Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526099/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ; સદા નિરંતર RNING. MAHIBI[L2013/50453 YEAR: 4. ISSUE: 70 OCTOBER, 2016. PAGES 440 PRICE 20/= ગુજરાતી અંગ્રેજી વર્ષ-૪ (કુલ વર્ષ જ) અંક-૭૦ કટોબર, ૨૦૧૬ ૦ પાના ૪૪૦ કિંમત રૂા. ૨૭/ FUTURE DEPENDS ON WHAT WE DO TODAY MAHATMA GANDHI Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓક્ટોબર ૨૦૧૬). સાધુ કે સેવક | આચમન . વર્ષોના સાધુ જીવન પછી એક હિંદુ સાધુને ઉપવાસ પણ કરીશ, પરંતુ વરસોના તપ સાથે સમાજ અને દેશ સેવાની ઇચ્છા થઈ એટલે એ પહેરેલા આ ભગવા કપડાં તો ન જ ત્યજું.' સાબરમતી આશ્રમમાં બાપુ પાસે આવ્યા અને ગાંધીજી કહે, ‘આ દેશના માનવો એટલા પોતાની ઇચ્છા વ્યક્ત કરી કોઈ પણ કાર્ય કરવાની ભોળા ભાવિક છે કે આ કપડામાં તમને જોઈને આદેશ માગ્યો. બન્ને વચ્ચેના વાર્તાલાપનો ભાવાર્થ પ્રથમ વંદન કરશે અને પછી તમારા હાથમાંથી ઝાડુ કંઈક આવો હતો. ગાંધીજીએ કંઈક આવું કહ્યું : લઈને પોતે એ કામ કરશે, તમને આવા કામ નહિ ‘ભલે, તમારા જેવા બધા જ સાધુ-સંતો આવી કરવા દે. સેવામાં લાગી જાય તો આપણો દેશ જલદી બેઠો અહીં આવીને આંતર સાધનાના કપડાના થઈ જાય. હવે પહેલો આદેશ એ છે કે તમે આ નિયમો ત્યજ્યા તો એ કપડા પણ ત્યજો. સાધનાનો ભગવા કપડાં ઉતારો અને સાદા સંસારી કપડાં માર્ગ સ્વીકાર્યો તો સાધનામાં રહો. સેવાનો માર્ગ પહેરી લો.' | સ્વીકાર્યો તો અમારા જેવા બની જાવ. બધા તમને પેલા સાધુ મહારાજનો ક્રોધ ભભૂક્યો. બાપુને સરળતાથી સેવા કરવા દેશે.' કહે, ‘હું ઝાડુ વાળીશ, સંડાસ પણ સાફ કરીશ, ધનવંત શાહ - લેખક જિન-વચન સંયમી માણસનો સંયમ દસ લાખ ગાયોનું દાન આપનાર માણસ કરતાં શ્રેષ્ઠ છે जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ अदितस्स वि किंचणं ।। (૩, ૬-૪૦) દાનમાં કશું ન આપનાર સંયમી માણસનો સંયમ દર મહિને દસ લાખ ગાયનું દાન આપનાર માણસ કરતાં શ્રેષ્ઠ છે. The self-control of a man who does not give anything in charity is far better than a man who may give one million cows in charity every month. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વવન' માંથી 'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે ૩. તરૂણ જેન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પ.પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ - ૧૯૫૩ થી • શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક • ૨૦૧૬ માં પ્રબુદ્ધ જીવન'નો ૬૪મા વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન’ અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-૪, • કુલ ૬૪મું વર્ષ ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંરયાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. • ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખા કોના પોતાના છે જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા (૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩). તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડૉ. ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬) ડૉ. સેજલ શાહ ડૉ. ઉષા ઠક્કર સુદર્શન આયંગાર રમેશ સંઘવી ગંભીરસિંહ ગોહિલ ડૉ. યોગેન્દ્ર પારેખ ડૉ. મોહનભાઈ પટેલ પ્રસ્તુતિ : કનુભાઈ સૂચક ડૉ. માલા કાપડિયા સોનલ પરીખ સર્જત-સૂચિ કેમ ૦૧. ગાંધીજી અને હું (તંત્રી સ્થાનેથી) ૦૨. મહાત્મા ગાંધી અને મણિભવન ૦૩, ગાંધીજીનો સાદ ૦૪. મહાત્મા ગાંધી : પ્રાર્થનામય જીવનનો પ્રકર્ષ ૦૫. કાઠિયાવાડમાં ગાંધી પધાર્યા ૦૬, સ્વદેશમાં બે પ્રારંભિક આશ્રમ ૦૭. ગાંધી એક લુચ્ચું શિયાળ ? ૦૮, રાષ્ટ્ર નિર્માણના સ્થપતિ: ગાંધીજી ૦૯, ગાંધીજી અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ ૧૦. મહાત્મા ગાંધીનું પત્રકારત્વ ૧૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજિત ૮૨મી વ્યાખ્યાનમાળા દરમ્યાન દત્ત આશ્રમ સેવા ટ્રસ્ટને આર્થિક સહાય કરવા નોંધાયેલ રકમની યાદી ૧૨, શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પ્રાપ્ત અનુદાન ૧૩. Seekers' Diary : Celebrating The Unmoved Mover 98. Khadi : An Intermeshed Cluster of Truth and Serenity! The Story of Acharya Vijay Haribhadrasuriji 45. The Story of Acharya Vijay Haribhadrasuri ji Pictorial Story (Colour Feature) ૧૭, પંથે પંથે પાથેય : વગર કંઠીના વૈષ્ણવજન | Reshma Jain Prachi Dhanvant Shah x4 Dr. Renuka Porwal ૪૩ Dr. Renuka Porwal ડૉ. રમજાન હસણિયા ४४ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: 2 ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ પૃષ્ઠ ૩ આવતીકાલ Š Regd. With Registrar of Newspaper for India No. MAHBIL/2013/50453 ISSN 2454-7697 હૈ •‘પ્રબુદ્ધ જીવન’ ગુજરાતી-અંગ્રેજી વર્ષ: ૪ (કુલ વર્ષ ૬૪) •અંક : ૭ ઓક્ટોબર ૨૦૧૬ • વિક્રમ સંવત ૨૦૭૨ વીર સંવત ૨૫૪૨૦આસો સુદ તિથિ-૧૫ • ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (પ્રારંભ સન ૧૯૨૯થી) પ્રબુદ્ધ જીવન ૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦-૦ ૦ ૦૦ વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/-૦૦ માનદ તંત્રી : ડૉ. સેજલ શાહ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર WW પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર NR પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-ઓવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ મહાત્મા ગાંધીજી અને હું | ચેતનાનો ધોધ, જે મારી નસેનસને રોમાંચિત કરી, મને સતત- વિચારને જીવ્યા અને એટલે જ અનેક વ્યક્તિ તેમની અનુયાયી શા $ જાતને તપાસવાની, તપાવવાની અને સંતોતંત સમજવાની ચાવી બની, તેમના જીવન જેવું પોતાનું જીવન બનાવવાનો પ્રયત્ન છે હું પૂરી પાડે તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના પ્રવેશને ૧૬ કર્યો. પરંતુ સદીના એ વિરાટ વ્યક્તિત્વને આજે આપણે બાંધવાનો છે : વર્ષ વીતી ગયા છે. તેમના જન્મને ૧૪૭ વર્ષ પૂર્ણ થયાં છે અને પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ એમના વિશે બોલતી વખતે હું છતાં એવું લાગે છે કે આજે પણ એમના વિચારોને સમયની ધૂળ એવું જ ધારીને બોલે છે કે જાણે એમના અંતિમ શબ્દો પર અધિકાર છું ૐ નથી ચડી. અનેક પુસ્તકો તેમના વિશે લખાઈ ગયા છે અને છતાં હોય. વ્યાખ્યા, વિચાર, ધર્મ, રાજનીતિ જેવી જેની સગવડ, પણ ? ૬ હજી લખાઈ રહ્યા છે. કેટલાક ગાંધીજી વિસ્તારના માણસ છે, હું લોકોના વસ્ત્રમાં, તો કેટલાંક આ અંકના સૌજન્યદાતા નહીં કે સંકુચિત વિચારખંડના. 2. લોકોના વિચારોમાં , તો | સ્વ. કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળી)ના સ્મરણીર્થ પ્રખ્યાત હોવું, લોકપ્રિય કે કેટલીક સંસ્થાઓના નામોમાં હસ્તઃ હોવું અને સંત હોવું એ કયારેક $ તો કેટલાંક લોકોએ નાટકશ્રીમતી ડૉ. નીતા કર્ણિક પરીખ શ્રાપ પણ બની શકે. અજાણતા ૐ ફિલ્મ-ચિત્રોમાં દેશના શ્રી કર્ણિક કાંતિલાલ પરીખ જ અનેક વ્યક્તિના તાબામાં છું હું રાષ્ટ્રપિતાને જીવંત રાખ્યાં છે. કુ. સિસ્ટી કર્ણિક પરીખ તમે આવી જાઓ છો. જે તમને BE પણ બહુ થોડા લોકો મોન પૂજે છે, તે જ તમને પોતાના છું રહી એમને હૃદયમાં ગોપિત રાખી શક્યા છે. હમણાં હમણાં મંદિરના વરંડામાં બાંધી દે છે. એમની શ્રદ્ધાનો પુરાવો તમારે હૈં # એક સંદેશ વોટ્સઅપ ફરી રહ્યો છે તે અનુસાર ગાંધીજીને કેટલાંક બનવું પડે છે. ગાંધીજી જીવતાં હોત તો કેટલો અફસોસ કરત. $ g લોકો પોતાના પર્સમાં જોવા ઇચ્છે છે ચલણી નોટોના રૂપે, તેમની દેશની પરિસ્થિતિ જોઇને દુ :ખી થયાં હોત વગેરે વગેરે. પણ ણ ૬ અન્ય પ્રકારની હાજરીથી કદાચ એ પ્રજાને ફરક નથી પડતો. આવું બોલનાર દરેક વ્યક્તિને પૂછવાનું મન થાય કે તમે ગાંધીજીને હું { આ પ્રજાએ ક્યાં ગાંધીજીને જીવંત રાખ્યાં છે? ગાંધીજીના કેટલા વાંચ્યા છે, આપણી માફક માત્ર અફસોસમાં સમય વ્યતીત છે જીવનની મોટાભાગની વિગતથી પ્રજા પરિચિત છે. તેઓ જેટલું કરનાર એ મહાત્મા તો નહોતા જ. પોતાની લાગણી વ્યક્ત સહજ જીવ્યા એટલું જ પારદર્શી. જે વિચારોમાં તેમને શ્રદ્ધા હતી, કરતાં-કરતાં એ દિશામાં કાર્ય કરતાં, પોતાના પ્રદાનને એમને છે તેને એમણે પોતાના જીવનમાં આદર્શરૂપે અપનાવ્યા. તેઓ કદી નબળું બનાવ્યું નહીં. કોઈ એવી તાકાત નહોતી જે એમને ૨ 8 પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલેઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન: ૨૩૮૨૦૨૯૬ ૐ | ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોશી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. No. 0039201 000 20260. Website: www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 પ્રબુદ્ધ જીવંત | Live as if you are to die tomorrow. Learn as if you were to live forever. તે આવતીકાલ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ક્રૂ પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવન : પૃષ્ઠ ૪ પ્રબુદ્ધ જીવન:: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ઓક્ટોબર ૨૦૧૬ ખૂબ મોહમાં પાડી, કામ કરનાં રોકી શકે, કોઈ સમૂહના સાથ વગર એકલે હાથે કાર્ય કરતાં તેમના હાથને થાક લાગતો નહિ. મન વ્યથિત હોય ત્યારે પ્રવચન કે લેખ મારફત વ્યક્ત થતા જ, પોતાના મતને દબાવતા કે