Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન ૧૭ અને પ્રાણ – શરીરમાં રહેલા પાંચ દેવતાઓ છે. બધા દેવતાઓમાં ટપકાવવું. માયતનાય સ્વાહા એ મંત્રથી ઘીનો હોમ કરી થોડું ઘી એ પ્રાણ જ શ્રેષ્ઠ અને મોટો છે. આ પ્રાણ જ અગ્નિ, સૂર્ય, પર્જન્ય, વાયુ વાસણમાં ટપકાવવું. પછી પેલા વાસણમાંથી થોડો છુંદો લઈને આ અને અમૃત છે. આ પ્રાણમાં જ સૌની પ્રતિષ્ઠા છે. સર્વ કાંઈ પ્રાણને મંત્રનો જાપ કરવો : મથ પ્રતિસૃથ્વીની મન્થમાધાય નપત્યનો નાયાસ્થમા વશ છે. પ્રાણ જ સર્વનો રક્ષક છે. તે જ સૌને શ્રી (કાન્તિ) અને પ્રજ્ઞા હિ તે સમન્ સ હિં જ્યેષ્ઠ: શ્રેષ્ઠો રાંનાધિપતિ: સ મા ચૈઝયમ્ શ્રેષ્ટયમ્ (જ્ઞાન) આપે છે. કૌસલે પુછેલા પ્રશ્નોના ઉત્તરમાં તેઓ જણાવે છે: રાજ્યમાધિપત્ય સામયત્વમેવેવમ્ સરવમસાનીતિન પછી નીચેના મંત્રનો ચોથો આત્મા જ પ્રાણનું ઉગમ સ્થાન છે. જેમ પુરુષની સાથે તેનો પડછાયો ભાગ બોલીને એ શૃંદામાંથી એક એક કોળિયા જેટલો ભાગ લઈને રહે છે, તેવી જ રીતે આત્માની સાથે પ્રાણ રહે છે. તે મનની સાથે આરોગવો : શરીરમાં આવે છે. અપાન, સમાન, બાન અને ઉદાન એ આ જ તત્સવિતુર્તુળમદે; વયે ટુવર્ણ પોનનમ્ | મુખ્ય પ્રાણના વિભક્ત થયેલાં રૂપો છે. મુખ્ય પ્રાણ બીજા પ્રાણોને શ્રેષ્ઠ સર્વધાતમ; તુરં પાર્ટી ધીમદી ! શરીરના જુદા જુદા ભાગોમાં પોતપોતાના કામમાં લગાડે છે. સૂર્ય છેલ્લો ચોથો ભાગ બોલીને બાકી જે રહ્યું હોય, તે બધું ખાઈ જવું. બાહ્ય પ્રાણ છે અને પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ આ સૌ વિરાટ પછી પાણી પીને અગ્નિ પાસે પૂર્વ દિશા તરફ મોં રાખીને તેમજ વિશ્વમાં પ્રાણની શક્તિઓ છે. તેમની સાથે મનુષ્યના શરીરમાં રહેલા મૌન રાખીને ચિત્તને શાંત રાખીને સૂઈ જવું. પ્રાણનો અભિન્ન સંબંધ છે. સૂર્ય નામક બાહ્ય પ્રાણનો શરીરની એ જ રીતે આ ઉપનિષદના પાંચમા અધ્યાયના ઓગણીસથી ચક્ષુરિન્દ્રિય સાથે છે; આકાશનો સંબંધ શરીરના સમાન નામક ત્રેવીસ ખંડોમાં પ્રાણની પરિતૃપ્તિ માટે ભોજન કેવી રીતે કરવું તેનું પ્રાણની સાથેનો છે. વાયુનો સંબંધ શરીરના થાન નામક પ્રાણની માર્ગદર્શન અપાયું છે. જેમકે, રાંધેલું અન્ન જ્યારે જમવા માટે પોતાની સાથે છે. અગ્નિનો સંબંધ શરીરના ઉદાન નામક પ્રાણની સાથે છે. સામે પિરસાય, ત્યારે એમાંથી પહેલાં પ્રાણાય સ્વાહૂ એમ બોલીને આ પાંચેય પ્રકારનો પ્રાણ મનુષ્યની જેવી ચિત્તવૃત્તિ હોય છે તે કોળિયો ભરવો. એ પહેલી આહુતિથી પ્રાણ તૃપ્ત થાય છે. પછી અનુસાર મરણોત્તર ગતિ અને પુનઃજીવન પ્રાપ્ત કરે છે. આ રૂપક વ્યાનાય સ્વાહા એમ બોલીને બીજો કોળિયો ભરવો. એ બીજી આહુતિથી દ્વારા ઋષિ પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળની અંદર પ્રાણરૂપ વ્યાન નામક પ્રાણ તૃપ્ત થાય છે. પછી મપાના વીદી એમ બોલીને રહેલ શક્તિનો નિર્દેશ કરે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બળ, આકાશના ત્રીજો કોળિયો ભરવો. એ આહુતિથી અપાન વાયુ તૃપ્ત થાય છે. ઉર્વાકર્ષણનું બળ, અગ્નિનું તેજાકર્ષણનું બળ એમાં રહેલી પ્રાણશક્તિ પછી સમાનાય સ્વાહા એમ બોલીને