Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 9
________________ પ્રબુદ્ધ જીવત: | 2 ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ પૃષ્ઠ ૯ આવતીકાલ ૐ વહેલી સવારે પોલીસ કમિશ્નર જી. એસ. વિલ્સન પોતાની ટુકડી બદલાવા લાગ્યા. ૧૯૪૨ના ૭ અને ૮ ઓગસ્ટના દિવસે શું હું સાથે ગાંધીજીની ધરપકડ માટે મણિભવન આવ્યા. ગાંધીજી અને ગોવાલિયા ટેન્કના મેદાન પર (હાલના ઓગસ્ટ ક્રાંતિ મેદાન) । શુ થોડા સાથીઓ મણિભવનની અગાસી પર ઊભા કરાયેલા તંબૂમાં પર ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ કરેંગે યા છે હતા. પોલીસ કમિશનરે ગાંધીજીને કહ્યું કે, ‘તમારી ધરપકડ મરેંગે'નો મંત્ર આપ્યો અને ‘હિંદ છોડો' ચળવળની શરૂઆત થઈ. શું કરવાની મારી ફરજ છે.” ગાંધીજી માટે એ મૌનનો દિવસ હતો. ફરી ગાંધીજી અને અન્ય નેતાઓ એ કારાવાસ ભોગવ્યો. જે એટલે તેમણે એક કાગળ પર લખ્યું કે, “હું બરાબર અરધા કલાકમાં દેશપ્રેમ અને બલિદાનની ભાવનાથી પ્રેરિત પ્રજાજનોની લડત $ શું તૈયાર થઈ જઈશ.' બધાએ મણિભવનની અગાસી પર પ્રાર્થના અવિરત ચાલુ રહી અને પરિણામે ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો. $ કરી, “વૈષ્ણવજન તો તેને કહીએ...' ગાયું અને ગાંધીજીને પ્રણામ આજે મણિભવન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના સમયની છું કરી વિદાય આપી. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને એક નોટ અને મુંબઈમાં ગાંધીજીની હાજરીની યાદ અપાવતું એક મહત્ત્વપૂર્ણ છે શું લખી લોકો માટે સંદેશ આપ્યો-“ઇશ્વરની દયા અપાર છે. સત્ય સ્થળ છે. ભારતના (ભૂતપૂર્વ) રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ, હૈ છે અને અહિંસાના પથ પરથી ક્યારેય વિચલિત ન થશો. સ્વરાજને ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ? ૐ પામવા માટે જીવન અને સર્વસ્વનું બલિદાન આપજો.' તૈયાર ઓબામા, સંયુક્ત રાષ્ટ્ર સંઘના (ભૂતપૂર્વ) મહાસચિવ કોફી : થઈ ગાંધીજી શાંતિપૂર્વક પોલીસની ગાડીમાં બેઠા. ત્યાં સુધીમાં અજ્ઞાન અને માર્ટીન લ્યુથર કિંગ જેવા ખ્યાતનામ નેતાઓથી લઈને શું શુ તો મણિભવનની બહાર ગાંધીજીના દર્શન માટે લોકો ભેગા થઈ ગયેલા. ગ્રામ પંચાયતની બહેનો મણિભવન ગાંધી સંગ્રહાલયની મુલાકાત 8 ગાંધીજીની ધરપકડથી મુંબઈમાં આંદોલનનું મોટું મોજું આવ્યું. કનૈયાલાલ લે છે. દેશ-વિદેશના સ્વાતંત્ર્યપ્રેમીઓ, શાંતિ ઇચ્છનારાઓ, જ મુનશીના શબ્દોમાં ૧૯૩૦ના ગાંધીવાદી આંદોલનના સમયે મુંબઈ સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાગૃત નાગરિકો $ રાષ્ટ્રીય આંદોલનના ગઢ સમાન બની ગયેલું. અહીં આવે છે. અને ગાંધી-જીવન તથા ગાંધી-વિચારથી પ્રેરણા રે આ પછી તો રાજકારણના તખ્તા પર ઝડપથી ચિત્રો પામે છે. * * પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર = પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ચૈતન્ય કશ્યપ ફાઉન્ડેશન અને વર્લ્ડ જૈન કોન્ફડરેશના ઉપક્રમે “જૈન ધર્મ સંસદ'નું આયોજન ચૈતન્ય કશ્યપ ફાઉન્ડેશન અને વર્લ્ડ જૈન કોન્ફડરેશનના મહાવીરનો માર્ગ, બૌદ્ધની કરુણા અને યોગની મહત્તાની વાત સંયુક્ત ઉપક્રમે હાલમાં એક વિશેષ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી હતી. મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં ‘જૈન ધર્મ સંસદ'ના નામે ઈન્દોરથી આવેલા વાઈસ ચાન્સેલર ડૉ. નરેન્દ્રકુમાર ધાકડે કરવામાં આવ્યું હતું. લોકસંત જૈનાચાર્ય શ્રી જયસેન જૈનધર્મને અભ્યાસમાં આમેજ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં એલ. ડી. બનારસ, મુંબઈ, રાજસ્થાન, દિલ્હી, અમદાવાદ, ખંભાત જેવી ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર અને વર્લ્ડ જૈન કોન્ફડરેશનના અનેક જગ્યાએથી વિદ્વાન વક્તાઓએ ભાગ લીધો હતો. ગણિત, મહાસચિવ શ્રી ડૉ. જિતેન્દ્ર કોઠારીના માર્ગદર્શનમાં આયોજક વિજ્ઞાન, સંશોધન ક્ષેત્રના અનેક વિદ્વાનોથી આ પરિસંવાદ સમૃદ્ધ િ શ્રી ચૈતન્ય કશ્યપ, જેઓ રતલામના આદરણીય ધારાસભ્ય અને બન્યો હતો. રાજ્ય-યોજના આયોગ (મધ્ય પ્રદેશ)ના ઉપાધ્યક્ષ અને શ્રી શ્રી સાગરમલજી જૈને આજના સંદર્ભમાં ધર્મને જોવાની દૃષ્ટિ અરુણ મહેતા જેઓ વર્લ્ડ જૈન કોન્ફડરેશનના ચેરમેન છે, આ કઈ રીતે કેળવવી જોઈએ તેની વાત કરી તો ઈસરોના વૈજ્ઞાનિક સહુના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય ડૉ. રાજમલ જૈને, જૈન ધર્મમાં આલેખાયેલા અવકાશ સંબંધિત સેમિનારના મુખ્ય વિષય હતા-‘આચાર્ય દેવશ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનને ઉજાગર કર્યું હતું. વિરચિત અભિધાન રાજેન્દ્રકોશ', ‘વર્તમાન સંદર્ભમાં જૈનધર્મની આ કાર્યક્રમે સંશોધન અને આજના સમયને ધ્યાનમાં રાખી પ્રાસંગિકતા’ અને ‘જૈનધર્મ અને વિજ્ઞાન'. આ વિષયો પર ઊંડુ એક જુદી આબોહવા નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે સંશોધન કરીને કેટલાક વક્તાઓએ પેપર્સ તૈયાર કર્યા હતા ધર્મ અને વિજ્ઞાન અને સમયને ધ્યાનમાં રાખી કેટલાંક સત્યોને * અને અન્ય સહુએ ચર્ચામાં ભાગ લીધો હતો. જરા જુદી રીતે ઉજાગર કરવા તો જે ઊંડાણભર્યું સંશોધન અને સંસ્કૃતિની . આકારિત કરીને પરિસંવાદને વધુ સઘન અને માર્મિક બનાવવાનો ધરોહરને ફરી એકવાર નવજીવન આપવાનો અને સામે લાવવાનો પ્રયત્ન આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સત્રમાં પ્રયત્ન કર્યો હતો. મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા શ્રી વલ્લભ ભણસાલીએ * * * 8 પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવતા "An ounce of patience is worth more than a tonne of preaching.' તે આવતીકાલ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44