કોઈ તાકાતથી દબાતા તેમને આવડ્યું જ નહીં. કોઈ સત્તાને શરણે થતાં તેમને નહિ આવડ્યું, કોઈ લાગણીના આવેશમાં આવી જઈ સ્વર્જનમાં ખેંચાઈ જતાં તેમને નહીં આવડ્યું. મહાત્મા માટે નિર્લેપ થવું સરળ નથી હોતું. સહુની સાથે રહીને જાતને અળગી રાખવી કેટલી અધરી છે એ તો વીત્યું એ જ જાણે. અંદર ગાંધીજી નિરંતર છે. એમનામાં એવું કોઈ તત્ત્વ છે કે જે સહુની જીવી શકે છે. ગાંધીને બાહ્ય રીતે પામવા જઈએ તો આપણે જ ભોંઠા પડીએ. કારણ એ માત્ર અનુસારવા માટે નથી એમને સમજીને પામવા માટે આંતરિક રીતે સજ્જ થવું પડે. આજે આ નામને ચલણી ક૨વાના અનેકાનેક રસ્તાઓ પર નિર્વિઘ્ને લોકો પસાર થઈ રહ્યા છે. સારું છે કે એક વ્યક્તિનું સત્ય, અનેકોને ભૌતિક રીતે સુખી કરવાનું કારણ બની શકે છે. મૃત્યુના ઓછાયાથી મુક્ત થઈ એ વિહરી રહ્યા છે, સમગ્ર દુનિયામાં. ચારે તરફ એમના નામની નાવમાં મોક્ષ પામવાની ઈચ્છા ધરાવનારા લોકોની સંખ્યા પણ નાનીસૂની નથી. આ જોઈને હસવું કે રડવું એ સમજવું અઘરું છે. વાસ્તવિકતા અને આદર્શોની ક્ષિતિજો વચ્ચે ઝૂલો ઝૂલો માણસ સુખ અને સંતોષ ઝંખે છે. ગાંધી, પોતે કશું નહોતા ઈચ્છતા એવું નથી પરંતુ એમની અપેક્ષામાં અનેકોની પ્રગતિ, સામૂહિક સુખોની ધૂન રહેતી. એમને જેમ અન્યાય સહન નહોતો ક૨વો તેમજ, જો કોઈ અન્યાય સહન કરે એ પણ ગમતું નહિ. માણસે પોતે અંદ૨થી અડગ બનવું જોઇએ અને નિશ્ચયાત્મક બનવું જોઇએ અને પોતાના માટે લડવું જોઇએ. સત્ય માટે લડતા પહેલા સત્ય પરની શ્રદ્ધા માટે લડવું જોઇએ. ગાંધીજીની અહિંસાને સમજવા માટે, એ માટેની હો સમજવી જોઇએ. વ્યવહારિકત્તાનું સત્ય સ્વાર્થી ન બને, સત્ય સામૂહિક સમુદાયનું હોય છતાં સામાન્યથી ઉપર હોય છે. એને સમજવા માટે કડકડતી ઠંડીમાં ધ્રૂજતા રાત ગાળવી પડે અને એ સમયને મંથનના સમયમાં રૂપાંતરિત કરવી પડે નહિ કે ફરિયાદ કે જાત પ્રત્યેની દયામાં. પોતાના સ્વમાન અને સ્વાભિમાનમાંથી પ્રબુદ્ધ જીવત તે આવતીકાલ સત્ય સાંપડી ગયા પછી એના ચમકતા પ્રકાશમાં વહી ન જવું અને એના પ્રકાશને માંજતા રહેવું પડે, જેથી વધુ ને વધુ સત્યાર્થ પ્રગટે. એ પ્રકાશ સમય આધારિત ન બને અને ૧૨૩ વર્ષે પણ તાતરામ લાગે એવું થવું જોઈએ. ૨૪ વર્ષની ઉંમરે ૧૮૯૩માં રાત આફ્રિકાના સ્ટેશન પિટમેરિટ્સબર્ગ પર ઠંડીમાં રાત ગાળતી વખતે જન્મેલા આક્રોશને મહાત્મામાં રૂપાંતરિત કરવાની તાકાત આજે કેટલામાં છે? આજે આ ઘટના ૧૨૩ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ ત્યાં ફરી લઈ જવા પ્રેરે છે, કઈ શક્તિનું બીજારોપણ અનુભવવા આપણા વડાપ્રધાન ત્યાં ગયા હશે ? બહુ ઓછાં સમજી શકે કે એ મહાત્માને અનુભવવા, પોતાની અંદર એમને આરોપિત કરવા એ સ્થળનું આગવું મહત્ત્વ છે અને માટે જ ત્યાં ગયા પછી, ત્યાંના ફોટા પાડવા કે ફોટાને ફેસબુક પર ટીંગાડવાનું મહત્ત્વ નથી રહેતું. પરંતુ ગાંધીજીના કદને અનુભવવા અને પ્રેમની વિશાળતા અને જનસેવાને આરોપિત કરવા એક સાચો નેતા ત્યાં જ જાય. એમાં કોઈ રાજનીતિ નથી હોતી. ચશ્માનાં ગ્લાસ પર પડેલા ડાઘને દૂર કરવા સામેના આયનાને લૂછવાથી કઈ નહીં વળે. જોવાની દૃષ્ટિ શુદ્ધ અને સાત્ત્વિક હોય ત્યાં દૃશ્યની સુંદરતા આપોઆપ જ છલકે. પરંતુ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, એમ જાતને એ કક્ષાએ પહોંચાડવી પડે. ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે જ્યારે કાઠિયાવાડી વેશમાં ગાંધીજી કસ્તૂરબા સાથે ભારત પાછા ફરે છે ત્યારે તેઓ એક સફળ નેતાના રૂપમાં સ્થાયી થઈ ચૂક્યા હતા અને છતાં એ સફળતાને માથે રાખીને ચાલવાને બદલે આખા દેશમાં પરિભ્રમણ કરવા નીકળી પડે છે. માટે દેશને, ભૂમિને, પ્રજાજીવનને સમજે છે. ત્યારે તેમની ઉંમર હતી ૪૬-૪૭ વર્ષ. માનવતા કે સ્વાધીનતાના ગુણ રાતોરાત કેળવાતા તો નથી જ. એનું સિંચન થાય છે એક જાત-તપસ્યાથી. આ જાત-તપને ગાંધીજીએ કેળવી લીધું હતું તેથી જ ખૂબ જ તીવ્રતા અને સજાગતા સાથે સાબરમતી આશ્રમ અને ચંપારણથી આંદોલનની શરૂઆત થઈ શકી. દેશને સ્વતંત્રતા માત્ર ગાંધીજી દ્વારા નથી મળી પરંતુ વાતાવરણમાં જે સંચાર જન્માવ્યો, અનેક સ્ત્રીઓને ઘરના ઊંબરામાંથી બહાર લાવી સ્વ-શક્તિમાન બનાવી, સ્ત્રીની તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દ૨ નીચે પ્રમાણે રહેશે. ૧વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના $ 80 ૦ ૫ વર્ષના લવાજમના $ 100 ૦ ૧૦ વર્ષના લવાજમના $ 200/વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. ભારતમાં વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦ • ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦ • પાંચ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦ • દસ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c No. : બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c No. 003920100020260. `A man is but a product of his thoughts. What he thinks he becomes.' આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવતઃ ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ તે આવતીકાલ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર % પૃષ્ઠ ૫ આવતીકાલ વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી: ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર 38 પ્રબુદ્ધ જીવન : ૬ શું શક્તિનો ઉપયોગ કરી આઝાદીની ભાગીદાર બનાવી એ મહત્ત્વનું અને પરંપરાને પ્રશ્ન પણ પૂછી લેવા. ગાંધીજીના આદર્શને પણ છે 8 છે. આમ છતાં કોઈ કહે કે ગાંધીજીની અહિંસાની રાજનીતિ સવાલ પૂછી શકાય, અહિંસા કે રાજનીતિ અંગે કે ગાંધીજીના રુ બહુ કામની નથી તો શું કહેવું? અન્ય અભિગમ વિશે, પરંતુ પ્રશ્ન પૂછનારે પણ વિદુરની જેવા શું હું સમય પોતાના નેતાના પ્રદાનને ભૂલી જાય તો કંઈ નહિ સમજુ અને તીણ થવું પડે. પ્રશ્ન સાચો હોય તો જવાબ પણ ૭ * પરંતુ એ નેતાના વિચારો અને આદર્શો સામે પ્રશ્ન ઉઠાવે ત્યારે શું સાચો મળે, પરંતુ અન્યથી પ્રભાવિત થયેલા પ્રશ્નમાં પોકળતા, * કૈં કરવું? દરેકને નિર્ણય પર આવવાની માત્ર ઉતાવળ જ નથી, દંભ અને દેખાડો વધુ હોઈ શકે તો પછી એમાં કઈ સંભાવના હું ૐ પરંતુ સાથે પોતાનો જ નિર્ણય સાચો છે એ પણ સાબિત કરી જ પ્રગટી શકે? હું કેવું છે અને એ અંગેનો વિશ્વાસ પણ આઘાતજનક છે! મુક્તતા ગાંધીજી આટલા વર્ષે જો મને સ્પર્શી શકે છે, મને વિચારવા હું હું કે નિખાલસતા, કોઈ એક મત વિશેનો ઉદારમતવાદી અભિગમ મજબુર કરે છે, તો પછી ગાંધીજી અર્થાત મોહનદાસ કરમચંદ કેવો છે અને કઈ રીતે પ્રગટ થાય છે એ સમજી લેવું જરૂરી છે. ગાંધી નામનો એક માણસ, જેઓ પોરબંદરમાં જન્મ્યાં હતાં અને ૨ છું એક તરફ પ્રચલિત ખુલ્લા મોઢે, વગર વિચાર્યું બોલતા લોકોનો ત્યાંથી દિલ્હી સુધી પોતાના નિર્ણય પ્રમાણે કરાવી શક્યા, એ ? . સમૂહ છે, બીજી તરફ વિરોધ માત્ર કરી ધ્યાન ખેંચવાનો પ્રયત્ન વ્યક્તિ-વિભૂતિ, ઊંડા ચિંતનના અધિકારી બને, તેમાં એમની . ૐ કરતાં લોકોનો સમૂહ છે. આની વચ્ચે પોતાની વાતને સંતુલિત સમૃદ્ધિ છે, નહિ કે આપણી. કરનાર વિરલા કેટલા? અને હોય તોય એમની પીપુડી કેટલી એમની આ સમૃદ્ધિને આપણે સમજીએ, તેમના આરંભના શા વાગે અને વાગે તો સાંભળે કેટલા? આવા મહત્ત્વના તબક્કે દિવસોથી લઈ અંત સમય સુધીના મંથનને સમજીએ. એમની ame $ એકલા પડી જવાનો ડર લાગે છે, છુટા પડી જવાનો ડર લાગે વ્યથાને સમજીએ, એમને નિરાશ કરતી આપણી રાજકીય શું છે. પરંતુ હવે એ ડરને ઓળંગી જવાનો સમય પાકે ત્યારે જ વ્યવસ્થાના ગાબડાઓને સમજીએ. વિશ્વ કક્ષાની એ વ્યક્તિ પણ કદાચ મોક્ષ મળે છે. પ્રાર્થનાની શક્તિને સમજે છે. એમની પ્રાર્થનામાં શક્તિ અને શાંતિ હું આજે અહિંસા વિશેના વિચારો માટે શું કહેવું? થોડા દિવસ અને સર્વધર્મની વાત તો છે જ. પરંતુ પ્રાર્થના પછીના પ્રવચન ? પહેલાં કાશ્મીર બેસલાઈન પર ૧૭ વીર ભારતીય જવાનોનું મૃત્યુ વધુ મહત્ત્વનાં છે. ગાંધીજીએ ભાષા, સાહિત્યની અભિવ્યક્તિમાં ? એક હુમલા દ્વારા થયું અને સ્વાભાવિક રીતે જ આખો દેશ હલી જેટલી સરળતાની અપેક્ષા રાખી તેટલી જ સરળતા સત્તા સાથે કૅ શું ઉઠ્યો. ચારે તરફ એક જ અવાજ ઉઠ્યો કે હુમલો કરીને પાડોશી પણ જોડી. પરંતુ એમની આજુબાજુના લોકો સામાન્ય હતા અને : દેશને પાઠ શીખવવાનો જોઇએ. પરંતુ શું એ એકમાત્ર માર્ગ છે. તેઓ ગાંધીજીની જેમ સત્તાને પચાવી શક્યા નહીં. જ્યારે સત્તા : કે વડીલોએ કહ્યું છે કે ડંખ ન મારવો પરંતુ જીવ બચાવવા ફંફાડા તેમને ગેરમાર્ગે દોરવે છે અને ત્યારે ગાંધીજી કોંગ્રેસ છોડી દે છે. - મારતાં રહેવું, નહિ તો સામેના તમને ગણકારે જ નહિ અને તેઓ કોંગ્રેસને વિખેરી દેવાનું કહે છે કારણ ઉદ્દેશ્ય પૂરો થઈ ગયા ૬ ખાઈ જાય. હવે આ બે પરિસ્થિતિની વચ્ચે અહિંસાના પાઠ કોને પછી સત્તાની છત્રીને પકડી રાખવાથી સત્તાનો નશો ચડી જાય છે હું ભણાવવા? અહિંસા લાંબા ગાળાના પરિણામ આપે છે. તમને અને ગેર-ઉપયોગની શક્યતા પણ વધે છે. બહુ લાંબુ વિચારીને ? IE અંદરથી બદલે છે. પ્રતિકાર રૂપે કરેલી હિંસા અને એ દ્વારા મળેલો ગાંધીજીએ જે સૂચવ્યું છે તેમાં માત્ર તેમના નામને કારણે કે કેટલાંક : ૐ વિજય, ટુંકા ગાળાના પરિણામ આપે છે. પરંતુ સાથે શરૂ થાય અન્ય મતોના કારણે સહમત ન હોય તો એવી વ્યક્તિને આપણે # છે એક લાંબી યાત્રા, જેમાં એકબીજા પર હુમલા કરી શકાય મૂંગું વંદન જ કરી શકીએ. જ એવા સમયની રાહ જોવાય છે. આવી ક્ષણિક જીત, લાંબા બાપુ, અંજલિ આપ્યાં સિવાય આમ તો કશું આવડતું નથી, ૬ ગાળાના અજંપાનું વરદાન આપે છે. આવા સમયે અહિંસાને પણ આજે તમારા વિચાર સાથે સંવાદ કરી અંજલિ આપીએ તો હું # વખોડવાને બદલે એના અર્થને સમજવો જરૂરી છે અને એના લાંબા કેવું? { ઇતિહાસને. આ દેશને સ્વતંત્રતા સમયે લોહિયાળ ક્રાંતિને બદલે XXX હું એક અહિંસક ઇતિહાસ મળ્યો અને એના પ્રભાવથી સુસમૃદ્ધ “મુઠ્ઠી ભીતરની આઝાદી' પુસ્તકના અંતિમ પાના પરની નોંધઃ ? ક સમાજ મળ્યો છે. આ નોંધ ગાંધીજીના પ્રભાવ અને ગાંધીવિચારની અસરથી અન્યના છે મેં એક પ્રસ્થાપિત સમાજ માટે કશું મેળવવું બહુ સરળ હોય છે. જીવનમાં જે વળાંક આવ્યો એની જીવતી-જાગતી તસવીર છે. ૬ પરંતુ નવેસરથી જેને આખો પહાડ ખોદવાનો છે તેના માટે જરૂરી જેથી એક વ્યક્તિ વિશેષનો પ્રભાવ કેટલો ઊંડો હોઈ શકે તે છે કે પરંપરાના પાઠોને શ્રદ્ધાપૂર્વક પામી લેતા પહેલા જાતને સમજાશે. 