Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન ૨૯ નગ્ન વાસ્તવિકતા તો એ છે કે પ્રાચીનતાની વાતો કરનારા સ્કેનીંગ દ્વારા શ્રતનું સંરક્ષણ કરવાથી બિનજરૂરી પ્રિન્ટીંગ અને તે લગભગ બધા જ આધુનિક ટેકનોલોજીનો (હીલચેર, ટેલિફોન, માટે વપરાતા કાગળનો પણ બચાવ થાય છે તેથી શ્રાવકોને ઉપયોગી મોબાઈલ, વાહનો, ફલશ સંડાસ વગેરેનો) ભરપૂર ઉપયોગ કરે હોય તેવા પુસ્તકો-લેખ વગેરે તો પ્રિન્ટીંગના બદલે સોફેટ નકલ છે. તેના ફાયદાઓ મેળવે છે. વેપાર-ધંધાઓ કરે છે અને તેમ છતાં રૂપે ઈ-મીલ કે પિડીએફ ફોર્મેટમાં મોકલવાથી કાગળનો પણ બચાવ પ્રાચીનતાની બાંગ ફેંકે છે. થાય છે અને તેના લીધે કાગળ બનાવવા માટે વપરાતા હજારો - વાસ્તવમાં તો પ્રાચીન હોય કે અર્વાચીન, સંયમી વિદ્વાન ગીતાર્થ વૃક્ષોનું પણ જતન થાય છે અને વૃક્ષો બચાવવાથી પર્યાવરણ બચે છે ગુરુભગવંતોને તત્કાલીન પરિસ્થિતિને આધીન શાસ્ત્રાની અને વનસ્પતિકાયની વિરાધનાનો પણ બચાવ થાય છે. * * * વફાદારીપૂર્વક સકળ શ્રી સંઘની વર્તમાન અને ભવિષ્યની પેઢીના સેન્ટ એન સ્કૂલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ. હિતમાં જે ઉચિત જણાય તે સર્વે શ્રીસંઘને માન્ય બની શકે છે અને મો. ૯૪૨૬૫૮૫૯૦૪. Email : ahishrut.bs @gmail.com બન્યું છે અને તે યોગ્ય જ છે. આ માત્ર શ્રત છાપકામ માટે નહિ, I શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાન બીજા પણ અનેક મુદ્દે લાગુ પડતી જણાશે. પ્રશ્ન-હજી એક છેલ્લી વાત...પ્રાચીન-અર્વાચીનને બદલે સકલ શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ શ્રીસંઘના હિતમાં જે હોય તેને સ્વીકારવાની વાત બરાબર છે. પરંતુ ૨ ૨૫૫૮૧૪૯ આગળનો સરવાળો શ્રુતલેખન-હસ્તલેખન અલ્પહિંસક છે અને છાપકામ તો અતિહિંસક ૫૦૦૦ શ્રી વિનોદ વસા, બોરીવલી છે, તો શ્રુતલેખન જ ન કરાવવું જોઇએ? પ૧૦૦ શ્રી નવિનચંદ્ર પ્રેમચંદ શાહ ૫૦૦૦ શ્રી દિલિપભાઈ કાકાબળીયા ઉત્તર-શ્રુતલેખન હાથ બનાવટના કાગળો ઉપર કરાય છે. આજે ઘણું કરીને આ કાગળ બનાવટનો ઉદ્યોગ જૈન ગ્રંથો લખાવવા અર્થે ૨૫૭૩૨૪૯ કુલ રકમ જ ટકી રહ્યો છે અથવા તો પ્રોત્સાહન આપી આપીને ટકાવાઈ રહ્યો પ્રબુદ્ધ જીવન નિધિ ફંડ છે. જ્યાં કાગળ બનતા હોય તેની સંપૂર્ણ પદ્ધતિ જોશો તો તે ૯૦૦ શ્રી નવિનચંદ્ર પ્રેમચંદ શાહ ૯૦૦ કુલ રકમ અલ્પહિંસક છે એવું કહી શકશો નહિ. ડીજીટલાઈઝેશન અને પ્રિન્ટીંગમાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ વગેરે નવેમ્બર માસમાં સંઘને મળેલ અનુદાન છે, પરંતુ એક વાત સ્પષ્ટ જાણવા જેવી છે કે આ પ્રિન્ટીંગ માત્ર ૨૧૦૦૦ અમોલ ફાઇનેન્સ સર્વિસિઝ પ્રા. લિ. હસ્તે : નિરૂબેન શાહ ૫૦૦૦૦ શ્રેયસ પ્રચારક સભા ભારતમાં નહિ, પણ સમગ્ર વિશ્વમાં છે. વિશ્વની ૭૦૦ કરોડની (દિવાળી અને લોર્ડ શ્રીમદ્ રાજચંદ્રના જન્મ દિવસના પ્રસંગે ભેટ) વસ્તી જે પ્રિન્ટીંગનો ઉપયોગ કરે છે અને આ વિશ્વવ્યવસ્થાનો | ૭૧૦૦૦ કુલ રૂપિયા ઉપયોગ માત્ર સવા દોઢ કરોડની વસ્તી ધરાવતો જૈન સંઘ પોતાને સંઘ આજીવન લવાજમ માટે કરી લે છે. એમાં પણ ધાર્મિક ઉપયોગ તો એથીયે ઓછો કરે ૫૦૦૦ હર્ષદ હેમચંદ શાહ છે. જે તે કાળે જૈન સંઘે એ જ વિકલ્પ અપનાવ્યો છે. એટલે વર્તમાનમાં 5 ૫૦૦૦ કુલ રકમ શ્રુતજ્ઞાનનું પ્રિન્ટીંગ કરાવવાથી સમગ્ર વિશ્વની પ્રિન્ટીંગની હિંસાનો - ભાનુ ચેરિટિ અનાજ રાહત ફંડ દોષ શાસ્ત્ર છપાવનારને લાગી જાય એવું કોઈ કહેતું હોય તો તેણે ૫૦૦૦ શ્રીમતિ રસિલાબેન પારેખ કોઈ ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતના ચરણોમાં બેસીને એનું શાસ્ત્રીય ૧૦૦૦૦ શ્રીમતિ ઉષાબેન પી. શાહ સમાધાન મેળવી લેવું જોઇએ. ૧૫૦૦૦ કુલ ૨કમ વાસ્તવિક રીતે જોવા જઇએ તો ભવિષ્યની પેઢી માટે “શ્રુતરક્ષાની જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ જ્યારે વિચારણા કરવાની હોય તેમાં અલ્પહિંસા કે વધુ હિંસાનો ૧૦૦૦ પ્રાણલાલ વલ્લભજી ટિમ્બડીયા હસ્તે : રમાબેન મહેતા પ્રશ્ન ગૌણ છે. મૂળભૂત ઉદ્દેશ્ય તો ભવિષ્યની પેઢીને શુદ્ધ શ્રુતવારસો ૧૦૦૦ એક બહેન તરફથી હસ્તે : પુષ્પાબેન પરીખ શુદ્ધ સ્વરૂપે જ મળી રહે એ હોવો જોઇએ. વર્તમાન શ્રુતલેખનની ૧૦૦૦ એક બહેન તરફથી હસ્ત : પુષ્પાબેન પરીખ પદ્ધતિમાં કેટલાક અનિષ્ટો ઊભા થાય છે, અને થઈ રહ્યા છે તેની ૩૦૦૦ કુલ રકમ વિચારણા અન્યત્ર સ્વતંત્ર લેખમાં કરી જ છે, જેથી અહીં વિસ્તાર કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ કરતા નથી. પ૧૦૦ વસુબેન ચંદ્રકાંત ચિતલિયા, ઉષાબેન બાબુલાલ શાહ શ્રી બી. જે. પિપલિયાના સ્મરણાર્થે હસ્તે રમાબેન મહેતા ટૂંકમાં, પ્રાચીન શ્રતવારસાના શુદ્ધસ્વરૂપના સંરક્ષણ માટે હસ્તલેખન કરતા પ્રિન્ટીંગ-છાપકામ એ જ વધુ યોગ્ય ઉપાય છે ૧૦૦૦ પ્રાણલાલ વલ્લભજી ટિમ્બડીયા હસ્તે રમાબેન મહેતા અને તે શ્રીસંઘે વિના સંકોચે અપનાવવો જોઇએ. ડીજીટલ સ્વરૂપમાં ૬૧૦૦ કુલ રકમ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44