : ઉંમર કરતાં નાનું દેખાવું
| ગીતા જેના
પણુ
જીવot
ahink
सरस्वतीस्तोत्रम् श्वेतपद्मासना देवि श्वेतपुष्योपशोभिता। श्वेताम्बरा नित्या श्वेतगंधा-नुलेपना।।१।। श्वेताक्षी शुक्लवस्वा च श्वेतचंदन चर्चता। वरदासिद्धगंधर्वऋषिभिः स्तूयते सदा ।।२।। स्तोत्रेणानेन तां देवीं जगध्दामी सरस्वतीम्। ये स्तुवन्ति निकालेषु सर्वविद्या लभन्ति ते ।।३।। या देवीस्तूयते नित्यं ब्रोन्द्रसुरकिनरैः । सा ममैवास्तु जिव्हायो पद्महस्ता सरस्वती।।४।।