Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન ૧૯ અષ્ટપ્રકારી પૂજાની કથાઓ ૬ અક્ષત કથા || 1 આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી. ધર્મ એટલે વિશાળ સરોવર. પણ જાય. અનેક ભાવિકો ત્યાં આવે, પૂજા કરે તે જુએ. જે ભાવિકો ધર્મના સરોવર પાસે જે તૃષા લઈને આવે તે નિતાંત સુખનું જળ પામે. આવે તે પોતાના હાથમાં અક્ષતનો મૂઠો ભરતાં આવે. પ્રભુની સન્મુખ ધર્મના સરોવર પાસે સહુ કોઈ આવી શકે. ત્યાં કોઈ ભેદ ના અક્ષતનો સુંદર સ્વસ્તિક કરે. આ બાળ પોપટ અને પોપટી તે જુએ. નડે. ધર્મનું સરોવર શુદ્ધ અને શીતળ જળથી છલકાતું હોય. એના પ્રતિદિન આ ક્રિયા ધ્યાનથી જુએ. એ બાળ પોપટ અને પોપટીને આંગણે જે આવે તે કલ્યાણ પામે. થાય કે આપણે પણ આવું કરીએ. ધર્મના સરોવર પાસે માનવી પણ આવે, દેવ પણ આવે, પશુપંખી મનની નિર્મળ ભાવના અને ઉત્તમ વિચાર એ પોપટ અને પણ આવે. પોપટીએ અમલમાં મૂક્યા. ધર્મ પોતાના આંગણે કોણ આવ્યું છે તે કદી ન જુએ : એ તો બન્ને રોજ શાલીના ખેતરમાંથી અક્ષતના થોડા દાણા પોતાની પોતાના આંગણે આવેલાનું ભલું કરે. ચાંચમાં ઉપાડી લાવે. સ્વસ્તિક અને સિદ્ધશિલા બનાવતાં તો તેમને અક્ષતપૂજાની એવી જ એક ભાવવાહી કથા છે. ન આવડે, પણ મુખમાં લાવેલા અક્ષતના દાણાની રોજ ત્રણ ઢગલી કરે. એક હતો પોપટ, એક હતી પોપટી. પછી પ્રભુની પાસે જઈને મસ્તક ઝુકાવે. પોપટ અને પોપટી વનમાં રહે. આમ તેમ ઊડ્યા કરે. ઊડતાં રહેવું પોપટ અને પોપટી આમ કરીને સંતોષ પામે. મનમાં ખૂબ અને પ્રસન્ન રહેવું એ જ એમનું કામ. મજાની આંબાડાળ પર બેસે, મધુરાં હરખાય. ફળો ખાય. પોપટ અને પોપટી એકબીજાને ખૂબ પ્રેમ કરે. બન્ને નાનકડા બાળ ભારે ટેકવાળા. પ્રાત:કાળે જ્યાં સુધી એક દિવસ પોપટીએ એક યુગલને જન્મ આપ્યો. ખેતરમાંથી અક્ષતના દાણા ન લાવે અને પ્રભુના મંદિરમાં અક્ષતની પોપટ અને પોપટી પોતાના જેવા જ નાનકડાં પોપટ અને ત્રણ ઢગલી ન કરે ત્યાં સુધી પોતે એક પણ દાણો ખાય નહીં. પોપટીને જોઈને પોતાના સંતાનોને જોઈને ખુશખુશાલ રહે. બન્નેને આમ ઘણા સમય સુધી ચાલ્યું. થાય કે આ જ આપણું વિશ્વ. આંબાની ડાળ એ જ આપણો રાજમહેલ. પોપટ અને પોપટી આયુષ્ય પૂર્ણ થયા પછી બીજા ભવે રાજકુળમાં પોપટ યુગલ રોજ શાલીના ખેતરમાં જાય અને ચોખા ચણી જન્મ પામ્યાં. તે ભવે પૂર્વના સંસ્કાર કામ આવ્યા. ધર્મની આરાધના લાવે. એ ચોખા એ ચારેયનું ભોજન. એ નિર્દોષ આહારમાં સૌને કરી અને જિનમંદિરમાં જઈને નિત્ય અક્ષતથી પૂજા કરી. ખૂબ આનંદ મળે. અક્ષતપૂજાથી એમને અક્ષય સુખ મળ્યું. બન્ને આત્માઓ મોક્ષમાં આજુબાજુમાં વસતાં પંખીઓ કોઈ મરેલા પશુ પર જઈને બેસે જઈને પરમાત્માનું પદ પામ્યાં. ત્યારે આ પોપટ યુગલ નારાજ થઈ જાય. એમને થાય કે આવું ભોજન અક્ષત પૂજાના દુહા ખાઈને શું ફાયદો? ૧. અક્ષતપદ સાધન ભણી, અક્ષતપૂજા સાર; પણ પછી એ પોપટ યુગલ વિચારે કે એ તો જેવું જેનું મન. જિનપ્રતિમા આગળ મુદા, ધરિયે ભવિ નરનાર. આપણને તો આ અક્ષત પરમ સુખદાયી છે. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી. નંદાવર્ત વિશાળ; એ ચારેય પંખીઓની પ્રસન્નતા જોઈને બીજાં પશુપંખીઓ પણ ખૂબ પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. ખુશ થાય. બીજાં પંખીઓ ઝંખે કે આવી ખુશી અમને પણ મળે. –પં. વીરવિજયજી એ પોપટ પરિવાર જે આંબાની ડાળ પર બેસે તેની સામે જ એક ૨. સમકિતને અજવાળવા, ઉત્તમ એહ ઉપાય; ભવ્ય અને વિશાળ જિનમંદિર. કોઈ કાળે, કોઈ ભાગ્યશાળીએ પૂજાથી તમે પ્રીછજો, મનવાંછિત સુખ થાય. બનાવ્યું હશે. ત્યારે કદાચ ત્યાં શહેર પણ હશે. આજે તો ત્યાં જંગલ અક્ષત શુદ્ધ અખંડશું, જે પૂજે જિનચંદ; બની ગયેલું, પણ ભગવાનનો પ્રભાવ ઠેરઠેર પ્રસરેલો હતો. ભાવિકો લહે અખંડિત તેહ નર, અક્ષય સુખ અમંદ. જંગલમાં પણ એ જિનમંદિરના દર્શન કરવા આવતા. પ્રભુની પૂજા -શ્રી દેવવિજયજી કરીને પોતાનું જીવન ધન્ય કરતા. ૩. અક્ષય ફળ લેવા ભણી, અક્ષત પૂજા ઉદાર; પોપટ અને પોપટીના નાનકડાં બન્ને સંતાનો-નાનકડાં પોપટ ઇહ ભવ પણ નવિ ક્ષય હોયે, રાજઋદ્ધિ ભંડાર. અને પોપટી આ મંદિરમાં અવારનવાર જાય. મંદિરના રંગમંડપમાં -પં. ઉત્તમવિજયજી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44