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર & પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-જ પ્રબુદ્ધ જીવતા "Be the change that you want to see in the world.' તે આવતીકાલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૬ % પ્રબુદ્ધ જીવદ: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવની : ગાંધીજી : ગઈકાલ-આજ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ૬ $ જે ભીતરથી પ્રગટે છે તેને બાહ્ય આલંબનની જરૂર નથી ગાંધીજીએ એમના પુત્ર મણિલાલ ગાંધીને લખેલા કેટલાંક છું હોતી. મુઠ્ઠી સંકલ્પનું પ્રતીક છે. ગાંધી વિચારધારા અનુસારનારા પત્રોનો અંશ. પાસે આંતરિક શક્તિ-ચેતનાનો ધોધ હતો, જે બહારી બધી જેમાં ગાંધીજીના વિચારોનો સીધો પડઘો જોવા મળે છે. વિટંબણાઓને ધરાશાયી કરતો હતો. આ સેનાનીઓની સંદર્ભ: મહાત્મા ગાંધીજીના પત્રો-પ્રકાશક-સેવક કાર્યાલય, મુઠ્ઠીઓમાં અનેક સંસ્મરણો જળવાયેલાં છે. ઇતિહાસનાં પાનાં તા. ૨૪-૧૨-૧૯૨૧. { પર ન નોંધાયેલી નાની-નાની ઘટનાઓ, વાસ્તવિકતાઓ (૨૩) જાણવામાં મનુષ્યમાત્રને રસ પડે. આવી ક્યાંક છૂટી-છવાઈ “હાલ તો એવું છે, દુનિયા આખી મેં બતાવ્યું છે તેની વિરુદ્ધ ૬ વ્યક્ત થયેલી એમની કથાઓ જાણવી, સમજવી અને સંઘરવા હોય તો પણ નિરાશા ઉપજે એમ નથી. આ મગરૂરીનું વચન જેવી છે. આ સેનાનીઓ સાથે સંવાદ કરી એમની મુઠ્ઠી ભીતરના નથી પણ સત્ય છે. હિંદુસ્તાનને સારું કરવાનો આપણે મનોરથ શું અજવાળાને સૌ સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ. નથી પણ આપણે સારા થવાનો મનોરથ છે. જેણે આત્માને જાણ્યો થે સ્વતંત્ર ભારત એટલે માત્ર પરદેશી સત્તા પાસેથી મુક્તિ નથી તેણે કંઈ નથી જાણ્યું. x x રાવણના ઉત્સાહનું અનુકરણ છે 2 મેળવવી એમ નહીં, પરંતુ હિન્દનાં અનિષ્ટો અને ઊણપો પર કરીને આપણે આત્મા ભણી વળીએ.'' ૐ કાબૂ મેળવીને સ્વરાજ પામવાનું હતું. (૨૪) કે ગાંધીજીએ માત્ર સ્વતંત્રતાને ધ્યેય દે વરદાન એટલું તમારી પ્રત્યેના અસંતોષ કે ## માનીને પોતાની યાત્રા નહોતી સ્વતંત્રતા દે વરદાન એટલું : કટાક્ષથી જો તમે ખસવા ઇચ્છો તો ભેદ શું આરંભી. સ્વતંત્ર ભારતે અનેક પડકારો ન હીનસંકલ્પ હજો કદી મન; રાખ્યો ગણાય અને તેઓની પ્રત્યે ને # ઝીલવાના હતા. ત્યારે અનેક હૈયું કદીયે ન હજો હતાશ; તમારી પ્રત્યે મારી જે ફરજ હોય તેમાં ગાંધીવાદીઓ બાપુના શબ્દોને ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ. મને હરકત આવી પડે x x તમે ૬ અનુસરતા પોતપોતાનાં ક્ષેત્રોમાં રહો સદા પ્રજવલી, ના અધોમુખ; ખસવાનો માર્ગ લ્યો તેમાં તેમનું શું આગળ વધ્યા હતા. કેટલાકે રાજકારણ વાણી ન નિષ્કારણ હો કઠોર; અકલ્યાણ જ થાય. આપણે મહા રે ૐ સ્વીકાર્યું તો અનેકે એનાથી વેગળા રહી, રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; પ્રયાસમાં પડ્યા છીએ. તત્ત્વજ્ઞાનની ૐ નવાં ક્ષેત્રો સર કર્યા–જેમાં મુખ્ય ધ્યેય ને આંખમાંનાં અમી ના સુકાય; શોધ કરીએ છીએ.' તો સ્વપ્નના ભારતને સાકાર કરવાનું ન ભોમકા ગાય વસૂકી શી હો! (૨૫). હું જ હતું. એમની યાત્રાના આપણે સાક્ષી | વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, “ઇશ્વર પરમાત્મા છે. આત્મા છે ૬ ભલે ન બની શક્યા પણ એ યાત્રાની | તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી. તેનો મોક્ષ છે–પાપ-પુણ્ય છે. આ ભવે હું કથાના ભાવક તો જરૂર બનીએ. સ્ત્રીઓ ન વટાવે નિજ સ્ત્રીત્વ કદી, પણ મોક્ષ સંભવે. આટલું દઢ થઈ ગયા ? એમણે કરેલાં કાર્યોથી સમાજના અનેક બને યુવાનો ન અકાલવૃદ્ધ, પછી આપણે સંશોધન કર્યા જ કરવાનું છે - વર્ગો ઉપકૃત થયા છે, પરંતુ ઘોંઘાટ વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો; છે. જે ચાલે છે તે ચાલે છે તેથી જ ઠીક છે કરવાનો એમનો સ્વભાવ નહીં એટલે ધુરા વહે જે જનતાની અગ્રી, છે, અથવા તો આપણા વડીલોએ જે કર્યું જે આજે આ વાતો માંડી છે. તે પંગતે હો સહુથી છેલ્લા; વાસ્તુ અમુક બરોબર જ છે, એ માનવાનું આ સેનાનીઓની વાતોમાં ગાંધીજી ને બ્રાહ્મણો–સોમ્ય વિચારકો, તે રતીભાર કારણ નથી. એ આત્માની શું હું સતત વ્યક્ત થાય છે. એક વ્યક્તિનો સત્તા તણા રે ન પુરોહિતો બને, વિરોધી વાત છે. પ્રાચીન ઘણુંએ સરસ છું પ્રભાવ કેટલો તીવ્ર હોઈ શકે! આ સો અને થઈને કવિ, માગું એટલું છે. પણ અગ્નિ પાછળ જેમ ધૂમાડો છે, કે છે ખરા અર્થમાં ગાંધીજીના અનુયાયીઓ ના તું અમારા કવિવંદને કદી તેમ પ્રાચીન ઉત્તમતામાં કનિષ્ટતા છે છે બન્યા છે. ગાંધીજીનાં મૂલ્યો આજે પણ ઝૂલંત તારે કર પીંજરાના રહેલી છે. તેનું પૃથ્થકરણ કરી આપણે રે છે તેમનામાં ધબકે છે. “મુઠી ભીતરની બનાવજે પોપટ – ચાટુ બોલતા. તત્ત્વ પાછું ખેંચવું તેમાં જ્ઞાન રહેલું છે.” 8 આઝાદી’ એમનાં કેટલાંક સંસ્મરણોને સ્વતંત્રતા, દે વરદાન આટલું. 1 સેજલ શાહ હું વાચા આપે છે. | | ઉમાશંકર જોશી sejalshah702@gmail.com XXX સંદર્ભ :સમગ્ર કવિતા-ઉ.જો. પાના નંબર ૫૩૫ * * * પ્રબુદ્ધ જીવતા "The weak can never forgive. Forgiveness is an attribute of the strong.' a anladisia 6 પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલે-અજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ ઇ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૭ આવતીકાલ મહાત્મા ગાંધી અને મણિભવન ડૉ. ઉષા ઠક્કર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી: ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : મુંબઈના ગામદેવી વિસ્તારમાં લેબરનમ રોડ પરના હતો રાષ્ટ્રવ્યાપી અને તેનું મૂલ્ય હતું દેશભક્તિ. તેમાં જણાવાયેલું મણિભવનમાં ગાંધીજીની સ્મૃતિ છે અને શ્રદ્ધાની જ્યોતિ છે. કે આ પત્રિકાનું કાયદા હેઠળ પંજીકરણ કરવામાં આવ્યું નથી, હું ૧૯૧૭ થી ૧૯૩૪ સુધીના સમય દરમ્યાન જ્યારે પણ ગાંધીજી માટે તેનું વાર્ષિક લવાજમ પણ રાખવામાં આવ્યું નથી. મુંબઈ આવતા, ત્યારે આ સ્થળે જ રહેતા. રેવાશંકર જગજીવન બ્રિટીશ સરકારે ઉગતા રાષ્ટ્રવાદને કચડવાનો નિર્ણય કર્યો ઝવેરીનું આ મકાન ગાંધીજીની હાજરીમાં દેશના સ્વાતંત્ર્ય અને દમનનો કોરડો વિંઝાયો. જુલમની પરાકાષ્ઠા પહોંચી રે ૐ સંગ્રામના સમયમાં મહત્ત્વપૂર્ણ સ્થાન બનેલું. બ્રિટીશ સામ્રાજ્યના જલિયાનવાલા બાગના હત્યાકાંડમાં. અમૃતસરના આ સ્થળે ? પાયા હચમચાવી નાખતા અનેક નિર્ણયો અહીં જ લેવાયેલા. ભેગા થયેલા લોકો પર જનરલ ડાયરના આદેશથી ગોળીબાર છે રાષ્ટ્રીય સ્તર પરના સત્યાગ્રહનો આરંભ ૧૯૧૯માં મુંબઈમાં કરવામાં આવ્યો અને ધરતી રૂધિરથી ખરડાઈ. આ હત્યાકાંડમાં ૬ થયેલો. ગાંધીજીની હાજરીને કારણે મણિભવન ચેતના કેન્દ્ર બન્યું. હોમાયેલી નિર્દોષ વ્યક્તિઓની સ્મૃતિમાં ૬ એપ્રિલથી ૧૩ એપ્રિલ ; હું દમનકારી રોલેટ કાયદા સામે પ્રતિકાર કરવા માટે દેશપ્રેમીઓ સુધીના સપ્તાહને ૧૯૨૦માં ગાંધીજીએ રાષ્ટ્રીય સપ્તાહ તરીકે છે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ એકત્ર થયા. મુંબઈમાં ગાંધીજીના જાહેર કર્યું, અને દેશવાસીઓને સત્યાગ્રહ, હિંદુ-મુસ્લિમ એકતા કે ૨ પ્રમુખપદ હેઠળ સત્યાગ્રહ સભાની સ્થાપના થઈ અને આ કાયદા અને સ્વદેશીના આદર્શોને અનુસરવાની અપીલ કરી. આ હૈ સામે સત્યાગ્રહ કરવાની ઘોષણા થઈ. ૧૪ માર્ચના ફ્રેંચ બ્રીજ સપ્તાહમાં ગાંધીજીએ મુંબઈમાં અનેક સભાઓ સંબોધી. હું પર ભરાયેલી સભામાં ગાંધીજીએ દૃઢતાપૂર્વક કહ્યું કે સત્યાગ્રહ મુંબઈવાસીઓએ શહેરમાં ગાંધીજીના આદર્શોને અનુરૂપ ૐ ધમકી નથી, પણ એક હકીકત છે. જો આપણે સાચા હોઈશું, કાર્યક્રમોનું આયોજન કર્યું અને જલિયાનવાલા બાગ ફંડ માટે છે { આપણા શબ્દો સાચા હશે, તો હિંદ સરકાર જેવી સશક્ત સવા ત્રણ લાખ રૂપિયા જેટલી ધનરાશી ભેગી કરી. કે સરકારને પણ આખરે નમતું જોખવું પડશે. આપણે ધિક્કાર સામે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય રાજકારણ બદલાઈ રહ્યું ૬ કે ધિક્કારથી નહીં, હિંસા સામે હિંસાથી નહીં, અનિષ્ટ સામે હતું. દેશના રાજકારણમાં પણ પરિવર્તનના વાયરા ફૂંકાઈ રહ્યા છું છે અનિષ્ટથી નથી લડવું. પણ આપણે બુરાઈનો જવાબ સારાઈથી હતા. વિજય પછી બ્રિટીશ સરકારના ટર્કી પ્રત્યેના વલણથી ? શું આપવાનો સતત અને આગ્રહી પ્રયાસ કરવાનો છે. ૧૮ માર્ચના મુસલમાનોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. તેમને લાગતું હતું કે B ગાંધીજીએ સત્યાગ્રહ શપથ આલેખ્યા. આ શપથમાં સ્પષ્ટ કે ટર્કીની બાબતમાં અંગ્રેજોએ આપેલાં વચનો પાળ્યા નથી શું જણાવાયું કે રોલેટ ખરડાઓ સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંતોથી અને ઇસ્લામના પવિત્ર સ્થાનો પર ખલીફની સત્તા હોવી જોઈએ. $ વિરુદ્ધ છે. અને તેમની સામેની લડતમાં સત્યપાલન અને અહિંસા ગાંધીજીએ ખિલાફતના મુદ્દાને પ્રાથમિકતા આપી. ૨૨ જૂન # આવશ્યક છે. ૧૯૨૦ના ગાંધીજીએ મણિભવનથી વાઇસરૉયને પત્ર લખ્યો કે શું ૬ એપ્રિલના