Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 33
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન શકે છે. આ તેમનાં વક્તવ્યો અને લેખનાં લખાણો લોકપ્રિય અને જનસાધારણ શ્રોતાજનો બધાંને પ્રિય અને હૃદયસ્પર્શી બને છે. લોકભોગ્ય બન્યાં છે.પતંગિયું જેમ એક ફૂલ પરથી પરાગરજ બીજા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનનું સુકાન સંભાળીને અને ફૂલ પર લઈ જાય અને બગીચાને સમૃદ્ધ કરે છે, તેમ કુમારપાળ દેશનું ઉત્કૃષ્ટ સન્માન પદ્મશ્રી મેળવનાર કુમારપાળ દેસાઈએ સમગ્ર દેસાઈએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો દિવ્ય સંદેશ, અન્ય દેશો જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. સુધી પહોંચાડી સંસ્કૃતિનાં સંવર્ધનનું પવિત્ર કાર્ય કર્યું છે. સ્વામી એમની કારકિર્દી હજુ અનેક ઉન્નત શૃંગો પર વિહરે, તેમને તંદુરસ્ત વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીનું મિશન સાચા અર્થમાં સ્વસ્થ જીવનબળ મળતું રહે. પરિવાર-સ્નેહીજનો અને મિત્રો સાથે આગળ ધપાવવાનો સ્તુત્ય અને સમ્યક્ પુરુષાર્થ કર્યો છે. આનંદભેર જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો માણતા માણતા સાહિત્યશાસન કુમારપાળ દેસાઈનાં વિવિધ વક્તવ્ય સાંભળી ન્યાયશાસ્ત્રમાં અને શિક્ષણજગતની સેવા કરવાનું અખૂટ બળ મળે તેવી આવતા ‘ડેલી દીપક ન્યાયની વાતનું સ્મરણ થાય છે. ડેલીના ઉંબરે “રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરવાની વેળાએ શુભકામના. ** રાખેલો દીપક ઘર અને બહાર આંગણામાં બંને જગ્યાએ અજવાળું ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર, (પશ્ચિમ), પાથરે તેમ તેમનું વક્તવ્ય વિદ્વાનો, સાધકો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુ મુંબઈ-૪૦૦ ૦૭૭, મોબાઈલ : ૦૯૬૨૦૨૧૫૫૪૨. udભાd અભિનંદન! ઑક્ટોબર, ૨૦૧૬નો અંક ખરેખર અનુપમ બન્યો છે. આજના યુવાનો વ્યસન તરફ આગળ વધી રહ્યા છે, અરે ડ્રગ્સ તંત્રી સ્થાનેથી તમે લખેલ “ગાંધીજી અને હું' તેમ જ અન્ય લગભગ પણ લે છે એવું જોયું છે. આમાં જૈન કે બ્રાહ્મણ જેવો કોઈ ભેદ નથી. બધા લેખ – અમુક થોડા વધુ લાંબા છે, છતાં ખૂબ જ સરસ છે અને અરે, યુવાનો માંસાહારી બની રહ્યાં છે. આ સારું નથી જ. પૂરા અધિકારપૂર્વક (Authenticity) લખાયા હોય એવું લાગે છે, પરંતુ આ અંગે ‘પ્ર.જી.'માં લેખ લખાય તો સારું. લખનારનાં ગાંધીજી-ગાંધી કાર્યો વગેરે – સાથેના સંબંધની 1 શશિકાંત લ. વૈદ્ય, વડોદરા માહિતીની ગેરહાજરીમાં વાચકના મનમાં એક પ્રકારનો ખાલીપ - તરસ – છોડી જાય છે. અમુક લેખક-લેખિકાની એકદમ ટૂંકી સંઘના આજીવન સભ્ય બનો માહિતી છે ખરી; પરંતુ તે તો પેલી તરસને વધુ વ્યાપક બનાવી દે છે. વળી, ભાગ્યે જ કોઈનાં સરનામાં-ઈમેઈલ આઈડી-અપાયાં છે | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આવનારા ભવિષ્ય માટે સુદઢ બને કે જેથી તેમને પત્ર દ્વારા બિરદાવી શકાય કે એક-બે સવાલ પૂછી | તે માટે આ સંસ્થામાં વધુને વધુ યુવાનોએ ભાગ લેવાની શકાય! | આવશ્યકતા છે. સંસ્થામાં આજીવન સભ્યપદ નોંધાય એ ઇચ્છનીય બીજું, આ અંકમાં, ‘જ્ઞાનયાત્રા’ સંબંધમાં સવાલો મોકલવા આપે | છે. હાલમાં સભ્યપદ ધરાવનારા પોતાના પરિવારના યુવાનોને જે અનુરોધ કર્યો છે તે પણ ખરેખર સરાહનીય છે. મારા મનમાં સભ્ય બનાવે, જેથી સંસ્થાને આર્થિક સહાય પણ મળે અને ઘણા સમયથી ઊઠી રહેલો એક સવાલ હું આ સાથે મોકલાવી રહ્યો | યુવાનોનું સભ્યપદ વધે. જેથી સંસ્થા ભવિષ્યમાં પોતાના નક્કર છું. આ અનુરોધ તૈયાર કરતી વખતે આપના મનમાં જે પ્રશ્નો અભિપ્રેત પાયાના આધારે વધુને વધુ પ્રગતિ કરી શકે. આજીવન સભ્ય હતા, તે દાયરામાં મારો આ સવાલ આવી જતો હોય તો જ્યારે બનનાર વ્યક્તિ મિટિંગમાં હાજર રહી પોતાના સૂચનો આપી પણ જવાબ ‘પ્રબુદ્ધ જીવનમાં છપાશે, જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે. | શકે છે ઉપરાંત પોતાના અન્ય કૌશલ્ય આધારિત સહકાર આપી 1 અશોક શાહ સંસ્થાના ઉદ્ઘકરણમાં ભાગ લઈ શકે છે. સંસ્થા ભવિષ્યમાં વધુને C/o. અક્ષય એન્ટરપ્રાઈસ, ૪, મેટ્રો કોમર્શિયલ સેન્ટર વધુ લોકો સુધી પહોંચી સેવાના કાર્ય અને જ્ઞાનના કાર્યને વેગ આશ્રમ રોડ, અમદાવાદ, મો. ૯૧૫૭૮૩૨૪૨૯ આપવા ઇચ્છે છે. આવો સહુ સાથે મળીને વર્ષો જૂની આ સંસ્કૃત ભૂમિને, આ વૈચારિક માળખાને અને આ સમાજમાં અભુત સેવા ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તમારું યજ્ઞકાર્ય ખરે જ ખૂબ સારું | કરનાર સંસ્થાને મજબુત બનાવીએ. આ પણ એક પ્રકારની સેવા જ છે. શ્રદ્ધા છે કે પ્રભુ પ્રબુદ્ધ જીવનને ખૂબ આગળ લઈ જઈ છે ને! માનવસેવાનું કાર્ય કરશે જ. ‘પ્રબુદ્ધ જીવન'નો વિકાસ તમારા આજીવન સભ્યપદ માટેની ફી છેઃ રૂા. ૫૦૦૦/પુરુષાર્થથી થશે જ, તેમાં શંકાને સ્થાન નથી જ. મારાં થોડાં સૂચનો વધુ વિગત માટે સંસ્થા ઑફિસ પર સંપર્ક કરો. છે તે કંઈક આવાં છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44