Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન ૨૫ હોય એ વાત ગળે ઉતરે એવી નથી. જાય, તો કેટલાક એવા ચીકણા હોય કે અવશ્ય ફળ આપે જ. ક્યા અને કેવા કર્મોના આધારે એક ઉંદરને બિલાડીનો અવતાર ભાવની વાત કરીએ તો શાસ્ત્રમાં કાળસૂરિયા કસાઈની વાત મળે? એક બિલાડીને કૂતરાનો અવતાર મળે? એક કૂતરાને ઘોડાનો આવે છે કે જે રોજના ૫૦૦ પાડાની કતલ કરતો હતો. એક દિવસ અવતાર મળે? અને એક ઘોડાને મનુષ્યનો દેહ મળે? પાડાની કતલથી અટકાવવા અને એના સતત થતા પાપબંધને આ વિષય જો “પ્રબુદ્ધ જીવન માં ચર્ચાય તો ગમશે. અટકાવવા અને કારાવાસમાં રાખવામાં આવ્યો. પરંતુ એણે તો 1શાંતિલાલ સંઘવી, અમદાવાદ સ્વભાવ મુજબ કારાવાસ (જલ)માં પણ પાડાના ચિત્રો દોર્યા અને મોબાઈલ : ૯૪૨૯૧ ૩૩પ૬૬ એક પાડો માર્યો, બીજો માર્યો એમ ચિત્ર દ્વારા ભાવહિંસા કરી. હકીકતમાં એકે પાડાને માર્યો નહતો. પણ ભાવથી જ ચિત્ર દ્વારા ડૉ. પાર્વતીબેન ખીરાણીએ આપેલ જવાબ: ૫૦૦ પાડાની હિંસા કરવાનું પાપ કરીને નરકમાં જવાનું કર્મ બાંધ્યું. માનનીય શ્રી શાંતિભાઈ, એ જ રીતે તંદુલિયો મચ્છ-ચોખાના દાણાની સાઈઝનો માછલો-પોતે આપનો પત્ર મળ્યો. આપના પ્રશ્નોની ચર્ચા સાધુ-સાધ્વી એકે માછલો મારતો નથી પણ પોતે જ્યાં છે ત્યાં મોટા માછલાઓના ભગવંતો સાથે કરીને જે નિષ્કર્ષ નીકળ્યો છે તે નીચે મુજબ છે: મોમાંથી નાના માછલાઓને પસાર થતા જુએ છે. એને પેલો મોટો જૈનદર્શનમાં કર્મસત્તા પર ખૂબ જ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં માછલો આરોગતો નથી એ જોઈને વિચારે છે કે આ કેવો છે? એની આવ્યો છે. એના માટે અન્ય દર્શની ચંદ્રહાસ ત્રિવેદીએ પણ લખ્યું છે જગ્યાએ હું હોઉં તો એકે માછલું જવા ન દઉં બધાને ખાઈ જાઉં અને કે “કર્મની વાત ઘણાં બધા ધર્મોએ કરી છે પણ જૈન ધર્મે જે વૈજ્ઞાનિક આવા વિચાર માત્રથી સાતમી નરક સુધી જવાની તૈયારી કરી લે છે. રીતે કરી છે તેવી અન્ય ક્યાંય જોવા મળતી નથી.” પ્રસન્નચંદ્ર રાજર્ષિ દીક્ષા પછી ધ્યાનમાં ઊભા હતા. એમાં યુદ્ધની જૈનદર્શનમાં કર્મ સંબંધી અનેક ગ્રંથો છે. જૈનદર્શનમાં ૧૪ પૂર્વનું રણહાક સાંભળીને મનથી જ યુદ્ધ કરવા લાગે છે અને સાતમી નરક જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય છે એમ ભૂ પૂર્વ કર્મપ્રવાદ નામનું છે સુધીના આયુષ્યનો બંધ થાય એટલા કર્મના પ્રદેશ (દળિયા) ભેગા જેમાં અધ ધ ધ થઈ જવાય એટલું કર્મ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કરે છે પરંતુ માથા પર હાથ જતાં ખ્યાલ આવે છે કે અરે! પોતે તો જો કે એ પૂર્વ વિચ્છેદ ગયું છે જેથી એ જ્ઞાન ઉપલબ્ધ નથી પરંતુ જેટલું સાધુ છે આવા વિચાર કેમ આવ્યા અને પાછા વળે છે. શુભ વિચારધારા પ્રાપ્ત છે એને આધારે નીચે મુજબ ખુલાસા કરવામાં આવ્યા છે : શરૂ થઈ. પેલા નરકના દળિયા વિખેરાઇ ગયા અને પરિણામો શુદ્ધ (૧) આપનો પહેલો પ્રશ્ન ન્યાયાધીશ આદિને કર્મ બંધાય કે નહિ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એ સંબંધી છે. તો સૌથી પહેલા કર્મની વ્યાખ્યા સમજીએ. હકીકતમાં આવા કંઈ કેટલાય દૃષ્ટાંતો શાસ્ત્રમાંથી મળી આવે છે જે પૂરવાર કર્મનો મૌલિક અર્થ ક્રિયા જ થાય છે. “ક્રિયતે ત ક્રિય’ જે કરાય છે કરે છે કે કર્મમાં ભાવનો ફાળો મહત્ત્વનો છે. છતાં મન-વચન-કાયાના તે ક્રિયા. કર્મબંધમાં કારણરૂપ ચેષ્ટા તે ક્રિયા. ક્રિયા ત્રણ પ્રકારની યોગથી કર્મનો બંધ થાય છે એમાંય જ્યારે ત્રણે યોગ ભળે છે ત્યારે છે. શારીરિક, માનસિક અને વાચિક. શાસ્ત્રીય ભાષામાં એને યોગ કર્મબંધન શુભ કે અશુભ મજબૂત બંધાઈ જાય છે. એક જ યોગની કહેવાય છે. પરંતુ જૈનદર્શનમાં આ ક્રિયાપક અર્થ આંશિક વ્યાખ્યા પ્રધાનતાથી કર્મ એટલું સંગીન નથી થતું જેટલું ત્રણ યોગથી થાય જ પ્રસ્તુત કરે છે. અહીં તો ક્રિયાના હેતુ પર પણ વિચાર કરવામાં છે. કર્મબંધના ચાર પ્રકાર છે. (૧) પ્રકૃતિ-સ્વભાવ-Nature નું નક્કી આવે છે તેથી કહ્યું પણ છે કે જીવની ક્રિયાના જે હેતુ છે તે કર્મ છે. થવું. (૨) સ્થિતિ-કર્મનો રહેવાનો સમય Periodનું નક્કી થવું (૩) તેથી સામાન્યપણે વિચારીએ તો પ્રદેશ-જથ્થો Quantity નક્કી જે ક્રિયા થાય છે એની પાછળ કેવા શ્રી દત્ત શ્રેમ માટે... થાય. (૪) રસ-અનુભાગ Intenભાવ રહેલા છે તે પણ જોવાનું | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પર્યુષણ પર્વના પાવન દિવસોમાં | sity-Quality–આમાં કષાય હોય છે. દર વર્ષે એક સંસ્થાની પસંદગી કરે છે. જેને આર્થિક સહાય કરીને આદિની માત્રા અનુસાર શુભાશુભ એ અપેક્ષાએ વિચારતા | એના વિકાસ માટે મદદરૂપ થવાનો પ્રયન કરાય છે એના વિકાસ માટે મદદરૂપ થવાનો પ્રયત્ન કરાય છે. આ વર્ષે | કર્મપ્રકૃતિમાં રસ બંધ થાય છે. આ ન્યાયાધીશ આદિના કર્મબંધ તો | શ્રી દત્ત આશ્રમની પસંદગી કરવામાં આવી હતી અને એ માટેનું એક મહત્ત્વનો બંધ છે. અવશ્ય જ થાય છે પણ એના ભાવે | સંસ્થાએ ૨૬ લાખ જેટલું અનદાન જમા કર્યું છે જેને ફેબ્રુઆરીમાં | અહીં પ્રવૃત્તિ કરતાં વૃત્તિનું અનુસાર એના ફળમાં તીવ્રતા કે સંસ્થાને અર્પણ કરવા જવાના છીએ. દર વર્ષે સંસ્થા અંદાજે ૩૦| | મહત્ત્વ વધારે છે. એક ગુંડો અને મંદતા રહેલી હોય છે. કેટલાક ૩૨ લાખ જમા કરે છે. જો કોઈને હજી આમાં ફાળો નોંધાવવો એક ડૉક્ટર બંનેના હાથમાં છરી કર્મ એવા બંધાય કે એના ફળની | હોય તો ઑફિસ પર કરીને જણાવે. છે. બંને છરીનો ઉપયોગ કરે છે અનુભૂતિ પણ ન થાય અને ખરી પણ બંનેની વૃત્તિમાં આસમાન

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44