ગાંધીજીએ સત્યાગ્રહનો શંખનાદ કરીને હિંદુ અને મુસલમાન બંનેના અંતરમાંથી બ્રિટીશ ન્યાય અને ? G ઇતિહાસમાં એક ઉજ્જવળ પ્રકરણ ખોલ્યું. તે દિવસે વહેલી પ્રતિષ્ઠા પ્રત્યેનો વિશ્વાસ ઉઠી ગયો છે. આવી પરિસ્થિતિમાં છે હું સવારથી ગાંધીજી સાથે લોકો ચોપાટીના સમુદ્રતટ પર એકત્ર અસહકાર એ એક જ ગૌરવપૂર્ણ અને બંધારણીય રસ્તો છે. જે શું શું થવા લાગેલા. ગાંધીજીએ પ્રજાને સમજાવ્યું કે ત્યાગ વિના કોઈ રાજ્યકર્તા પોતાનો રાજધર્મ ચૂકી કુરાજ્ય ચલાવે તેને મદદ ? પણ દેશ ઉપર ન આવી શકે અને કોઈ પણ રાષ્ટ્રની રચના ન આપવાની ના પાડવી એ પ્રજાનો સનાતન કાળથી સ્વીકારાયેલો ? કું થઈ શકે. આ દિવસે અનેક મુંબઈવાસીઓ અને દેશવાસીઓએ હક છે. ? દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાનો સંકલ્પ કર્યો. આ સમયે અસહકારની ચળવળનો આરંભ મુંબઈમાં ૧ ઓગસ્ટ 2 * મણિભવન અગત્યનું પ્રવૃત્તિકેન્દ્ર બન્યું. ૭ એપ્રિલના ગાંધીજીએ ૧૯૨૦ના થયો. લોકમાન્ય તિલકનું અવસાન પણ તે જ દિવસે શું ૬ ઇન્ડીયન પ્રેસ અંગેના કાયદાના પ્રતિકારમાં અહીંથી જ થયું. અને મોટી સંખ્યામાં લોકો હડતાલ અને સરઘસમાં જોડાયા. - “સત્યાગ્રહી’ નામની પત્રિકાનું પ્રકાશન શરૂ કર્યું. તેનું કદ તો તિલકની દેશસેવાને ગાંધીજી એ ભાવપૂર્ણ અંજલિ આપી. હતું અરધું પાનું અને કિંમત હતી એક પૈસો, પણ તેનો ફલકે ગાંધીજીએ કેસરેહિંદનો સુવર્ણપદક, ઝુલુ વોર મેડલ અને બોર છું પ્રબુદ્ધ જીવંત I will not let anyone walk through my mind with their dirty feet.' તે આવતીકાલ 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૮ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ પ્રબદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલ ઃ સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-ઓવતીકાલ ઃ સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સંદી નિરંતર ## પ્રબુદ્ધ જીવન : ૬ વોર મેડલ વાઈસરૉયને પોતાના પત્ર સાથે પાછા મોકલ્યા. વર્કિંગ કમિટીની મિટીંગ થઈ. છેવટે નક્કી થયું કે લંડનમાં છે કે અસહકારના આંદોલનના કાર્યક્રમમાં શાળાઓ, કોર્ટકચેરીઓ યોજાનારી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કોંગ્રેસના એક માત્ર રે અને ધારાસભાઓ, ખિતાબો અને માન અકરામો, પરદેશી પ્રતિનિધિ તરીકે જશે. ચોવીસ કલાકમાં ગાંધીજીનો પાસપોર્ટ હું કાપડ, સરકારી લૉન અને લશ્કર સુદ્ધાંના બહિષ્કારનો સમાવેશ તૈયાર કરવામાં આવ્યો. ઉતાવળે તૈયાર કરવામાં આવેલા હું * થતો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમમાં ખાદી, સ્વદેશી અને પાસપોર્ટમાં ગાંધીજીની જન્મ તારીખ ખોટી લખાઈ. ખિલાફતના મુદ્દાને પણ પ્રાધાન્ય આપવામાં આવેલું. પ્રસ્થાન સમયે ગાંધીજીએ નિવેદન આપ્યું કે ‘ક્ષિતિજ પર આશા ૧૯૨૧માં ગાંધીજીએ રાષ્ટ્રીય ચળવળના રચનાત્મક કાર્યો માટે જેવું કશું જ દેખાતું નથી, તેમ છતાં હું જન્મથી આશાવાદી હોઈને ૬ એક કરોડ રૂપિયાનું તિલક સ્વરાજ ફંડ એકઠું કરવાની ટહેલ નાખી. નિરાશામાં પણ આશા સેવી રહ્યો છું. ઇશ્વર ઉપર મને વિશ્વાસ કું હું મુંબઈ પાસેથી તેમની ઘણી અપેક્ષા હતી અને મુંબઈએ પણ તેમને છે અને તેણે મારો લંડન જવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો લાગે ? * નિરાશ ન કર્યા. મુંબઈવાસીઓએ લગભગ સાડા સાડત્રીસ લાખ છે. આથી હું એવી આશા રાખું છું કે તે મને માનવજાતિની સેવા ? રૂપિયા ભેગા કરી આપ્યા. પ્રજાની આ ઉદારતા ગાંધીજીને સ્પર્શી માટે પોતાના સાધન તરીકે વાપરશે. મારે મન હિંદુસ્તાનની સેવા કે : ગઈ. ‘યંગ ઇન્ડીયા'માં તેમણે આ ઉદારતાને કારણે મુંબઈને એ માનવજાતની સેવા છે.” હૈં સુંદર ગયું. તેમના શબ્દોમાં ‘બૉમ્બે ધ બ્યુટીફુલ.” ગાંધીજી મુંબઈથી ૨૯ ઓગસ્ટ ૧૦૩૧ના એસ. એસ. રુ પરદેશી કાપડની હોળીમાં પણ મુંબઈવાસીઓએ રાજપુતાના સ્ટીમરમાં નિકળ્યા અને ૨૮ ડિસેમ્બરના પાછા ફર્યા ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પરેલમાં ઉમર સોબાનીની એલ્ફિન્સ્ટન અને મણિભવનમાં રહ્યા. લાડીલા નેતાને આવકારવા માટે છે હૈં મિલના કમ્પાઉન્ડમાં ૩૧ જુલાઈ ૧૯૨૧ના પરદેશી કાપડની શહેરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું. પણ ગાંધીજી * હોળીનું આયોજન થયું. ગાંધીજીએ કહ્યું કે વિદેશી કાપડ આપણી તો નિરાશ થઈને પાછા ફરેલા. સમાનતાના સિદ્ધાંત પર શું ગુલામી દર્શાવે છે. તેને દૂર કરીને આપણે જાતને શુદ્ધ કરીયે આધારિત વાતચીત કરવાની તો ચર્ચિલની ઇચ્છા નહોતી. તે $ $ છીએ. તે પછી ૯ ઓક્ટોબર અને ૧૭ નવેમ્બરના પણ પરદેશી ઉપરાંત દેશમાં બ્રિટીશ સરકારની દમનનીતિ તો ચાલુ જ હતી. £ કાપડનો આગ ચાંપીને બહિષ્કાર કરવામાં આવ્યો. પણ ૧૭ જવાહરલાલ નહેરૂ અને અબ્દુલ ગફાર ખાન જેવા નેતાઓની હું 3 નવેમ્બરના પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતના બહિષ્કાર સમયે ગાંધીજીના આગમન પહેલાં જ ધરપકડ કરવામાં આવેલી. જે 3 હિંસક બનાવો બન્યા. ગાંધીજીને અપાર વ્યથા થઈ. તેમણે ગાંધીજીની ધરપકડની પણ ઘડીઓ ગણાતી હતી. તેમણે છે છે શહેરમાં શાંતિ સ્થપાય ત્યાં સુધી ઉપવાસ શરૂ કર્યા. બધી કોમોના વાઈસરોયને લાંબો તાર કર્યો અને જેલ જવાની તૈયારી શરૂ કરી. ૨ મેં પ્રતિનિધિઓએ શાંતિ માટે પ્રયત્નો કર્યા. શાંતિની સ્થાપના સાથે દેશવાસીઓને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા ઉદ્બોધન કર્યા હૈ હુ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. મણિભવનમાં મળેલી કોંગ્રેસ વર્કિંગ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી. ફ કમિટીએ અસહકારના આંદોલનની અસરકારકતા માટે શાંતિની ગાંધીજીને પ્રતીતિ થઈ કે આ પરિસ્થિતિમાં એક માત્ર ઉપાય મેં અનિવાર્યતા પર ભાર મૂક્યો. સમય જતાં દેશમાં રાજકીય છે. ૩ જાન્યુઆરી ૧૯૩૨ના તેમણે રવીન્દ્રનાથ ટાગોરને લખ્યું આ પ્રવૃત્તિઓમાં વધારો થતો ગયો. ૧૯૨૯ના ડિસેમ્બરમાં લાહોરમાં કે, “મારા થાકેલાં અંગોને હું આ ઘડીએ જ પથારી ઉપર લંબાવું & મળેલ કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો અને લોકોમાં છું. અને એકાદ મટકું ઉંઘ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં આપનું સ્મરણ છે * સ્વતંત્રતાની ઇચ્છા તીવ્ર બની. ૧૯૩૦ના માર્ચમાં ગાંધીજીએ કરું છું. જે યજ્ઞનો અગ્નિ પેટાવાઈ રહ્યો છે તેમાં આપ આપનું : કરેલ દાંડીયાત્રાએ લોકોમાં અભૂતપૂર્વ શક્તિનો સંચાર કર્યો. સર્વશ્રેષ્ઠ અર્પો એમ ઇચ્છું છું.” આ સમય દરમ્યાન ગાંધીજીની ? સરકારે પણ ચર્ચા હાજરી, નેતાઓની અવરવિચારણા માટે લંડનમાં | પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગર સુરીશ્વર એવોર્ડ (૨૦૧૬) જવર અને કોંગ્રેસ વર્કિંગ હું ગોળમેજી પરિષદ | પૂજ્ય આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સુરિજીની પાવન નિશ્રામાં ઉપરોક્ત | કમિટીની મિટીંગોને કારણે # યોજવાની દરખાસ્ત મૂકી. |એવોર્ડ ડૉ. પાર્વતીબેન ખીરાણી અને ડૉ. રતનબેન છાડવાને અર્પણ થશે. શુ આ માટે સરકાર સાથે આ એવોર્ડના લાભાર્થી માતુશ્રી શાંતાબેન કે. વખારીયા હસ્તે શ્રીમતી પ્રવૃત્તિઓનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર કે વાટાઘાટો થઈ. નીરુબેન વિજયભાઈ વખારીયા, મુંબઈ તથા શ્રીમતી પૂર્ણિમાબેન બની ગયું. { મણિભવનમાં પણ કોંગ્રેસ | કીર્તિકુમાર (મચ્છરદાનીવાળા, અમદાવાદ) છે. ૪ જાન્યુઆરી ૧૯૩૨ના છે 6 પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલે-અજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 Moja ya 'Strenghth does not come from physical capacity. It comes from an indomitable will.' a enclesia Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: | 2 ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ પૃષ્ઠ ૯ આવતીકાલ ૐ વહેલી સવારે પોલીસ કમિશ્નર જી. એસ. વિલ્સન પોતાની ટુકડી બદલાવા લાગ્યા. ૧૯૪૨ના ૭ અને ૮ ઓગસ્ટના દિવસે શું હું સાથે ગાંધીજીની ધરપકડ માટે મણિભવન આવ્યા. ગાંધીજી અને ગોવાલિયા ટેન્કના મેદાન પર (હાલના ઓગસ્ટ ક્રાંતિ મેદાન) । શુ થોડા સાથીઓ મણિભવનની અગાસી પર ઊભા કરાયેલા તંબૂમાં પર ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ કરેંગે યા છે હતા. પોલીસ કમિશનરે ગાંધીજીને કહ્યું કે, ‘તમારી ધરપકડ મરેંગે'નો મંત્ર આપ્યો અને ‘હિંદ છોડો' ચળવળની શરૂઆત થઈ. શું કરવાની મારી ફરજ છે.” ગાંધીજી માટે એ મૌનનો દિવસ હતો. ફરી ગાંધીજી અને અન્ય નેતાઓ એ કારાવાસ ભોગવ્યો. જે એટલે તેમણે એક કાગળ પર લખ્યું કે, “હું બરાબર અરધા કલાકમાં દેશપ્રેમ અને બલિદાનની ભાવનાથી પ્રેરિત પ્રજાજનોની લડત $ શું તૈયાર થઈ જઈશ.' બધાએ મણિભવનની અગાસી પર પ્રાર્થના અવિરત ચાલુ રહી અને પરિણામે ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો. $ કરી, “વૈષ્ણવજન તો તેને કહીએ...' ગાયું અને ગાંધીજીને પ્રણામ આજે મણિભવન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના સમયની છું કરી વિદાય આપી. