Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 22
________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૨ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ તે આવતીકાલ પ્રતિનિધિઓએ રાજ્યના મહેમાન થવા નિમંત્રણ આપ્યું પણ ગાંધીજીએ ના પાડી અને રાષ્ટ્રીય શાળામાં ઉતારો રાખ્યો. ૨૮ ફેબ્રુઆરીએ ગાંધીજીએ બ્રિટિશ રેસિડેન્ટની મુલાકાત લીધી. મુસલમાનો, ગરાસિયા વગેરેના પ્રતિનિધિઓ સાથે મુલાકાત થઈ. સત્યાગ્રહી કેદીઓની જેલમાં મુલાકાત કરાઈ. ઠાકોરસાહેબ સાથે મંત્રણા થઈ તે અસંતોષકારક રહી. - પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી ગઈકાલ-એજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર # પ્રબુદ્ધ જીવન ૨૦ માર્ચે વલભભાઈ પટેલ સાથે થયેલા રાજા-પ્રજાના કરારના યોગ્ય પાલન માટે પત્ર લખી ગાંધીજીએ ઠાક્કરને ચોવીસ કલાકની મહેતલ આપી. ૩જીએ ગાંધીજીને જણાયું કે રાજકોટ નરેશે પ્રજાને જે વચન આપ્યું છે તે મુજબ વર્ત્યા નથી એટલે તેમણે ઉપવાસ શરૂ કર્યા. ગાંધીજીના વૃદ્ધ બહેન મળવા આવ્યાં. ૭મી માર્ચે વાઈસરોયે દરખાસ્ત કરી કે રાજા-પ્રજા વચ્ચેના કરારનો અર્થ, હિંદના વડા ન્યાયમૂર્તિ મોરીસ ગ્વાયર જે કરે તે માન્ય રાખવામાં આવે. ગાંધીજીએ દ૨ખાસ્ત સ્વીકારી ઉપવાસ છોડડ્યા. ગાંધીજી ૮થી ૧૩ માર્ચ રાજકોટ રોકાયા. તે દરમ્યાન રાજકોટ નરેશ ઔપચારિક મુલાકાતે આવ્યા. પછીનાં ત્રણ અઠવાડિયા ગાંધીજી દિલ્હી હતા. ૯ એપ્રિલે રાજકોટ આવ્યા. હિંદના મુખ્ય ન્યાયમૂર્તિ મોરીસ ગ્વાયરે ચુકાદો આપ્યો કે જે નામ સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ માટે નક્કી કરે તે જ સ્વીકાર્ય ગણાય. પરંતુ રાજવી અને દીવાન તરફથી આંટીઘૂંટીભર્યાં દાવપેચ ચાલુ રહ્યા. ૨૪ એપ્રિલે વીરાવાળાની નીતિરીતિથી થાકીને છેલ્લે ગાંધીજીએ નિવેદન બહાર પાડ્યું : 'હું હાર્યો, તમે જીતો.’ તે સાથે તેઓ રાજકોટ છોડીને જવા નીકળ્યા. ૨૫મીએ મુંબઈ પહોંચ્યા. પ્રબુદ્ધ જીવન ૧૨મી મેએ ગાંધીજી મુંબઈથી રાજકોટ આવ્યા. ૧૭મી એ નિવેદન બહાર પાડી મોરીસ ગ્વાયરના ચુકાદાના લાભ સ્વેચ્છાએ છોડી દીધા. ૧૮મીએ વીરાવાળા મળવા આવ્યા, ૨૩મીએ રાજકોટમાં જાહેરસભાને ગાંધીજીએ સંર્બોધન કર્યું. ૨૪મીએ રાજકોટના ઠાકોર સાહેબ તથા પ્રજા તરફથી અપાયેલી પાર્ટીમાં હાજરી આપી. ૨૫ થી ૨૯ રાજકોટ રોકાયા. ૩૧મી મેએ રાજકોટની જાહેરસભામાં હાજરી આપી. મહાદેવભાઈ દેસાઈ ત્યારે હાજર હતા, મુખ્ય વક્તા હતા. ૧લી જૂન ગાંધીજીનો રાજકોટમાં છેલ્લો દિવસ હતો. એ પછી તેઓ ક્યારેય રાજકોટ કે સૌરાષ્ટ્રમાં આવી શક્યા નહિ. રાજકોટનો સત્યાગ્રહ ગાંધીજી માટે વિશિષ્ટ અનુભવ હતો. સરદારે લડતની આગેવાની સંભાળી હતી, ગાંધીજીની સલાહ સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ૧, ૨ લેતા રહ્યા હતા, મદદ માગી નહોતી. પણ રાજકોટ પ્રત્યેની (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા આત્મીયતાથી ખેંચાઈને તેઓ |મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમ્યાન ‘નવજીવન’માં રાજકોટ આવ્યા હતા. લડતના હપ્તે હપ્તે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત છેલ્લા ભાગમાં તેમણે બે પક્ષો હોવા છતાં સત્યના પ્રયોગો જ બહા૨ તરી આવ્યા છે. વચ્ચે ત્રીજા પક્ષ હિંદના મુખ્ય રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની ન્યાયમૂર્તિ મોરીસ ગ્વાયરની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા સામેલગીરી સ્વીકારી તે પોતાની છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપર્શે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલા કાર્યોનો ભૂલ હતી તેમ ગાંધીજીએ કહ્યું ઇતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય હતું અને જાહેર નિવેદનમાં નોંધ્યું સર્વોપરી છે. મમાં જ સત્યથી ભિન્ન મનાતા હિંસા, બ્રધર હતું. ઠાકોર અને દીવાનને પોતે ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કંઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પા વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષકો અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિર્વ્યાજ સરળતા ને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યમૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નમ્રવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમની અભિવ્યક્તિ-આ બધાથી શ્રેષ્ટ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે. ચંદ્રકાન્ત ટોપીવાલા, સૌજન્યઃ www.gujaratisahityaparishad.com. `An eye for an eye will make the whole world blind.' જીત્યા એમ લાગ્યું, પણ તે જીત તેમની કુટિલતાની હતી. આવા કડવા અનુભવ સાથે ૧૯૧૫ થી ૧૯૭૯ સુધીનો ગાંધીજીનો અઢી દાયકાનો બીજા તબક્કાનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ પૂરો થયો. શ્રીકૃષ્ણે પ્રશ હાલના આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવંત : -pi#ic : GI # છps lon # સરા) ૩)સ પ્રભાસપાટણના વિસ્તારમાં દેહ છોડો ત્યારે તેઓ એકલા હતા, યાદવોના કુસંપથી વ્યચિત થયેલા હતા. વ્યથા અને વેદના અંતે તો આત્માને મુક્તિના પંથે લઈ જાય છે. ડી-૧૪૦, કાળવીબીડ ભાવનગર-૩૬૪૦૦૨. sic : G[3]le : PG fon # Jai : k[pple-le-b] : Gallc: ppt ને આવતીકાલ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44