Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 14
________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૪ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ છે કરવો છે.' આ “શુદ્ધ હૃદયની પ્રાર્થનામાં ચમત્કાર રહેલો છે. એ નિર્ભયતા જોવા મળે છે તે તેમના પ્રાર્થનામય જીવનને કારણે હું $ દ્વારા આત્મા પોતાની વધારે ને વધારે શુદ્ધિ માટે ઝંખ્યા કરે છે.” છે. ૧૯૪૬, ૪૭ અને ૪૮ના તેમનાં એ વર્ષો – કલકત્તા, હું BE અને પછી એ રીતે મેળવેલી શુદ્ધિનો કોઈ ઊંચા કામમાં ઉપયોગ નોઆખલી, બિહાર અને દિલ્હીની કોમી આગ ઠારવાનાં વર્ષો. તે છું થાય છે.” ગાંધીજી ક્ષણેક્ષણ પ્રવૃત્ત રહેતા અને પાર વગરનાં કામો નોઆખલીમાં તો ખુલ્લા પગે, એકલા વિહર્યા. મનુબહેન ગાંધીએ પર તેમની પાસે રહેતાં, તો એ શક્તિ તેમને પ્રાર્થનામાંથી મળેલી છે પોતાનાં પુસ્તકો: કલકત્તાનો ચમત્કાર, એકલો જાને રે, ૪ : એમ તેઓ કહેતા. જાતજાતના પ્રશ્નો અને સમસ્યાઓ તેમને બિહારની કોમી આગમાં અને દિલ્હીમાં ગાંધીજી – નામનાં ૬ હંફાવી ન શકતાં. એમણે કહેલું છે: “તમે જેવા છો તેવા તેની પુસ્તકોમાં આંખે દીઠી વાતો લખી છે. ગીતામાં 31મયને દેવી ૬ (ઇશ્વરની) પાસે જાઓ, અને તમે અનુભવી શકશો કે તમારી સંપત્તિમાં પ્રથમ સ્થાન આપ્યું. પ્રાર્થના એ જાગૃતિપૂર્વક થાય તો હું એકેએક પ્રાર્થનાનો જવાબ મળશે.” અને તેમનો અનુભવ હતો વ્યક્તિને આંતરબાહ્ય બદલી નાખે. ગાંધીજીએ જ કહ્યું છે: “પ્રાર્થના હું છે જ કે : “ઇશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય તેવું કદી કરનારને પગલે પગલે અનુભવ થશે કે એ કામધેનુ છે...અને હું શું બન્યું નથી.' પરમ વિશ્વાસ એ પરિણામ લાવે છે. ગાંધીજીએ જ જેમ જેમ એમાં તમે રસ લેતા જશો તેમ તેમ તમને નિર્ભયતાનો છે ક કહેલું: “આપણે એવા કરોડો મનુષ્યોને જાણીએ છીએ કે જેઓ અનુભવ થતો જશે. એવાં એકે પુરુષ કે સ્ત્રીને હું નથી જાણતો કે તે જગત્કર્તાને વિશેના સરળ વિશ્વાસને લીધે પોતાનાં ઠીક ઠીક જે આત્મશુદ્ધિના પંથે ચડ્યાં હોય છતાં ભય રાખતાં હોય. ભય સે ૬ વ્યવસ્થિત જીવન ગાળે જાય છે. એ વિશ્વાસ એ શ્રદ્ધા છે. એટલે બે પ્રકારના છે – મરણનો ભય અને ધનદોલત ખોવાનો ભય – ૬ છે કાકાસાહેબે કહ્યું છે તેમ: ‘પ્રાર્થના એ મનુષ્યજીવનનું એક બંધારણ આત્મશુદ્ધિને પંથે પડેલા માણસને મૃત્યુ મિત્ર સમાન લાગે અને શું છે જ છે. બંધારણને લીધે જેમ રાજ્યો ટકે છે, તેમ હૃદયના બધા ધનદોલત ક્ષણિક અને નાશવંત લાગે.' Bણ તારો જ્યારે તૂટવાની અણી ઉપર આવે છે ત્યારે પ્રાર્થનાથી જ આશ્રમવાસી રાવજીભાઈએ એક પ્રસંગ નોંધ્યો છે, જે તેમણે $ જીવનનું ધારણ થાય છે, જીવન ટકે છે. નિરાશાના ગાઢ અનુભવ્યો હતો. ૧૯૧૭નું વર્ષ, આશ્રમમાં સાંજની પ્રાર્થના પછી અંધકારમાં આશાનું કિરણ ઉપજાવવાની શક્તિ પ્રાર્થનાની છે.” બાપુ તકિયાને અઢેલીને બેઠા બેઠા વાતો કરતા હતા. બાપુને ગાંધીજીની મહાનતામાં પ્રાર્થનાનો ફાળો શિરમોર છે. મિરઝા ઠંડી ન લાગે એટલા માટે પૂ. બાએ એક ચાદર ચોવડી કરીને જ ૐ ઇસ્માઈલે એક લેખમાં લખેલું: ‘તેમના કરતાં અધિક અંતરનાદને બાપુના વાંસા પર ઓઢાડી હતી. રાવજીભાઈએ ચાદર પર કાળા છે શું અનુસરનાર, ધર્મપરાયણ ને સિદ્ધાંતની અસિધાર પર ચાલનાર લીટા જેવું કાંઇક જોયું અને ધ્યાનપૂર્વક જોતાં ખબર પડી