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને એક નોટ અને મુંબઈમાં ગાંધીજીની હાજરીની યાદ અપાવતું એક મહત્ત્વપૂર્ણ છે શું લખી લોકો માટે સંદેશ આપ્યો-“ઇશ્વરની દયા અપાર છે. સત્ય સ્થળ છે. ભારતના (ભૂતપૂર્વ) રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ, હૈ છે અને અહિંસાના પથ પરથી ક્યારેય વિચલિત ન થશો. સ્વરાજને ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ? ૐ પામવા માટે જીવન અને સર્વસ્વનું બલિદાન આપજો.' તૈયાર ઓબામા, સંયુક્ત રાષ્ટ્ર સંઘના (ભૂતપૂર્વ) મહાસચિવ કોફી : થઈ ગાંધીજી શાંતિપૂર્વક પોલીસની ગાડીમાં બેઠા. ત્યાં સુધીમાં અજ્ઞાન અને માર્ટીન લ્યુથર કિંગ જેવા ખ્યાતનામ નેતાઓથી લઈને શું શુ તો મણિભવનની બહાર ગાંધીજીના દર્શન માટે લોકો ભેગા થઈ ગયેલા. ગ્રામ પંચાયતની બહેનો મણિભવન ગાંધી સંગ્રહાલયની મુલાકાત 8 ગાંધીજીની ધરપકડથી મુંબઈમાં આંદોલનનું મોટું મોજું આવ્યું. કનૈયાલાલ લે છે. દેશ-વિદેશના સ્વાતંત્ર્યપ્રેમીઓ, શાંતિ ઇચ્છનારાઓ, જ મુનશીના શબ્દોમાં ૧૯૩૦ના ગાંધીવાદી આંદોલનના સમયે મુંબઈ સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાગૃત નાગરિકો $ રાષ્ટ્રીય આંદોલનના ગઢ સમાન બની ગયેલું. અહીં આવે છે. અને ગાંધી-જીવન તથા ગાંધી-વિચારથી પ્રેરણા રે આ પછી તો રાજકારણના તખ્તા પર ઝડપથી ચિત્રો પામે છે. * * પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર = પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ચૈતન્ય કશ્યપ ફાઉન્ડેશન અને વર્લ્ડ જૈન કોન્ફડરેશના ઉપક્રમે “જૈન ધર્મ સંસદ'નું આયોજન ચૈતન્ય કશ્યપ ફાઉન્ડેશન અને વર્લ્ડ જૈન કોન્ફડરેશનના મહાવીરનો માર્ગ, બૌદ્ધની કરુણા અને યોગની મહત્તાની વાત સંયુક્ત ઉપક્રમે હાલમાં એક વિશેષ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી હતી. મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં ‘જૈન ધર્મ સંસદ'ના નામે ઈન્દોરથી આવેલા વાઈસ ચાન્સેલર ડૉ. નરેન્દ્રકુમાર ધાકડે કરવામાં આવ્યું હતું. લોકસંત જૈનાચાર્ય શ્રી જયસેન જૈનધર્મને અભ્યાસમાં આમેજ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં એલ. ડી. બનારસ, મુંબઈ, રાજસ્થાન, દિલ્હી, અમદાવાદ, ખંભાત જેવી ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર અને વર્લ્ડ જૈન કોન્ફડરેશનના અનેક જગ્યાએથી વિદ્વાન વક્તાઓએ ભાગ લીધો હતો. ગણિત, મહાસચિવ શ્રી ડૉ. જિતેન્દ્ર કોઠારીના માર્ગદર્શનમાં આયોજક વિજ્ઞાન, સંશોધન ક્ષેત્રના અનેક વિદ્વાનોથી આ પરિસંવાદ સમૃદ્ધ િ શ્રી ચૈતન્ય કશ્યપ, જેઓ રતલામના આદરણીય ધારાસભ્ય અને બન્યો હતો. રાજ્ય-યોજના આયોગ (મધ્ય પ્રદેશ)ના ઉપાધ્યક્ષ અને શ્રી શ્રી સાગરમલજી જૈને આજના સંદર્ભમાં ધર્મને જોવાની દૃષ્ટિ અરુણ મહેતા જેઓ વર્લ્ડ જૈન કોન્ફડરેશનના ચેરમેન છે, આ કઈ રીતે કેળવવી જોઈએ તેની વાત કરી તો ઈસરોના વૈજ્ઞાનિક સહુના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય ડૉ. રાજમલ જૈને, જૈન ધર્મમાં આલેખાયેલા અવકાશ સંબંધિત સેમિનારના મુખ્ય વિષય હતા-‘આચાર્ય દેવશ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનને ઉજાગર કર્યું હતું. વિરચિત અભિધાન રાજેન્દ્રકોશ', ‘વર્તમાન સંદર્ભમાં જૈનધર્મની આ કાર્યક્રમે સંશોધન અને આજના સમયને ધ્યાનમાં રાખી પ્રાસંગિકતા’ અને ‘જૈનધર્મ અને વિજ્ઞાન'. આ વિષયો પર ઊંડુ એક જુદી આબોહવા નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે સંશોધન કરીને કેટલાક વક્તાઓએ પેપર્સ તૈયાર કર્યા હતા ધર્મ અને વિજ્ઞાન અને સમયને ધ્યાનમાં રાખી કેટલાંક સત્યોને * અને અન્ય સહુએ ચર્ચામાં ભાગ લીધો હતો. જરા જુદી રીતે ઉજાગર કરવા તો જે ઊંડાણભર્યું સંશોધન અને સંસ્કૃતિની . આકારિત કરીને પરિસંવાદને વધુ સઘન અને માર્મિક બનાવવાનો ધરોહરને ફરી એકવાર નવજીવન આપવાનો અને સામે લાવવાનો પ્રયત્ન આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સત્રમાં પ્રયત્ન કર્યો હતો. મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા શ્રી વલ્લભ ભણસાલીએ * * * 8 પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવતા "An ounce of patience is worth more than a tonne of preaching.' તે આવતીકાલ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૦ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ઓક્ટોબર ૨૦૧૬ ગાંધીનો સાદ E સુદર્શન આયંગાર [ સુદર્શન આયંગાર ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર હતા, અર્થશાસ્ત્ર વિષયના નિષ્ણાત હોઈ ગાંધીવિચારણા, સામાજિક વિકાસમાં એન.જી.ઓ.ના ફાળા વગેરે વિશે તેમણે સંશોધન કર્યું છે. નર્મદા પ્રોજેક્ટના પીડિતોના પુનઃવસવાટ અને ધરતીકંપ રાહત જેવી અનેક સામાજિક સેવામાં તેમનું પ્રદાન અપ્રતીમ છે. ૬૫થી વધુ સંશોધનપત્રો અને સાત જેટલા પુસ્તકોના તેઓ લેખક { સંપાદક છે. ] ગાંધીજીના જાવનકાયની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃતિયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજણને સમયાંતરે વાોળતા રહીએ, તો સ્વસ્થ સમાજરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિકસ્તરે એવી સ્વીકૃતિ બની છે કે મનુષ્યપ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં દેહધર્મ માટે જેટલી ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે તે અજોડ કહી શકાય. આવી સુવિધાઓ ઊભી કરવામાં સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલૉજી આવનાર સમયમાં દેહ અસ્તિત્વ પર આવી પડનારી તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અહંકાર વ્યાપક બન્યો છે. ક્રૂ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ઉપરાંત એ એહસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશના સ્તરે ભૌતિક સમૃદ્ધિ અને સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી. ૨૨-૧૦-૧૯૨૫ના ‘યંગઇન્ડિયા’ના અંકમાં ગાંધીજીએ ‘એક ગોરા મિત્ર'ના પત્રનો ઉલ્લેખ કરી, એ મહાનુભાવે ગણાવેલા સાત સામાજિક પાપો અંગે બુદ્ધિથી આગળ જઈ મનોમંથન ક૨વા વાચકોને સૂચવ્યું હતું. તે હતા – સિદ્ધાંતવિહીન રાજનીતિ, શ્રમવિહીન સંપત્તિ, નીતિવિહીન વ્યાપાર, ચરિત્રવિહીન શિક્ષણ માનવતાવિહીન વિજ્ઞાન, વિવેકવિહીન વિદ્યાસાનંદ અને ત્યાગવિહીન પૂજા. વિધિની વક્રતા એ છે કે આજે આ સાતૈય આ સામાજિક પાપો સમાજમાં પ્રચૂર માત્રામાં સામાજિક મંજૂરી સાથે આચરવામાં આવી રહ્યા છે. પરિણામે પામી ગયેલાઓનો નાનકડો વર્ગ અને રહી ગયેલાનો મોટો વર્ગ– એમ સંપૂર્ણ માનવતા ઝડપથી વહેંચાઈ છે. વિધાના એંધાણ છે. ગાંધીજીની જીવનયાત્રા દરમિયાન સામાજિક, આર્થિક અને રાજનૈતિક ક્ષેત્રોના વ્યવહારોમાં પથરાયેલા નીતિમત્તાના અને પારદર્શિતાના આભામંડળના તેજમાં સામાન્યમાં સામાન્ય માણસ પણ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારોમાં અનીતિ કરતાં શરમાતો હતો. સમગ્ર સમાજમાં નીતિમત્તાનો સાર ઊંચી ગયો. પ્રબુદ્ધ જીવન તે આવતીકાલ ગાંધીજીની અનુપસ્થિતિમાં સંકોચ કે ક્ષોભ અનુભવ્યા વગર ગૌરવભેર તેમની વાતની અભિવ્યક્તિ અને તેને વ્યક્તિગત સ્તરે આચરણમાં લાવવાનો સંકલ્પ જ આપણને કર્તવ્યપરાયણ બનાવશે. ગાંધીજી વિશે જાણવા બહુ શોધખોળ કરવાની જરૂર નથી. ગાંધીજીની આત્મકથા, જેને તેમણે 'સત્યના પ્રોર્ગો' તરીકે ઓળખાવી છે, તેના આધારે કહી શકાય કે તેઓ એક સામાન્ય પુરુષ જ હતા. સંકલ્પ, તપ, સાધના સાથે અંગત અને જાહેરજીવનમાં સાધનશુદ્ધિ દ્વારા તેઓ અધ્યાત્મ અને સામાજિક ઊંચાઈ પર પહોંચ્યા. અસામાન્ય સિદ્ધિઓ છતાં પોતાની મર્યાદા વિશે સભાન હતા. આત્મકથાની પ્રસ્તાવનાઃ ‘મારા ભૂતકાળના જીવન ઉ૫૨ દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે. તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે...અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદ૨ ઝંપલાવવું પણ એજ વસ્તુને આધીન છે.' અંતમાં લખે છે, ‘જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતોતાના વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહ્યું કે, मोसम कोन कुटिल खलकामी ? जिनतिनुदियोताहिबिसरायो एसो निमकहरामी ।' આ સામાન્ય પુરુષની અસામાન્યતા શું? ઇંગ્લેંડના અભ્યાસકાળથી જોયેલી પશ્ચિમની દુનિયાએ ત્યાંનો માનવી બુદ્ધિબળું વિજ્ઞાન અને ટેકનોલૉજીનો આશરો લઈ મુખ્યત્વે શારીરિક અને ભૌતિક સુખાકારી અને કલ્યાણની દિશામાં અગ્રેસર હોવાની પ્રતીતિ કરાવી. તેના નકારાત્મક પાસાઓ લોભ, કામ, મત્સર, અનુરાગ, કોંધમાં વધારાની સાથે હિંસક અને વિધ્વંસક બળો વધતાં માનવીય મૂલ્યનો થતો હ્રાસ છે. અહિંસક સમાજનું સ્વરૂપ જાણવાના હેતુથી ૧૯૦૯માં 'હિંદસ્વરાજ' લખ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે `Change yourself -- you are in control.' હિંસા અને ધૃષ્ણાનાં વિષવમનના સ્થાને પ્રેમબળને બળવત્તર બનાવીએ. પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવત : : " : : દા નિરંતર : [F[pple-be-in : G[3]lc : PG lon | epy 13 : *||pple-e-Isil : ll : G ને આવતીકાલ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: | ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૧૧ આવતીકાલ દૂધબુદ્ધ જીવ : ગંધીજી: ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર = પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-અવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ૬ હું ચાલતાં આંદોલન દરમિયાન માનવીય મૂલ્યોમાં વિશ્વાસ સફરના આ સોનેરી યુગમાં પ્રકૃતિ પર વિજ્ઞાન અને ટેકનોલૉજીની છું હું ધરાવનારા લોકોનો મેળાપ અને એ શક્તિનું અહિંસાના માર્ગ મદદથી સંપૂર્ણ અંકુશ રાખી ભૌતિક સમૃદ્ધિની રેલમછેલ માણી રે પ્રાગટ્ય થયું. શકાય તેમ માનનાર આ વર્ગ નવા ગ્રહો-ઉપગ્રહોને સર કરી હૈ મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના ત્યાંનાં સંસાધનોનું શોષણ કરવા સંસ્થાનો કરવાનું સ્વપ્ન જોઈ હૈ # વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી. ચિત્તશુદ્ધિના રહ્યો છે ! $ પ્રયોગ સમૂહ જીવનમાં