Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 12
________________ પ્રબુદ્ધ જીવન ક્રૂ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૨ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ મહાત્મા ગાંધી : પ્રાર્થનામય જીવનનો પ્રકર્ષ પ્રબુદ્ધજીવન Eરમેશ સંઘવી મહાત્મા ગાંધી એટલે અખંડ પ્રાર્થનામય જીવન જીવનારા નિરંતર રામનામના ઉપાસક એવા ક્રાંતિકારી અધ્યાત્મયાત્રી જગતને તેની પ્રતીતિ તેમના મહાપ્રયાશ વખતે થઈ, કેમકે: જનમ જનમ મુનિ જતન કરાહિં, અંત રામ મુખ આવત નાહિં. છે, તેવી જ મારા પ્રયો વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે, પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ ક૨વા ઇચ્છતો નથી. હું તો પગલે પગલે જે હું જે વસ્તુઓ જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી દઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું.' પ્રાર્થના ગુરુત્વમધ્યબિંદુ સંત તુલસીદાસના આ અવલોકનમાં વાસ્તવિકતાનો સ્વીકા૨ છે. ઋષિ-મુનિઓ, સંત-સાધુઓને હૈયે પ્યાસ હોય છે કે ઇશસ્મરણ કરતાં કરતાં આ દેહ છૂટે, પણ તેમ થતું નથી. ગાંધીજી ૫૨ તો અચાનક જ ગોળીઓ વરસી, અને એ વખતે તેમના સત્યના આ પ્રયોગોનું ગુરુત્વમધ્યબિંદુ પ્રાર્થના હતી. તેમને હૃદયગત એવું રામનામનું રટણ હોઠો પર અને ‘હે રામ’તેમણે કહેલું : ‘પ્રાર્થના વગર હું કશું કાર્ય કરતો નથી’ અને ‘કશું કહેતા મૃત્યુના આશ્લેષમાં સમાયા. આવી અ-પૂર્વ, અદ્ભુત કરી શક્યો પણ નહોતો.' તેમને મન પ્રાર્થના એટલે “આપણા અંતિમ પરિણતિ જીવનભરની એકનિષ્ઠ રામનામની ઉપાસના સર્જનહાર સાથે સંબંધ બાંધવાની તીવ્ર ઝંખના.' ગાંધીજીના સમગ્ર વિના ક્યા શક્ય હતી? એમર્છા મૃત્યુ પૂર્વે પણ એકાધિકવેળા જીવનની બુનિયાદ, તેમનાં સઘળાં કર્યો એ ઇશ્વર પરની તેમની કહેલું કે જો રામનામના સ્મરણ સાથે ગોળીએ મરું તો જ મને અવિચળ શ્રદ્ધા પર સ્થિત છે. જે કાંઈ થઈ રહ્યું છે તે બધું 'ઇશ્વર જ મહાત્મા કહેજો. ગાંધીજીનું મૃત્યુ જાણે તેમના સમગ્ર જીવનની, કરાવી રહ્યો છે,' આવી તેમની આંતરપ્રતીતિ હતી. એટલે તેમણે તેમણે ઇચ્છેલી એવી ચરમક્ષણ હતી. તેમનું મૃત્યુ ગોળીથી થયું, કહેલું : ‘જગતની ઇશ્વર વિશેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે, એ પ્રાર્થના સમયે થયું, અને રામનામના સ્મરણ સાથે થયું. શ્રદ્ધા કોઈ રીતે ભૂંસી શકાય તેવી નથી.' એક જગ્યાએ કહે છે: વિનોબાજીએ ગાંધીજીનાં અંતિમ વર્ષોને સ્વર્ગારોહણ' પર્વ કર્યો 'મારા કટકા કરવામાં આવે તો પણ ઇશ્વરનો ઇન્કાર નહીં છે અને ગાંધીજીની શહીદી પછીના પોતાના આશ્રમની તા. કરવાની અને ઇશ્વર છે જ એમ કહેવાની શક્તિ મને ઇશ્વર જરૂર ૧-૨-૧૯૪૮ની પ્રાર્થનાસભામાં કહેલું : બાપુના જીવનની આપશે,' અને આ ઇશ્વર એટલે એમને મન સત્ય. સત્ય એ જ આ ઉત્તમ પૂર્ણાહુતિ છે.’ ઇશ્વર. તેઓ કહે છેઃ ‘ઇશ્વર છે અને તેનું સૌથી તાદશ નામ પ્રયોગો સત્ય છે એ વિશે મને કોઈ શક નથી.' તેમણે પોતાનું જીવન સત્યની નીંવ ૫૨ ઘડ્યું. તેમને મન ‘સત્યને કોઈ આકૃતિની જરૂર નથી. એ જ શુદ્ધ ચેતના છે, એ જ શુદ્ધ આનંદ છે. એને ઇશ્વર કહીએ, કેમ કે એની સત્તા વડે જ બધું ચાલે છે. એ અને એનો કાયદો એક જ છે...એ કાયદાને આધારે આખું તંત્ર ચાલે છે.’ અને ‘આ સત્યની આરાધના એટલે શ્રદ્ધા.' અને આ શ્રદ્ધા તેમનો મૂળ આધારસ્તંભ હતી. તેઓ કહેતાઃ ‘હું તો પડતો-આવડતો, મથતો-ભૂલતો અને ફરી ફરી પ્રયત્ન કરતો અપૂર્ણ જીવ રહ્યો. અને આ અપૂર્ણતા દૂર કરવા, ઇશ્વરમય થવા પ્રાર્થના એ જ ઉત્તમ સત્યાચરણના મહાત્મા ગાંધીનું જીવન એટલે સત્યાચરણના, ધર્માચરણના, અધ્યાત્મના વ્યાપક-સમાજવ્યાપી જીવંત પ્રયોગો. તેમણે પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો' જ કહી અને તેની પ્રસ્તાવનામાં જ લખ્યું: 'મારે જે કરવું છે તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, તે મોક્ષ છે, મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદ૨ ઝંપલાવવું, પણ એ જ વસ્તુને આધીન છે.' એટલે તેમનું ખુલ્યું જાહેરજીવન, સત્ય અહિંસાદિ વ્રતો પર ઊભેલું જાહેરજીવન તેમને મન ‘સત્યના પ્રયોગો' જ હતું, આ પ્રયોગો તેમણે સતત જાતિ અને અંદરની પૂરી તન્મયતા, નમ્રતા, શરણાગતિ સાથે જીવનભર કર્યા. 'ગીતા' તેમને માટે કેવળ શાસ્ત્રીય ગ્રન્થ નહોતો, પણ રોજિંદા જીવનની, અધ્યાત્મ જીવનની આચારપીથી હતી. તેમણે તે મુજબ જીવવા ભોદાત્ત પુરુષાર્થ કર્યો. આત્મકથામાં જ તેમણે આગળ લખ્યું છે: 'વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નીપજાવેલાં પરિણામોને તે છેવટના ગણાવતો નથી, અથવા તો એ તેનાં આવાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે માધ્યમ છે. એટલે ગાંધી પ્રાર્થનાને વ્યક્તિની સત્યમય થવાની ઇચ્છા’ કહેતા. કારણ કે ‘સત્ય જ શાશ્વત છે, બાકી બધું ક્ષણિક છે.' તેમનો છેલ્લાં વર્ષો તો જાણે જ્વાળામુખીની ટોચ પર બેઠાં હોય તેવાં દાહક વેદનાથી ભર્યાં ભર્યા હતાં. તે વખતેય તેમણે એક પ્રાર્થનાસભામાં કહેલું: “રાજદ્વારી ક્ષિતિજમાં તો આજે મારી સામે નિરાશાનો ધોર અંધાર હોવા છતાં, હું કદી શાંતિ ખોઈ બેઠી નથી. ઘણા લોકોને મારી શાંતિની ઇર્ષ્યા આવે છે: મારી એ શાંતિ પ્રાર્થનામાંથી જન્મે છે એ તમે જાણી લેજો.' પ્રાર્થના એટલે... તે આવતીકાલ 'Without action, you aren't going anywhere.' : °pls lon : આવતીકાલ ; સા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : py13) : ગE|pple-le-pic # G[3]lc : vp& ગાંધીજીનાં મહત્ત્વ પુસ્તકમાં જેમ ‘સત્યના પ્રયોગો' અને ને આવતીકાલ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44