કે એક હૈં હું પુરુષ હિંદુસ્તાનમાં જોયો નથી.” ગાંધીજીની આવી સ્થિતિનું શ્રેય મોટો કાળો સાપ પાછળથી આવીને બાપુના ખબા સુધી ચડી છું * પ્રાર્થના છે. ગયો છે અને આગળ જવા માટે આમતેમ જુએ છે ! રાવજીભાઈ છે પ્રાર્થના-કામધેનુ તેના તરફ તાકી રહ્યા હતા તે જોઈને બાપુએ પૂછ્યું: “શું છે ? ગાંધીજી માટે પ્રાર્થના કામધેનુ હતી. તેઓ કહેતા: ‘પ્રત્યેક રાવજીભાઈ?' બાપુને પણ પોતાની પીઠ પર કંઈક ભાર લાગવા હું મનુષ્યના હૃદયમાં શુભ તથા અશુભને, યોગ્ય તથા અયોગ્યને, માંડ્યો હતો. રાવજીભાઈમાં ચપળતા અને સમયસૂચકતા સારી : ધર્મ તથા અધર્મને ઓળખવાની શક્તિ અમુક પ્રમાણમાં રહેલી હતી. તેમણે વિચાર કર્યો કે બોલીશ તો બા વગેરે સૌ ગભરાઈ , ૐ જ છે.” આ નીરક્ષીર શક્તિનો જેટલો વિકાસ એટલી નિર્મળતા, જશે, અને સાપ પણ ગભરાઈ જશે. તેમણે કહ્યું: “કંઈ નહીં બાપુ, ૐ પારદર્શકતા અને સ્પષ્ટતા આવે. વૈષ્ણવજનનાં લક્ષણો એક સાપ આપની પીઠ પર છે, આપ બિલકુલ સ્થિર બેસી રહેજો.” મા ગાંધીજીમાં પ્રગટ્યાં તેના મૂળમાં આ ઇશ્વરશ્રદ્ધા, જીવમાત્રની બાપુએ કહ્યું: ‘હું સ્થિર બેસી રહીશ, પણ તમે શું કરવા માગો શુ એકતા અને પ્રાર્થના છે. જીવન વિશેની કેવળ બૌદ્ધિક કલ્પના કે છો?' રાવજીભાઈ કહે: “હું ચાદરને ચારે ખૂણેથી પકડીને સાપ ; બૌદ્ધિક ચાતુર્ય બસ નથી. મનુષ્ય કંઈક આગવું ઝંખે છે અને તે સાથે ઉપાડી લઉં છું.' બાપુ કહે: “હું તો જરાય હાલ્યાચલ્યા જ માટે પ્રાર્થના-ઇશ્વરાનુસંધાન જરૂરી છે. જેમનું જીવન કેવળ દેહ- વગર બેસી રહીશ, પણ તમે સંભાળજો.' રાવજીભાઈ ચાદર કું મન પૂરતું સીમિત છે, તેમનું જીવન પશુવત્ છે. ગાંધીજીએ કહેલુંઃ ઉપાડીને દૂર લઈ ગયા અને સાપને ફેંકી આવ્યા. હું ‘..પ્રાર્થના કર્યા વિના લાખો માણસો જીવે છે ખરા, પણ એ ગાંધીજીના જીવનમાં નિર્ભયતાના આવા અનેક પ્રસંગો છે. પશુ જીવન છે અને માણસના માટે એ મૃત્યુ કરતાં ય ભૂંડું છે. તેમણે ઉપાસેલાં અગિયાર વ્રતો માટેનું બળ પણ પ્રાર્થના ? મને તો શંકા નથી કે આજે આપણે વાતાવરણ કજિયા, કંકાસ અને તે દ્વારા મળેલા આત્મનિરીક્ષણથી મળતું. નમ્રતા એ પ્રાર્થનાનો છું અને મારામારીથી ભરેલું છે તેનું કારણ એ છે કે આપણામાં ‘સાચી સહજ ભાવ છે. “પ્રાર્થના સંપૂર્ણ નમ્રતા વિના અશક્ય છે. : પ્રાર્થના'ની ભાવના રહી નથી...મેં “સાચી પ્રાર્થના' શબ્દ વાપર્યો. વ્યક્તિમાત્ર અપૂર્ણ છે, અને તેનો એકરાર પ્રાર્થનામાં કરીએ કે આપણા હોઠે ઇશ્વરનું નામ લેવાની આદત પડી ગઈ છે એટલે છીએ.” “નમ્ર બનો, શૂન્યવત્ બનો-તે વિના પ્રાર્થનાનો અર્થ કે દિ નામ લઈ છૂટીએ છીએ, પણ ઇશ્વરના નામથી આપણાં હૃદય નહીં સમજાય.” રૃ કદી ભીનાં નથી થતાં, આત્મા અજવાળાતો નથી.' મલિન વિચાર, તાપ-સંતાપ, ચિંતા-ક્રોધ – આ સર્વના હૈ ગાંધીજીના વ્યક્તિગત જીવનમાં અંતિમક્ષણ સુધીની જે નિવારણ અર્થે પ્રાર્થના અનિવાર્ય છે. “જ્યારે આપણી ઉપર એક "Be congruent, be authentic, be your true self.' તે આવતીકાલ પ્રબુદ્ધ જીવત: ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-આજ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-આજ-વતીકાલ સદા નિરંતર શા પ્રબુદ્ધ જીવન : ૬ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 પ્રબુદ્ધ જીવન

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44