થાય અને તેના માટે આશ્રમો સ્થાપી પણ શાણો અને અહિંસક સમાજ બનાવવાની ખેવના હજી ? તેમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યા. અન્યાયી તંત્રને બદલવા અહિંસક સંપૂર્ણ મરી પરવારી નથી. સત્યાગ્રહો કર્યા. આમ ચિત્તશુદ્ધિ, રચનાત્મક કાર્યો અને અહિંસક સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્ષ ૨૦૦૭ની બીજી ઓક્ટોબરને વિશ્વ શું સત્યાગ્રહ સાથે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સફળ થયા. અહિંસા દિવસ તરીકે મનાવવાના ઠરાવને સનમન અને સમન રે ૧૯૧૫માં આજથી ૧૦૦ વર્ષ પહેલાં, ભારતથી દક્ષિણ સ્વીકારીએ. ચિત્તશુદ્ધિ દ્વારા વ્યક્તિને બદલીએ. તંત્ર પરિવર્તનની છે આફ્રિકા જનાર બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા દિશામાં આ પહેલું પગલું છે. આ તપસ્યા વધે તો જીવનશૈલી છે સ્વરૂપે ભારત પરત આવ્યા. દેશમાં ચાલી રહેલા સ્વતંત્રતા સાદી થશે, નવા રચનાત્મક કાર્યો ગોઠવાશે. નવી વ્યવસ્થાઓમાં મેં ૬ આંદોલનમાં જોડાયા. દેશવાસીઓને પોતાના વાણી, વ્યવહાર ઓછી ઉર્જા વાપરીશું તો આપમેળે ઉર્જાનું અને ગ્લોબલ વૉર્મિંગનું કુ અને કાર્યક્રમ વડે માનવ સમાજની દિશા વિનાશાત્મક હોવાનું સંકટ ઓછું થશે. કે સમજાવ્યું. આ વાતને બે વિશ્વયુદ્ધોએ સમર્થન આપ્યું. જેની સ્થળ અને સૂક્ષ્મ હિંસાના ક્ષય માટે શોષણમુક્ત સમાજ ૨ વિનાશકારી લીલા જોઈ માનવજાત હલી ગઈ હતી. ગાંધીજીએ પૂર્વશરત છે. & દેશની આઝાદી અને પરિવર્તન માટેની રાહ સુઝાડી. વ્યક્તિસ્તરે આજે તો આપણે એ પણ ભૂલી ગયા છીએ કે ખાદી એ માત્ર હું * ચિત્તશુદ્ધિની વાત મૂકીને આશ્રમોમાં તેના અભ્યાસની તક ઊભી વસ્ત્ર નથી પરંતુ ઇકોલૉજીકલ સસ્ટેનિબિલિટી (પારિસ્થિતિ જ શું કરી. સમગ્ર દેશમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યા. અંગ્રેજોને હાંકી કીસંપોષિતતા) માટેનું યોગ્ય પરિધાન છે. । કાઢવા અહિંસક સત્યાગ્રહો કર્યા. છતાં ય પ્રતિકૂળ પરિબળો વ્યવધાન ઉપસ્થિતિ કરશે તો નવા રે હું પરંતુ આપણે સૌ ગાંધીજી અને તેમના સાથીદારોની ઊંચી સત્યાગ્રહોના મંડાણ કરવા પડશે. નૈતિકતા ભૂલ્યા અને ચાલ્યા એ જ માર્ગે જેની સામે ગાંધીજીએ ગાંધીજયંતી નિમિત્તે એ મહામાનવ માટે માનવતાની રે શું ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. શ્રદ્ધાંજલિ આ જ હોઈ શકે. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને હિંસાના આજના માહોલમાં ગાંધીજી પોકારે છે સાંભળીશું? રે ગાંધીજીની વિચારસરણી કેટલી પ્રસ્તુત? અરે ! બાપુએ તો સમગ્ર જીવન, અને મૃત્યુ પણ; વ્યક્તિ, સમષ્ટિ અને પ્રકૃતિ સાથે શુ સંવાદિતા સાધવાની તપસ્યામાં વિતાવ્યું. આપણે એમને પૂરેપૂરો 'ઘર બેઠાં વ્યાખ્યાનોનું શ્રવણ કરો કે છેહ દીધો છે. ગાંધીજીએ બ્રિટિશ પાર્લિયામેન્ટને વેશ્યા અને • ૮૨મી વ્યાખ્યાનમાળાના બધાં જ વ્યાખ્યાનો આપ સંસ્થાની વાંઝણી કહી હતી. આજે આપણી પાર્લિયામેન્ટ અને ધારાસભા વેબ સાઈટ www.mumbai-jainyuvaksangh.com શું મહદંશે દલાલોનો અડ્ડો છે; જ્યાં જમીન, જંગલ, ખનીજ, પાણી ઉપર સાંભળી શકશો. અને સરકારી સત્તા દ્વારા વ્યાપાર અને ધંધો કરી શકાય તેની ધૂમ સંપર્ક : શ્રી હિતેશ માયાણી-મો. નં. : 09820347990 ઇ દલાલી ચાલે છે. ધન, સત્તા, બાહુબળ, અને એ સર્વે • આ વ્યાખ્યાન આપ youtube ઉપર પણ જોઈ સાંભળી શું મેળવવા-જાળવવામાં છળને મળેલી સમાજ સ્વીકૃતિનાં પરિણામ શકશો. હિંસા, ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બળાત્કાર જ હોઈ શકે. સંપર્ક : ધવલભાઈ ગાંધી - 09004848329 | સામાજિક ક્ષેત્રે આ તમામ પરિબળો જ્ઞાતિવાદ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ-પર્યુષણ વ્યાખ્યાનમાળા ૨૦૧૬ છે કોમવાદને વકરાવી હિંસા ફેલાવી રહ્યા છે. બહુધા બૌદ્ધિકો કાં કે તો પશ્ચિમી વિચારસરણી અને જીવનદર્શન પર આફ્રિન થયા છે | યુટયૂબના સૌજન્યદાતા : કે કાં તો વેચાઈ ગયા છે. સંવેદનહીન બનેલા તેઓ માનવીય અને શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી ઇ તેથી નૈતિક પાસાઓને ખતમ કરનારા પરિબળો સાથે ભળીને વ્યાખ્યાનોનો લાભ લેવા જિજ્ઞાસુ આત્માને વિનંતિ. હું નર્યા ભોગવાદમાં લિપ્ત થયા છે. માણસાઈની આજસુધીની -મેનેજર 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર #પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવત See the good in people and help theme.' તે આવતીકાલ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ક્રૂ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૨ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ મહાત્મા ગાંધી : પ્રાર્થનામય જીવનનો પ્રકર્ષ પ્રબુદ્ધજીવન Eરમેશ સંઘવી મહાત્મા ગાંધી એટલે અખંડ પ્રાર્થનામય જીવન જીવનારા નિરંતર રામનામના ઉપાસક એવા ક્રાંતિકારી અધ્યાત્મયાત્રી જગતને તેની પ્રતીતિ તેમના મહાપ્રયાશ વખતે થઈ, કેમકે: જનમ જનમ મુનિ જતન કરાહિં, અંત રામ મુખ આવત નાહિં. છે, તેવી જ મારા પ્રયો વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે, પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ ક૨વા ઇચ્છતો નથી. હું તો પગલે પગલે જે હું જે વસ્તુઓ જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી દઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું.' પ્રાર્થના ગુરુત્વમધ્યબિંદુ સંત તુલસીદાસના આ અવલોકનમાં વાસ્તવિકતાનો સ્વીકા૨ છે. ઋષિ-મુનિઓ, સંત-સાધુઓને હૈયે પ્યાસ હોય છે કે ઇશસ્મરણ કરતાં કરતાં આ દેહ છૂટે, પણ તેમ થતું નથી. ગાંધીજી ૫૨ તો અચાનક જ ગોળીઓ વરસી, અને એ વખતે તેમના સત્યના આ પ્રયોગોનું ગુરુત્વમધ્યબિંદુ પ્રાર્થના હતી. તેમને હૃદયગત એવું રામનામનું રટણ હોઠો પર અને ‘હે રામ’તેમણે કહેલું : ‘પ્રાર્થના વગર હું કશું કાર્ય કરતો નથી’ અને ‘કશું કહેતા મૃત્યુના આશ્લેષમાં સમાયા. આવી અ-પૂર્વ, અદ્ભુત કરી શક્યો પણ નહોતો.' તેમને મન પ્રાર્થના એટલે “આપણા અંતિમ પરિણતિ જીવનભરની એકનિષ્ઠ રામનામની ઉપાસના સર્જનહાર સાથે સંબંધ બાંધવાની તીવ્ર ઝંખના.' ગાંધીજીના સમગ્ર વિના ક્યા શક્ય હતી? એમર્છા મૃત્યુ પૂર્વે પણ એકાધિકવેળા જીવનની બુનિયાદ, તેમનાં સઘળાં કર્યો એ ઇશ્વર પરની તેમની કહેલું કે જો રામનામના સ્મરણ સાથે ગોળીએ મરું તો જ મને અવિચળ શ્રદ્ધા પર સ્થિત છે. જે કાંઈ થઈ રહ્યું છે તે બધું 'ઇશ્વર જ મહાત્મા કહેજો. ગાંધીજીનું મૃત્યુ જાણે તેમના સમગ્ર જીવનની, કરાવી રહ્યો છે,' આવી તેમની આંતરપ્રતીતિ હતી. એટલે તેમણે તેમણે ઇચ્છેલી એવી ચરમક્ષણ હતી. તેમનું મૃત્યુ ગોળીથી થયું, કહેલું : ‘જગતની ઇશ્વર વિશેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે, એ પ્રાર્થના સમયે થયું, અને રામનામના સ્મરણ સાથે થયું. શ્રદ્ધા કોઈ રીતે ભૂંસી શકાય તેવી નથી.' એક જગ્યાએ કહે છે: વિનોબાજીએ ગાંધીજીનાં અંતિમ વર્ષોને સ્વર્ગારોહણ' પર્વ કર્યો 'મારા કટકા કરવામાં આવે તો પણ ઇશ્વરનો ઇન્કાર નહીં છે અને ગાંધીજીની શહીદી પછીના પોતાના આશ્રમની તા. કરવાની અને ઇશ્વર છે જ એમ કહેવાની શક્તિ મને ઇશ્વર જરૂર ૧-૨-૧૯૪૮ની પ્રાર્થનાસભામાં કહેલું : બાપુના જીવનની આપશે,' અને આ ઇશ્વર એટલે એમને મન સત્ય. સત્ય એ જ આ ઉત્તમ પૂર્ણાહુતિ છે.’ ઇશ્વર. તેઓ કહે છેઃ ‘ઇશ્વર છે અને તેનું સૌથી તાદશ નામ પ્રયોગો સત્ય છે એ વિશે મને કોઈ શક નથી.' તેમણે પોતાનું જીવન સત્યની નીંવ ૫૨ ઘડ્યું. તેમને મન ‘સત્યને કોઈ આકૃતિની જરૂર નથી. એ જ શુદ્ધ ચેતના છે, એ જ શુદ્ધ આનંદ છે. એને ઇશ્વર કહીએ, કેમ કે એની સત્તા વડે જ બધું ચાલે છે. એ અને એનો કાયદો એક જ છે...એ કાયદાને આધારે આખું તંત્ર ચાલે છે.’ અને ‘આ સત્યની આરાધના એટલે શ્રદ્ધા.' અને આ શ્રદ્ધા તેમનો મૂળ આધારસ્તંભ હતી. તેઓ કહેતાઃ ‘હું તો પડતો-આવડતો, મથતો-ભૂલતો અને ફરી ફરી પ્રયત્ન કરતો અપૂર્ણ જીવ રહ્યો. અને આ અપૂર્ણતા દૂર કરવા, ઇશ્વરમય થવા પ્રાર્થના એ જ ઉત્તમ સત્યાચરણના મહાત્મા ગાંધીનું જીવન એટલે સત્યાચરણના, ધર્માચરણના, અધ્યાત્મના વ્યાપક-સમાજવ્યાપી જીવંત પ્રયોગો. તેમણે પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો' જ કહી અને તેની પ્રસ્તાવનામાં જ લખ્યું: 'મારે જે કરવું છે તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, તે મોક્ષ છે, મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદ૨ ઝંપલાવવું, પણ એ જ વસ્તુને આધીન છે.' એટલે તેમનું ખુલ્યું જાહેરજીવન, સત્ય અહિંસાદિ વ્રતો પર ઊભેલું જાહેરજીવન તેમને મન ‘સત્યના પ્રયોગો' જ હતું, આ પ્રયોગો તેમણે સતત જાતિ અને અંદરની પૂરી તન્મયતા, નમ્રતા, શરણાગતિ સાથે જીવનભર કર્યા. 