ચોથો કોળિયો ભરવો. એ આહુતિથી સિવાય બીજું કશું નથી. સમાન નામક પ્રાણ તૃપ્ત થાય છે. પછી ૩ાનાય સ્વદા એમ બોલીને ‘છાંદોગ્ય ઉપનિષદ’ના સાતમા અધ્યાયમાં નારદજી સનકુમાર પાંચમો કોળિયો ભરવો. એ આહુતિથી ઉદાન નામક પ્રાણ તૃપ્ત પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે ત્યારે સનસ્કુમાર અને પ્રાણનું મહત્ત્વ થાય છે. મુનિ સત્યકામે પ્રાણની વિદ્યા અને પૂજા સમજાવી પછી સમજાવે છે. તેઓ પ્રાણને વૈશ્વિક ઊર્જારૂપે ઓળખાવી તેનું નામ, કહ્યું છે કે, જો પ્રાણને સમજનાર કોઈ માણસ પ્રાણની પૂજા સૂકાં વાણી, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બળ, અન્ન, જળ, દૂઠાંની સામે કરે, તો જરૂર એમાંથી ડાળીઓ ફૂટે અને એની ઉપર આકાશ, સ્મરણ, આકાંક્ષાથી બળવાન કહે છે. જેમ ગાડાંનાં પૈડાંની પાન આવે, તો પછી માણસને એ કહેવાથી અને માણસ દ્વારા એ નાભિમાં જડેલા આરા એને આધારે રહેલા હોય છે, એમ આ પ્રાણને કરવાથી લાભ થાયજ, એમ કહેવાની જરૂર રહેતી નથી.' આધારે જ આખું જગત રહેલું છે ; એમ ઋષિ કહે છે. પ્રાણ છે તો આ “કોષીતકી ઉપનિષદ’માં પ્રાણને બ્રહ્મ અને પ્રજ્ઞા તરીકે વર્ણવામાં બધા શક્તિમંત છે, પ્રાણ નથી તો એ સર્વ શક્તિહીન છે. આવ્યો છે. એ પ્રાણરૂપ બ્રહ્મને રાજારૂપ કલ્પીને એમાં કહેવામાં આવ્યું આ ઉપનિષદના ચોથા અધ્યાયમાં જીવનના મૂળ સ્વરૂપ અંદનને છે કે પ્રાણનું સંદેશવાહક મન છે. વાણી એનું ગૃહ સાચવનારી રાણી ઓળખાવી સાબિત કર્યું છે કે પ્રાણ જ બ્રહ્મ છે. એ પ્રાણવિદ્યા જાણવી છે. આંખો એની સંરક્ષણ મંત્રીઓ છે. કર્ણેન્દ્રિય ઉદ્ઘોષક છે. પ્રાણ એટલે બ્રહ્મવિદ્યા જાણવી. પ્રાણવિદ્યા સમજાવતાં ઋષિએ પ્રાણની ખુદ બ્રહ્મસ્વરૂપ હોઈ માગ્યા વગરજ એમને આ બધી સહુલતો ભેટ પૂજા કેવી રીતે થાય તેનું અહીં વર્ણન કર્યું છે, જેમકે, અમાસના દિવસે મળેલી છે. પ્રાણને મન, વાણી, ચક્ષુ અને કર્ણ પોતપોતાની દીક્ષા લઈને પૂનમની રાતે દરેક જાતની ઔષધિઓનો છૂંદો, દહીં વિશેષતાઓ આપીને એના અંતરાવર્તી અને આધીન થઈને રહે છે, અને મધને લાકડાના વાસણમાં મિશ્ર કરી એ વાસણ પહેલાં એક એમ જણાવ્યું છે. પછી તેમાં પ્રાણના નિરોધ અને ઉપાસનાઓની તરફ રાખવું. પછી જ્યેષ્ઠાય શ્રેષ્ટાય સ્વાહા એ મંત્રથી અગ્નિમાં ઘીનો વિધિ દર્શાવવામાં આવી છે. હોમ કર્યા પછી હોમ કરવાના સુપ્ર (સાધન)માંથી ટપકતું ઘી પેલા બૃહદારણ્યક ઉપનિષદ'ના પ્રથમ અધ્યાયના પાંચમા બ્રાહ્મણના વાસણમાં જરા ટપકાવવું. વસિષ્ટાય સ્વાહા એ મંત્રથી ઘીનો હોમ ૨૧ થી ૨૩ શ્લોકોમાં પ્રાણની અને મહાપ્રાણ (વાયુ)ની વરેણ્યતાની કરીને ફરીથી ટપકતું ઘી એ વાસણમાં ટપકાવવું. પ્રતિષ્ઠાર્ય સ્વાહા એ વાત રજૂ થઈ છે. એ પણ એક લઘુકથા રૂપે છે. પ્રજાપતિએ કર્મો મંત્રથી ઘીનો હોમ કરીને ફરીથી ટપકતું ઘી એ વાસણમાં ટપકાવવું. કરવા માટે સાધનભૂત ઈન્દ્રિયોની રચના કરી તો ઈન્દ્રિયો પરસ્પર સંપર્વે સ્વાદ એ મંત્રથી ઘીનો હોમ કરીને એવી જ રીતે એ વાસણમાં ઘી સ્પર્ધા કરવા લાગી. વાક્શક્તિએ વ્રત લીધું કે હું બોલતી જ રહીશ, ?

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44