Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૬ થાય છે અને શરીરની બેલેન્સ સિસ્ટમ ઘણી સુંદર રીતે જળવાઈ છે. આ જ સમતા સામાયિકમાં વિધિવત્ છે અને આપણને મન, રહેવાથી માણસનું મન, ચિત્ત અને હૃદય પ્રસન્નતા અનુભવે છે. આ વચન, કાયાથી લાગેલો થાક ઉતરી જાય છે. સાથે કાઉસગ્નમાં ઊભા રહેતા કે બેસીને ‘તાવ, કાય, ઠાણેણં, મહાવીરે ખાવાના સિદ્ધાંત, ઊભા રહીને, ચાલીને જે સિદ્ધાંતો માણેણં, જાણેણં અપ્રાણ વેસિરામિ’ કરતાં કરતાં ‘લોગસ્સ સૂત્ર'નું જગતને આપ્યા તે નવી શોધેલી સ્ટ્રેસ રિટ્રેસ નામની મશીન સ્મરણ કરતાં શરીરમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા મહત્ત્વની મહાવીરના ઊભા રહેવાની સિસ્ટમનું એનેલીસિસ છે. તેના પર બની જાય છે. “ચંદેસુ નિમ્મલથરા’ સુધીના પચ્ચીસ પદ મુજબ ૨૫ વ્યક્તિને ઊભો રાખવામાં આવે છે અને તેના પરથી જાણી શકાય વાર શ્વાસોચ્છવાસની ક્રિયાથી શ્વાસની ગતિ નિયમબદ્ધ બને છે, છે કે તે માણસનું આયુષ્ય કેટલું હોય શકે. તેને કયા વર્ષમાં કયું દર્દ ચિત્તની એકાગ્રતા વધે છે અને લોગસ્સના શબ્દ પ્રાણવાયુ સાથે થઈ શકે છે અને તેને તે રોગથી બચવું હોય તો શું કરવું જોઇએ. એકરૂપ થઈ જાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી બીજું આજના સાયકોલોજીસ્ટ કહે છે કે આજે કોર્ટમાં બેઠેલ કુંડલિની શક્તિ જે સાડા ત્રણ વર્તુળની છે, તે જાગૃત થાય છે. કર્મની વ્યક્તિ જો ઊભો થઇને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભો રહીને પોતાની નિર્જરા થતાં આત્મબળની વૃદ્ધિ થાય છે. શરીરના રુધિરાભિસરણમાં દલીલ શરૂ કરે તો તેની વાતોનો એક આકર્ષક પ્રભાવ પડી શકે છે. ફરક પડે છે. મન હળવું બને છે. મસ્તિષ્કના થોડાંક જ્ઞાનતંતુને સચેત કરતાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઊભાં ઊભાં કાઉસગ્ન કરીએ છીએ ત્યારે આપણા શરીરના સૌથી વધારે હતાશા આવવાનું જો કોઈ કારણ છે તો તે પિનિયલ વજનનું ગુરુત્વાકર્ષણ બિંદુ આપણા બે પગ અને તેની વચ્ચેની જગ્યા ગ્રંથિની ગરબડ છે. તે પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિઓને વશ કરવા છે ત્યાંથી જો એ બિંદુ બહાર નીકળી જાય તો આપણે પડી જઇએ માટે મહાવીરની કાયોત્સર્ગ મુદ્રા તેનો મહત્ત્વપૂર્ણ ઇલાજ છે. છીએ. આજે સૃષ્ટિના અધિકાંશ લોકો ક્રોધના રોગથી પીડિત છે. આજે પણ વૈજ્ઞાનિકો મહાવીરની કાયોત્સર્ગની મુદ્રા પર સંશોધન માનવીની સ્થિતિ એટલી અજીબ થતી જાય છે કે તેને ક્યાંયથી પણ કરી રહ્યા છે. ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન બધું જ સમાપ્ત થઈ જશે. ગુસ્સો આવે છે અને તે કોઈ બીજા પર ઉતારે છે. મહાવીરના ક્ષમાના જો મહાવીરે બતાવેલા કાયોત્સર્ગ પર એટેન્શન કરતાં થઈ જઈશું આ સિદ્ધાંત પર હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે, મહાવીરની ક્ષમા એટલે તો રિલેક્સેશન મળી જશે. મહિલાઓ માટે બ્યુટી ફોર્મ્યુલા અને પુરુષો માટે બિઝનેસ ફોર્મ્યુલા જો બેસીને કાઉસગ્ન કરવાનો હોય ત્યારે બંને હથેળીઓને છે. જેની પાસે ક્ષમાનો ધર્મ છે તે પોતાના જીવનનું સમાયોજન ગોળાર્ધમાં વિધિપૂર્વક રાખવાથી બંને હથેળીઓમાં અલગ અલગ ઘણી સારી રીતે કરી શકે છે. વાઈબ્રેશન (તરંગ) નીકળે છે અને તે અલગ અલગ પ્રકારની વીજળી ક્રોધની સ્થિતિમાં શું થાય છે? તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ જાણીએ. નેગેટીવ અને પોઝિટીવ હોય છે. તે સમયે સૌ પ્રથમ ખભાને પણ આપણા બધાંના શરીરમાં પાંચ લીટર લોહી છે. આ પાંચ લીટર ઢીલા મૂકી દેવાના છે. જેના ખભા શિથિલ હોય છે તેના બધા રોગ લોહીમાંથી ૨૮% લોહી હંમેશાં લીવર પાસે રહે છે. ૨૪% લોહી અને અહ્મ સમાપ્ત થઈ જાય છે. આમ ૧૦ મિનિટ બેસી કાઉસગ્ગ કીડની પાસે રહે છે. ૧૫% લોહી માંસપેશીઓની પાસે રહે છે. કર્યા બાદ જો બ્લડ પ્રેશર ચેક કરાવો તો બ્લડ પ્રેશર નોર્મલ આવી ૧૪% લોહી મસ્તિષ્કમાં રહે છે અને પછી ૧૯% લોહી નખમાં, જશે. મહાવીરની પ્રતિક્રમણની ફોર્મ્યુલા વગર એક પણ સેકન્ડ વાળમાં કે શરીરમાં અન્ય જગ્યાએ ફરતું રહે છે. ચાલવાનું નથી. તેઓએ કહ્યું છે કે માણસ અતિક્રમણમાં વધારે જીવે માની લો કે આપણે બપોરે પેટ ભરીને જમી લીધું. જેટલું ખાવું છે તેથી તે સ્વયં તો દુઃખી થાય છે, પણ બીજાને, અન્યોને પણ જોઈએ તેનાથી કંઈક વધારે ખાઈ લીધું. એ સમયે લીવરને ૨૮% કારણ વગર દુ:ખી કરતો રહે છે. તેથી વારંવાર અતિક્રમણની સામે લોહીથી આહાર પચાવવો મુશ્કેલ પડે છે. તેથી લીવર અન્ય પ્રતિક્રમણ કરવા બતાવ્યું છે. જેવી રીતે આપણે પડી ગયા અને આપણું જગ્યાએથી લોહી ખેંચે છે, કેમ કે લીવરનું કામ વધી જાય છે. એવા હાડકું ખસી ગયું કે બીજાં હાડકાં પર ચઢી ગયું આથી હાડકાંના સમયે મસ્તિષ્કમાંથી લોહી નીચે પહોંચે છે તો માણસને ઉઘ આવે ડૉક્ટર શું કરશે? હાડકાંને સીધું કરી તેના પર પ્લાસ્ટર કરી દેશે છે. ચુસ્તી લાગે છે. અકળામણ થાય છે. એવા સમયે માણસે થોડીવાર જેથી ફરીવાર હાડકું ખસી ન જાય. પ્રતિક્રમણ આ જ પ્રકારની ક્રિયા માટે સૂઈ જવું જોઇએ અને જો તે નથી સૂઈ જતો, તે સમયે તેની છે જે તમારે પ્રતિક્ષણ કરવાની જરૂર છે. આપણે ક્રોધમાં, માનમાં, સાથે કોઇએ છેડખાની કરી તો એને ગુસ્સો આવે છે જેની અસર માયામાં કે લોભમાં પદાર્થ પર કે વ્યક્તિ પર આક્રમણ કરતાં રહીએ આખા તંત્ર પર થાય છે. હવે પ્રશ્ન એ છે કે ગુસ્સો આવે છે ક્યાંથી? છીએ. જો આપણે એકવાર પ્રતિક્રમણ કરી લઈએ તો આક્રમણ સમાપ્ત તેની ઉત્પત્તિનું કેન્દ્ર કયું છે? તો એ છે મસ્તિષ્કમાં. એ સમયે પોતાના થઈ જશે અને મનનો ઉદ્વેગ પણ બહાર નીકળી જશે. અને ધીમે ધીમે ભાગનું લોહી, લીવર પાસેથી પાછું માગે છે. જો નથી મળતું તો તનાવથી મુક્ત થઈ સમતા ધારણ કરશો. સમતા પ્રથમ આવશ્યક કિડની પાસેથી માગે છે. અને તે પણ નથી મળતું તો બાકીના વધેલા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44