'ગીતા' તેમને માટે કેવળ શાસ્ત્રીય ગ્રન્થ નહોતો, પણ રોજિંદા જીવનની, અધ્યાત્મ જીવનની આચારપીથી હતી. તેમણે તે મુજબ જીવવા ભોદાત્ત પુરુષાર્થ કર્યો. આત્મકથામાં જ તેમણે આગળ લખ્યું છે: 'વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નીપજાવેલાં પરિણામોને તે છેવટના ગણાવતો નથી, અથવા તો એ તેનાં આવાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે માધ્યમ છે. એટલે ગાંધી પ્રાર્થનાને વ્યક્તિની સત્યમય થવાની ઇચ્છા’ કહેતા. કારણ કે ‘સત્ય જ શાશ્વત છે, બાકી બધું ક્ષણિક છે.' તેમનો છેલ્લાં વર્ષો તો જાણે જ્વાળામુખીની ટોચ પર બેઠાં હોય તેવાં દાહક વેદનાથી ભર્યાં ભર્યા હતાં. તે વખતેય તેમણે એક પ્રાર્થનાસભામાં કહેલું: “રાજદ્વારી ક્ષિતિજમાં તો આજે મારી સામે નિરાશાનો ધોર અંધાર હોવા છતાં, હું કદી શાંતિ ખોઈ બેઠી નથી. ઘણા લોકોને મારી શાંતિની ઇર્ષ્યા આવે છે: મારી એ શાંતિ પ્રાર્થનામાંથી જન્મે છે એ તમે જાણી લેજો.' પ્રાર્થના એટલે... તે આવતીકાલ 'Without action, you aren't going anywhere.' : °pls lon : આવતીકાલ ; સા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : py13) : ગE|pple-le-pic # G[3]lc : vp& ગાંધીજીનાં મહત્ત્વ પુસ્તકમાં જેમ ‘સત્યના પ્રયોગો' અને ને આવતીકાલ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત : 2 ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ પૃષ્ઠ ૧૩ આવતીકાલ $ “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' છે તેમ કહેતા: માણસ એ “સમસ્ત વિશ્વનો અંશ છે.' પણ છે $ “સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ' પણ છે. આ નાના પુસ્તકમાં “માનવજાતિથી ભિન્ન એવો કોઈ ઇશ્વર' નથી, એટલે આપણે । #ા પ્રાર્થના વિશે તેમણે કહેલું : “પ્રાર્થના એટલે ઇશ્વરસ્તુતિ, કરવાનું છે શું? “ઇશ્વરની આખી સૃષ્ટિનું કલ્યાણ થાય, એવી BE ભજનકીર્તન, સત્સમાગમ, અંતર્દાન, અંતરશુદ્ધિ.’ પ્રાર્થના વિશે દરેક માણસે અંતરથી કામના રાખવી જોઈએ. અને એવી કામના શું પર ગાંધીજીએ અનેકવાર ઘૂંટી ઘૂંટીને પોતાની આત્મપ્રતીતિ અને રાખવાનું બળ મેળવવા ખાતર ઇશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. ૨ : પોતાના અનુભવમાંથી સમજાવ્યું છે. મૂળ વાત છે સૌના કલ્યાણની કામના કરવામાં જ માણસનું પોતાનું કલ્યાણ હું ઇશ્વરાનુસંધાન, સ્વરૂપાનુસંધાન. ગાંધીજી કહે છે: “પ્રાર્થના રહેલું છે.” એટલે આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન.” પણ આ પરમાત્મા પ્રાર્થનાની અનિવાર્યતા છું કે ઇશ્વર “એ કાંઈ આપણા શરીરની કે આ જગતની બહાર રહેલી ખોરાક વિના ચાલે, પણ પ્રાર્થના વિના ન ચાલે એ ગાંધીજીના વ્યક્તિ નથી. એ તો સર્વવ્યાપક, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે.” જીવનનું ધ્રુવબિન્દુ. તેમના જીવનમાં સવાર-સાંજની પ્રાર્થના છે છે પછી કહે છે: “નખ આંગળાં આગળ છે, તેનાથી પણ તે વધુ અનિવાર્ય હિસ્સો હતી. તેઓ કહેતાઃ “પ્રાર્થના સવારની ચાવી છે નજીક છે.” અને તેથી પ્રાર્થના બાહ્ય વસ્તુ ન હોવી જોઈએ, અને રાત્રિનો આગળો છે.” ગાંધીજીના જીવનનો એક કિસ્સો છે રે ઢોંગ ન હોવો જોઈએ. પ્રાર્થના કરતાં ક્ષણે ક્ષણે થવું જોઈએ કે કાકાસાહેબે નોંધ્યો છે : કાકાસાહેબ, મહાદેવભાઈ, ગાંધીજી ૬ ઇશ્વરની સમીપ અને સમીપ જતા જઈએ છીએ.” આ “શરીર વગેરે ૧૯૨૬માં દક્ષિણ ભારતના પ્રવાસે હતા. પ્રવાસ અને ભરચક છે ઉપરાંત કશુંક છે' તેનું સ્મરણ અને તેની સાથે તદાકારતા એ વિવિધ કાર્યક્રમોથી રાત્રે ખૂબ મોડું થયું. ખૂબ થાક લાગ્યો હતો હું હું પ્રાર્થના છે. બધા ધર્મોએ, અવતારી પુરુષોએ આ વાત ભિન્ન એટલે પ્રાર્થના ચૂકાઈ ગઇ. સવારે ચાર વાગે સૌ પ્રાર્થના કરવા હું at ભિન્ન શબ્દોમાં કહી જ છે. ગાંધીજીના મતે, સમીપ અને સમીપ ઊઠ્યા તો ગાંધીજીએ પોતાની વાત કરી. “...હું રાત્રે સાડા દસે $ જવાનો ‘એ પ્રયત્ન બુદ્ધિનો નથી, હૃદયનો છે, એ સંબંધ કદાચ આવ્યો ત્યારે એટલો થાકી ગયો હતો કે હું પણ પ્રાર્થના કરવાનું છે તરત પણ સધાય અને કદાચ એ સધાતાં વર્ષો ને યુગો પણ લાગે. ભૂલી ગયો અને એમને એમ ઊંઘી ગયો. બે-અઢી વાગ્યે આંખ : પ્રયત્ન સાચા દિલનો અને આંતરિક હોય એટલે થયું.' ઊઘડી એટલે યાદ આવ્યું કે સાંજની પ્રાર્થના કરી નથી. અને એવો કોઈએ ગાંધીજીને પ્રશ્ન કરેલો: ‘ઇશ્વર ભજન-પ્રાર્થના એટલે આઘાત લાગ્યો કે આખું શરીર ધ્રુજવા લાગ્યું. પરસેવાથી રેબઝેબ હું ૐ શું?' ગાંધીજીએ કહેલું: “ઇશ્વર ભજન એટલે તેના ગુણનું ગાન. થઈ ગયો. ઊઠીને બેઠો. ઘણો પસ્તાવો કર્યો...જેની કૃપાથી હું કૈં હું પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો જીવું છું, મારા જીવનની સાધના કરું છું, તે ભગવાનને ભૂલી શું હું સ્વીકાર.” ગાંધીજીના મતે: “પ્રાર્થનાનો મૂળ અર્થ માગવું એવો ગયો?. ત્યારથી ઊંઘ નથી આવી. આમને આમ બેસી રહ્યો છું. હું શું થાય છે.” પણ “પ્રાર્થના એ માગણી નથી, એ તો આત્માનો ઉત્કંઠ પ્રાર્થના ગાંધીજી માટે કેવા તો પ્રાણરૂપ હતી! એટલે જ તેઓ 6 અભિલાષ છે.’ અને ‘પ્રાર્થના એ ઘણી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ કહી શકેલા: “ખોરાક વિના ચાલે, પ્રાર્થના વિના ન ચાલે.” 3 નથી.’ ગાંધીજી પ્રાર્થનાને આત્માનો, ભીતરી સત્તાનો ખોરાક ગાંધીજી મુસાફરીમાં હોય, આશ્રમમાં હોય, કામમાં ગળાડૂબ હોય છે શું કહેતા. “શરીરને માટે જેવો ખોરાક તેવી આત્માને માટે પ્રાર્થના. - પણ સવાર-સાંજની પ્રાર્થના કદી ચૂકતા નહીં. તેઓ કહેતા: ૬ છે છતાં શરીરને માટે ખોરાક જેટલો મહત્ત્વનો છે, તેના કરતાં “જેમ જેમ વર્ષો વીતતાં જાય છે તેમ તેમ હું દીવા જેવું સ્પષ્ટ જોઈ ? હું આત્મા માટે પ્રાર્થના વધુ મહત્ત્વની છે, કારણ આપણે કેટલીક શકું છું કે આ જગતમાં મેળવવા જેવું જે કાંઈ મેળવ્યું છે તે શ્રદ્ધા BIR વાર ખોરાક વગર રહી શકીએ છીએ અને એથી શરીરને ફાયદો અને પ્રાર્થનાને આધારે મળેલું છે.' શું જ થાય છે, પણ પ્રાર્થના ઉપવાસ જેવી વસ્તુ નથી.” આગળ કહે પ્રાર્થના એટલે આંતરશુદ્ધિની પ્રક્રિયા. ગાંધીજીના મતે: “શુદ્ધ છે દે છે: “આપણે વધુ પડતું ખાઈ શકીએ, પણ પ્રાર્થના કદી વધુ થવું એટલે મનથી, વચનથી અને કાર્યોથી નિર્વિકાર થવું. * પડતી થતી જ નથી.’ અને ‘ઇશ્વરની ઉપાસના, પ્રાર્થના એ વહેમ રાગદ્વેષાદિ- રહિત થવું.” અને “..પોતાના દોષોના નિવારણ ૐ નથી, પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ છીએ, કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાંથી હું મેં બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે તેના કરતાંય એ વધારે ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે.” એટલે જવાહરલાલ સાચી વસ્તુ છે. હકીકતે “એ જ સાચું છે, બીજું બધું ખોટું છે.’ નહેરુએ ગાંધીજી વિશે કહેલું: ‘ગાંધીજી ઘણીવાર પોતાની છું છે એટલે “પ્રાર્થના એ કંઈ ડોસીમાના ફુરસદના વખતનો વિનોદ અંત:પ્રેરણાથી જ કામ કરે છે.' નથી. જો તેનું રહસ્ય બરાબર સમજાય તો તેનો ઉપયોગ બરોબર ગાંધીજીના મતે “પ્રાર્થના પોતારૂપી મહાનશક્તિને પોતે જ હ થાય, તો તે આપણને કાર્ય કરવાની અદ્ભુત શક્તિ આપે છે.” કરે છે.” લખે છે: “...આવી ગૂંચવણ છે તેથી જ પ્રાર્થનાનો અર્થ છે ગાંધીજીની અનુભૂતિ હતી કે સચરાચરમાં ઇશ્વરનો વાસ છે આંતરશુદ્ધિ પણ કર્યો. બોલીને ઇશ્વરને નથી સંભળાવવું. બોલીને ૬ - શાવાય રૂમ સર્વન - પ્રાર્થના એટલે આપણામાં રહેલા કે ગાઈને આપણે આપણને જ સંભળાવીએ છીએ. કોઇએ આંખે છે એ ઇશ્વરી તત્ત્વને જાગ્રત કરી તેનું અનુસંધાન કરવું. ગાંધીજી ઇશ્વરને જોયો નથી. આપણે તેને હૃદયથી ઓળખવો છે, સાક્ષાત્કાર જે 8 પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 Id : ગાંધીજી : ગઈકાલે-આજ-આવતીકાલ : સદા નિરંતર Vબુદ્ધ, પ્રબુદ્ધ જીવંત "Take care of this moment.' આવતીકાલ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૪ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ છે કરવો છે.' આ “શુદ્ધ હૃદયની પ્રાર્થનામાં ચમત્કાર રહેલો છે. એ નિર્ભયતા જોવા મળે છે તે તેમના પ્રાર્થનામય જીવનને કારણે હું $ દ્વારા આત્મા પોતાની વધારે ને વધારે શુદ્ધિ માટે ઝંખ્યા કરે છે.” છે. ૧૯૪૬, ૪૭ અને ૪૮ના તેમનાં એ વર્ષો – કલકત્તા, હું BE અને પછી એ રીતે મેળવેલી શુદ્ધિનો કોઈ ઊંચા કામમાં ઉપયોગ નોઆખલી, બિહાર અને દિલ્હીની કોમી આગ ઠારવાનાં વર્ષો. તે છું થાય છે.” ગાંધીજી ક્ષણેક્ષણ પ્રવૃત્ત રહેતા અને પાર વગરનાં કામો નોઆખલીમાં તો ખુલ્લા પગે, એકલા વિહર્યા. મનુબહેન ગાંધીએ પર તેમની પાસે રહેતાં, તો એ શક્તિ તેમને પ્રાર્થનામાંથી મળેલી છે પોતાનાં પુસ્તકો: કલકત્તાનો ચમત્કાર, એકલો જાને રે, ૪ : એમ તેઓ કહેતા. જાતજાતના પ્રશ્નો અને સમસ્યાઓ તેમને બિહારની કોમી આગમાં અને દિલ્હીમાં ગાંધીજી – નામનાં ૬ હંફાવી ન શકતાં. એમણે કહેલું છે: “તમે જેવા છો તેવા તેની પુસ્તકોમાં આંખે દીઠી વાતો લખી છે. ગીતામાં 31મયને દેવી ૬ (ઇશ્વરની) પાસે જાઓ, અને તમે અનુભવી શકશો કે તમારી સંપત્તિમાં પ્રથમ સ્થાન આપ્યું. પ્રાર્થના એ જાગૃતિપૂર્વક થાય તો હું એકેએક પ્રાર્થનાનો જવાબ મળશે.” અને તેમનો અનુભવ હતો વ્યક્તિને આંતરબાહ્ય બદલી નાખે. ગાંધીજીએ જ કહ્યું છે: “પ્રાર્થના હું છે જ કે : “ઇશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય તેવું કદી કરનારને પગલે પગલે અનુભવ થશે કે એ કામધેનુ છે...