________________
૨૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૬
જ્ઞાન-સંવાદ
પ્રબુદ્ધ જીવન’ના જ્ઞાનપિપાસુ વાંચકો સાથેના સંવાદને ધ્યાનમાં લઈ જ્ઞાનયાત્રાને વધુ સઘન અને પારદર્શી બનાવવાના પ્રયત્નરૂપે એક નવી શ્રેણી શરૂ કરી છે. વાચક મિત્રો પોતાના સવાલો લખી અમને મોકલે. પંડિતજી કે જ્ઞાની ભગવંત પાસેથી ઉત્તર મેળવી અહીં છાપીશું. વધુમાં વધુ પાંચ સવાલ પૂછી શકાય. સવાલ ધર્મજ્ઞાનને આધારિત હોય જેથી અન્ય વાચકોને પણ એ જ્ઞાન મળે... આ અંકમાં અમદાવાદના શ્રી શાંતિલાલ શાહના પ્રશ્નોના, ડો. પાર્વતીબેન ખીરાણીએ આપેલા જવાબો પ્રકાશિત કરીએ છીએ... પ્રશ્નઃ આપણે સૌ જૈનો કર્મના સિદ્ધાંતને સ્વીકારીએ છીએ અને પૂર્વજન્મના કર્મોને પ્રતાપે? એમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવીએ છીએ. પરંતુ આ સિદ્ધાંત સામે ઘણાં હિટલરે ૬૦ લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા તે પ્રશ્નો મનમાં ઊભા થાય છે.
બધા પૂર્વજન્મના કર્મોને કારણે મર્યા? તે બધાના કર્મો સરખા હતા ? એક ન્યાયાધીશ પોતાના કર્તવ્યના ભાગ રૂપે એક આતંકવાદી કચ્છના ધરતીકંપમાં વીસેક હજાર લોકો માર્યા ગયા તે બધા હત્યારાને રાજ્યના કાનૂન મુજબ ફાંસીની સજા ફરમાવે છે. આ પોતાના પૂર્વજન્મોના કર્મને કારણે ? લગભગ ૩૫૦-૪૦૦ જેટલા ન્યાયાધીશને માનવ હત્યાનું પાપ લાગે?
બાળકો અંજારની શેરીમાં દટાઈ મર્યા તે તેમના પૂર્વજન્મના કર્મને આ જ હત્યારાને ન્યાયાધીશના હુકમ મુજબ પોતાની ફરજના કારણે ? ભાગ રૂપે ફાંસીગર ફાંસીના માંચડે લટકાવી દે છે તો તેને દુનિયામાં દરરોજ અનેક સ્ત્રીઓ ઉપર બળાત્કાર થાય છે. શું તે માનવ હત્યાનું પાપ લાગે?
તેમના પૂર્વજન્મના કર્મોને કારણે? એક ડેગ્યુનો મચ્છર એક માણસને કરડે છે અને તે માણસ મરી આવી ઘટનાઓની યાદીને પણ ખૂબ લંબાવી શકાય-એક પુસ્તિકા જાય છે. તો તે મચ્છરને માનવ હત્યાનું પાપ લાગે?
ભરાય એટલી લંબાવી શકાય. પણ તે જરૂરી નથી. મુદ્દો અત્યંત એક ગરોળી દિવાલ પર ફરતી ફરતી પોતાની ભૂખના કારણે સ્પષ્ટ છે. ૪-૬ જીવડાં ગળી જાય છે તેને જીવહત્યાનું પાપ લાગે?
મનુષ્યો માટે પણ કર્મનો સિદ્ધાંત સ્વીકારી શકાય એવો નથી. આવી બીજી ૨૦-૨૫ ઘટનાઓ ટાંકી શકાય પણ મુદ્દો સ્પષ્ટ શા કારણે પૃથ્વી પરના જીવોમાં આટઆટલી ભિન્નતા છે, શા થઈ ગયો હોવાથી તે જરૂરી નથી. મનુષ્ય સિવાયના અન્ય તમામ માટે આટઆટલી પીડાઓ, દુ:ખો અને વેદનાઓ છે, શા માટે જીવયોનિના જીવો કુદરતની આજ્ઞા અને યોજના મુજબ જીવે છે. બહુ જ થોડા લોકો સુખી દેખાય છે અને બાકીના દુઃખી છે અને શા તેમની પોતાની કોઈ કર્મ સભાનતા હોતી નથી, પોતાના કોઈ માટે એક જીવ અન્ય નિર્દોષ જીવની હત્યા કરીને (જીવો જીવસ્ય રાગ-દ્વેષ હોતા નથી, તેમના તમામ કર્મોની જવાબદારી માત્ર જીવનમ્) જ પોતાનું જીવન ટકાવે છે. આ બધાનો જવાબ મળતો નથી. કુદરતની જ હોય છે એટલે તેમને પાપ કેવી રીતે લાગી શકે? બીજા પ્રતીતિકર અન્ય સિદ્ધાંતની ગેરહાજરીમાં નછૂટકે કર્મના
શું કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્ય પૂરતો જ છે? અન્ય જીવો માટે સિદ્ધાંતનો આશ્રય લેવામાં આવ્યો છે. હકીકતમાં કર્મનો સિદ્ધાંત નથી?
સાચો નથી, સ્વીકારી શકાય એવો નથી. અને ખરેખર જો એમ જ હોય તો અન્ય જીવોનાં જન્માંતરો ક્યા સાચા કારણની કોઈને ખબર નથી. જો નિયતિ જ આખરી તત્ત્વ સિદ્ધાંત અનુસાર થાય છે?
હોય, બધું જ – બધું જ પૂર્વ નિર્ધારિત હોય તો આપણા કોઈ કર્મની કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્યો માટે જ છે એમ માનીએ તો પણ તે જવાબદારી આપણી ન હોઈ શકે. સિદ્ધાંત સામે ઘણા પ્રશ્નો જાગે છે.
આપણે ત્યાં ૮૪ લાખ પ્રજાતિ જીવોની કલ્પના છે. તે સ્વીકારીએ એક અણુબૉમ્બ હિરોશીમા પર પડ્યો. તે જ ક્ષણે લાખો માણસો તો એક માત્ર મનુષ્ય જાતિ સિવાયના અન્ય ૮૩,૯૯,૯૯૯ પ્રજાતિ મૃત્યુ પામ્યા, અને બીજા લાખો માણસો અસાધારણ યાતના પામ્યા. જીવોને માટે નથી પાપ, નથી પુણ્ય, નથી સ્વર્ગ, નથી નરક, નથી આ બધા લોકો પૂર્વજન્મના પાપને કારણે મર્યા? બધાના કર્મો સરખા ધર્મ, નથી સંપ્રદાય, નથી ભગવાન નથી મોક્ષ-એ સૌને કશાની હતા ?
જરૂરત જ નથી. બીજો અણુબૉમ્બ નાગાસાકી પર પડ્યો ત્યારે પણ લાખો લોકો આ બધા જીવો માટે તેમના પોતાના કોઈપણ કર્મની એમની મર્યા અને પીડાયા તે બધા પૂર્વજન્મના કર્મને કારણે? બધાના કર્મો પોતાની બિલકુલ કશી જવાબદારી જ નથી, તો પછી તેમને કર્મબંધન સરખા હતા?
કેવી રીતે લાગી શકે? બીજા વિશ્વયુદ્ધમાં લગભગ છ કરોડ લોકો મૃત્યુ પામ્યા તે બધા બાકી રહ્યો માત્ર માનવ. એકમાત્ર માનવ માટે કર્મનો સિદ્ધાંત