અને હું શું બન્યું નથી.' પરમ વિશ્વાસ એ પરિણામ લાવે છે. ગાંધીજીએ જ જેમ જેમ એમાં તમે રસ લેતા જશો તેમ તેમ તમને નિર્ભયતાનો છે ક કહેલું: “આપણે એવા કરોડો મનુષ્યોને જાણીએ છીએ કે જેઓ અનુભવ થતો જશે. એવાં એકે પુરુષ કે સ્ત્રીને હું નથી જાણતો કે તે જગત્કર્તાને વિશેના સરળ વિશ્વાસને લીધે પોતાનાં ઠીક ઠીક જે આત્મશુદ્ધિના પંથે ચડ્યાં હોય છતાં ભય રાખતાં હોય. ભય સે ૬ વ્યવસ્થિત જીવન ગાળે જાય છે. એ વિશ્વાસ એ શ્રદ્ધા છે. એટલે બે પ્રકારના છે – મરણનો ભય અને ધનદોલત ખોવાનો ભય – ૬ છે કાકાસાહેબે કહ્યું છે તેમ: ‘પ્રાર્થના એ મનુષ્યજીવનનું એક બંધારણ આત્મશુદ્ધિને પંથે પડેલા માણસને મૃત્યુ મિત્ર સમાન લાગે અને શું છે જ છે. બંધારણને લીધે જેમ રાજ્યો ટકે છે, તેમ હૃદયના બધા ધનદોલત ક્ષણિક અને નાશવંત લાગે.' Bણ તારો જ્યારે તૂટવાની અણી ઉપર આવે છે ત્યારે પ્રાર્થનાથી જ આશ્રમવાસી રાવજીભાઈએ એક પ્રસંગ નોંધ્યો છે, જે તેમણે $ જીવનનું ધારણ થાય છે, જીવન ટકે છે. નિરાશાના ગાઢ અનુભવ્યો હતો. ૧૯૧૭નું વર્ષ, આશ્રમમાં સાંજની પ્રાર્થના પછી અંધકારમાં આશાનું કિરણ ઉપજાવવાની શક્તિ પ્રાર્થનાની છે.” બાપુ તકિયાને અઢેલીને બેઠા બેઠા વાતો કરતા હતા. બાપુને ગાંધીજીની મહાનતામાં પ્રાર્થનાનો ફાળો શિરમોર છે. મિરઝા ઠંડી ન લાગે એટલા માટે પૂ. બાએ એક ચાદર ચોવડી કરીને જ ૐ ઇસ્માઈલે એક લેખમાં લખેલું: ‘તેમના કરતાં અધિક અંતરનાદને બાપુના વાંસા પર ઓઢાડી હતી. રાવજીભાઈએ ચાદર પર કાળા છે શું અનુસરનાર, ધર્મપરાયણ ને સિદ્ધાંતની અસિધાર પર ચાલનાર લીટા જેવું કાંઇક જોયું અને ધ્યાનપૂર્વક જોતાં ખબર પડી કે એક હૈં હું પુરુષ હિંદુસ્તાનમાં જોયો નથી.” ગાંધીજીની આવી સ્થિતિનું શ્રેય મોટો કાળો સાપ પાછળથી આવીને બાપુના ખબા સુધી ચડી છું * પ્રાર્થના છે. ગયો છે અને આગળ જવા માટે આમતેમ જુએ છે ! રાવજીભાઈ છે પ્રાર્થના-કામધેનુ તેના તરફ તાકી રહ્યા હતા તે જોઈને બાપુએ પૂછ્યું: “શું છે ? ગાંધીજી માટે પ્રાર્થના કામધેનુ હતી. તેઓ કહેતા: ‘પ્રત્યેક રાવજીભાઈ?' બાપુને પણ પોતાની પીઠ પર કંઈક ભાર લાગવા હું મનુષ્યના હૃદયમાં શુભ તથા અશુભને, યોગ્ય તથા અયોગ્યને, માંડ્યો હતો. રાવજીભાઈમાં ચપળતા અને સમયસૂચકતા સારી : ધર્મ તથા અધર્મને ઓળખવાની શક્તિ અમુક પ્રમાણમાં રહેલી હતી. તેમણે વિચાર કર્યો કે બોલીશ તો બા વગેરે સૌ ગભરાઈ , ૐ જ છે.” આ નીરક્ષીર શક્તિનો જેટલો વિકાસ એટલી નિર્મળતા, જશે, અને સાપ પણ ગભરાઈ જશે. તેમણે કહ્યું: “કંઈ નહીં બાપુ, ૐ પારદર્શકતા અને સ્પષ્ટતા આવે. વૈષ્ણવજનનાં લક્ષણો એક સાપ આપની પીઠ પર છે, આપ બિલકુલ સ્થિર બેસી રહેજો.” મા ગાંધીજીમાં પ્રગટ્યાં તેના મૂળમાં આ ઇશ્વરશ્રદ્ધા, જીવમાત્રની બાપુએ કહ્યું: ‘હું સ્થિર બેસી રહીશ, પણ તમે શું કરવા માગો શુ એકતા અને પ્રાર્થના છે. જીવન વિશેની કેવળ બૌદ્ધિક કલ્પના કે છો?' રાવજીભાઈ કહે: “હું ચાદરને ચારે ખૂણેથી પકડીને સાપ ; બૌદ્ધિક ચાતુર્ય બસ નથી. મનુષ્ય કંઈક આગવું ઝંખે છે અને તે સાથે ઉપાડી લઉં છું.' બાપુ કહે: “હું તો જરાય હાલ્યાચલ્યા જ માટે પ્રાર્થના-ઇશ્વરાનુસંધાન જરૂરી છે. જેમનું જીવન કેવળ દેહ- વગર બેસી રહીશ, પણ તમે સંભાળજો.' રાવજીભાઈ ચાદર કું મન પૂરતું સીમિત છે, તેમનું જીવન પશુવત્ છે. ગાંધીજીએ કહેલુંઃ ઉપાડીને દૂર લઈ ગયા અને સાપને ફેંકી આવ્યા. હું ‘..પ્રાર્થના કર્યા વિના લાખો માણસો જીવે છે ખરા, પણ એ ગાંધીજીના જીવનમાં નિર્ભયતાના આવા અનેક પ્રસંગો છે. પશુ જીવન છે અને માણસના માટે એ મૃત્યુ કરતાં ય ભૂંડું છે. તેમણે ઉપાસેલાં અગિયાર વ્રતો માટેનું બળ પણ પ્રાર્થના ? મને તો શંકા નથી કે આજે આપણે વાતાવરણ કજિયા, કંકાસ અને તે દ્વારા મળેલા આત્મનિરીક્ષણથી મળતું. નમ્રતા એ પ્રાર્થનાનો છું અને મારામારીથી ભરેલું છે તેનું કારણ એ છે કે આપણામાં ‘સાચી સહજ ભાવ છે. “પ્રાર્થના સંપૂર્ણ નમ્રતા વિના અશક્ય છે. : પ્રાર્થના'ની ભાવના રહી નથી...મેં “સાચી પ્રાર્થના' શબ્દ વાપર્યો. વ્યક્તિમાત્ર અપૂર્ણ છે, અને તેનો એકરાર પ્રાર્થનામાં કરીએ કે આપણા હોઠે ઇશ્વરનું નામ લેવાની આદત પડી ગઈ છે એટલે છીએ.” “નમ્ર બનો, શૂન્યવત્ બનો-તે વિના પ્રાર્થનાનો અર્થ કે દિ નામ લઈ છૂટીએ છીએ, પણ ઇશ્વરના નામથી આપણાં હૃદય નહીં સમજાય.” રૃ કદી ભીનાં નથી થતાં, આત્મા અજવાળાતો નથી.' મલિન વિચાર, તાપ-સંતાપ, ચિંતા-ક્રોધ – આ સર્વના હૈ ગાંધીજીના વ્યક્તિગત જીવનમાં અંતિમક્ષણ સુધીની જે નિવારણ અર્થે પ્રાર્થના અનિવાર્ય છે. “જ્યારે આપણી ઉપર એક "Be congruent, be authentic, be your true self.' તે આવતીકાલ પ્રબુદ્ધ જીવત: ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-આજ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-આજ-વતીકાલ સદા નિરંતર શા પ્રબુદ્ધ જીવન : ૬ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 પ્રબુદ્ધ જીવન Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: | ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૧૫ આવતીકાલ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # ૧ હૈ પણ મલિન વિચાર સવાર થઈ બેસે ત્યારે આપણે અ-ચૂક સમજવું આવી પ્રાર્થના વ્યક્તિગત જીવન માટે પારસમણિ છે. હૈ છે કે આપણે કરેલી પ્રાર્થના કેવળ જીભેથી કરેલું ઉચ્ચારણ જ ગાંધીજીએ સામુદાયિક પ્રાર્થનાનું વિશેષ રીતે પ્રચલન કર્યું, પણ હું શા હતું...અંતરની પ્રાર્થના એ વિવિધ તાપના નિવારણનું રામબાણ વ્યક્તિગત પ્રાર્થના એટલી જ મહત્ત્વની માની છે. કોઈની સાથે 88 શું ઔષધ જ છે.' આમ ‘પોતાના દોષનું નિવારણ કરવાને સારુ વાતચીતમાં કહેલું: “સામુદાયિક પ્રાર્થના કે બિના મનુષ્ય રહ છું મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાં ઊઠેલો આર્તનાદ સકતા હૈ, લેકિન વૈયક્તિક પ્રાર્થના કે બિના કભી નહીં રહે * અથવા તો શ્રદ્ધા છે.” સકતા.' કારણ કે “મનુષ્ય નબળાઈથી ભરેલો જીવ છે. પોતાનાં જ ગાંધીજી કહેતાઃ “જેને પ્રાર્થનામાં શ્રદ્ધા છે તેને કોઈ પણ કાર્યો વિશે ભૂલ વિનાના બનવું એને માટે કઠણ છે.' એટલે શું પ્રકારની ચિંતા ન હોવી જોઈએ. પ્રાર્થનાનો એક અર્થ એ છે કે વ્યક્તિગત જીવનમાં મનુષ્ય જ્યાં સુધી વિકાસ ઇચ્છે છે, શુદ્ધિ હું આપણે આપણી સઘળી ચિંતા પણ એ જ ઈશ્વરને ચરણ ધરી ઇચ્છે છે, પૂર્ણત્વને પામવા ઇચ્છે છે ત્યાં સુધી તેને માટે પ્રાર્થના કે 3 દઈએ છીએ. પછી ચિંતાને કોઈ સ્થાન જ નથી રહેતું. કારણ કે અનિવાર્ય છે. કારણ કે તે આત્માની ભૂખને સંતોષે છે.’ વ્યક્તિ રે $ “પ્રાર્થનામાં નિત્ય પોતાની નબળાઈનો સ્વીકાર આવી જાય છે. માટે, દેહ-મનથી ઉપર ઊઠવા માટે દુન્યવી રાગદ્વેષાદિ કાર્યોમાંથી ? - ભલભલા ચમરબંધીને પણ જરા, મરણ, રોગ, અકસ્માત આદિ મનને સમેટવું જોઈએ. ગાંધીજી કહે છે: “બાહ્ય પદાર્થોમાંથી ચિત્તને હું આગળ પોતાનું અલ્પપણું હરઘડીએ સ્વીકારવું પડે છે...પણ જો થોડી સરખી મિનિટો પૂરતું કાં ન હોય, પણ રોજ પૂરેપૂરું સંકેલી છે : આપણે સાચા ભાવપૂર્વક એમ કહી શકીએ કે – અમે તો ઇશ્વર લેવાનું રાખવું” એ બહુ ઉપયોગી છે. “સત્યપરાયણ જીવન જીવવા મેં પ્રીત્યર્થે અને તેની યોજનાને આધીન રહીને કામ કરીએ છીએ તો ઇચ્છનાર પ્રત્યેક વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓ આવે જ છે અને છે મેરુની જેમ અડગ રહી શકીએ ખરા.” એટલે દરેક ધર્મમાં પ્રાર્થનાનું તેમાંથી કેટલીક ઓળંગી ન શકાય એવી ભાસે છે. એવે વખતે મહત્ત્વનું સ્થાન છે. ગાંધીજી કહે છે: “મારી તો માન્યતા છે કે પ્રાર્થના અને સત્યરૂપી ઇશ્વરને વિશેની શ્રદ્ધાજ આપણને ટકાવી શું પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે, અને તેથી એ દરેક રાખે છે.' મનુષ્યના અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ છે, કોઈ ફરિયાદ કરે છે કે પ્રાર્થના કરવા બેસું છું પણ મન સ્થિર * હોવું જોઈએ. કારણ કે કોઈ મનુષ્ય કે સમાજ ધર્મરહિત રહી રહેતું નથી. “મન ભમે તો યે પ્રાર્થના કરજો. એકાંતમાં બેસવું, * É શકતો નથી.” આસનબદ્ધ થવું ને વિચારોને રોકવા છતાં આવે તો યે પ્રાર્થના છે તેઓ કહેતા: ‘ઉપવાસ અને પ્રાર્થના જો સાચા દિલથી અને પૂરી કરવી.’ એમણે કહેલું: “જો આપણે પ્રાર્થનાની સફળતાનો છું { ધાર્મિક દૃષ્ટિથી કરવામાં આવે, તો તેમાંથી મહાન પરિણામો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ ! $ નીપજાવી શકાય.’ પ્રાર્થનાની આ ઉપલબ્ધિઓએ તેમના જીવનને હોવી જોઈએ.’ પ્રભુદાસ ગાંધીને પ્રાર્થનામાં બેસવાનું ગમતું નહીં. ૐ રાગદ્વેષરહિત કર્યું: “આ સંસારમાં કોઈનો પણ તિરસ્કાર કરવા તેથી તેમણે ગાંધીજીને ચિઠ્ઠી લખી: “મને રોજ પ્રાર્થનામાં બેસવાનું છે મને અસમર્થ માનું છું. ઇશ્વરપરાયણતાથી ખૂબ સંયમ કેળવીને બંધન ગમતું નથી. પ્રાર્થના બોલાતી હોય ત્યારે મન ક્યાંનું ક્યાં ? કે કોઈનો દ્વેષ કરવાનું છોડી દીધું છે.” દ્વેષ-તિરસ્કાર-ધિક્કાર એ ભટક્યા કરે છે. ત્યારે ગાંધીજીએ કહેલું: “...ભલે મન ન લાગે, * પદ્ધતિ-વ્યવસ્થા પ્રતિ ખરાં, પણ વ્યક્તિ પ્રતિ નહીં. ‘લડો પાપો પણ “રામનામ' કર્યા કરવું અને પ્રાર્થનામાં નિયમિત બેસવું.” એટલે 3 સામે પણ ‘હણો ના પાપીને'- આ ગાંધીજીની અવસ્થા હતી. તેમણે ઉપાય બતાવ્યો – ‘જો સવાર-સાંજ બંને વખત (નિયમિત) હૈં શીલ સાધના અને શીલ રક્ષા માટે “રામનામનું સ્મરણ, પ્રાર્થના કરવાનું રાખવામાં આવે તો થોડા વખતમાં એવી સ્થિતિ નું * પ્રાર્થના, આત્મનિરીક્ષણ, આત્મસંશોધન એ આત્મશુદ્ધિ પ્રતિ આવેલી તમે જોશો જ્યારે પ્રાર્થના કર્યા વગર તમને ચેન જ પડે.” લઈ જાય છે. અંતરાત્માનો અવાજ એ કોઈ જાદુઈ શક્તિ નથી. પણ પ્રાર્થના તો પ્રત્યેકે કરવી જ તેવી ગાંધીજીની દૃઢ માન્યતા મેં એ અજાણપણે પ્રતિપળે વિશુદ્ધ બનતા જતા અંત:કરણની હતી. કોઈ કહે, “અમારું તો આખું જીવન પ્રાર્થનામાં જાય છે હૈ જે કેળવણીનું સીધું પરિણામ છે. આ કેળવણી એટલે જાગૃતિપૂર્વકની એટલે ખોટો દાવો કરીને અમુક સમયે પ્રાર્થના કરવા બેસવાની જ 9 પ્રાર્થના. અમારે જરૂર નથી.” તો ગાંધીજી કહે: “એવી દલીલ આપણે ન ણ હું પ્રાર્થના : વ્યક્તિગત અને સામુદાયિક કરીએ. જે માણસનો સઘળો સમય અનંતતા સાથે એકતારમાં ; વિનોબાજીએ પ્રાર્થનાને ‘સ્નાન, ભોજન અને નિદ્રા'ની ઉપમા ગયો છે, તેઓએ પણ આવો દાવો નથી કર્યો.” É આપી છે. વિનોબાજી લખે છે : “ત્રણેની જે ખૂબીઓ છે, તે પ્રાર્થના શબ્દોથી થાય, તેમાં શ્લોકો-ભજન એવું હોય પણ હૈં હું પ્રાર્થનામાં છે. નિદ્રાથી ઉત્સાહ અને વિશ્રામ મળે છે, પ્રાર્થનાથીયે ગાંધીજી માનતા હતા કે: “પ્રાર્થના આખરે તો ઇશ્વરનું સ્મરણ શું = મનને વિશ્રામ અને આધ્યાત્મિક ઉત્સાહ મળે છે. ભોજનથી કરવાનું અને હૃદયમાં રહેલો મેલ ધોઈ કાઢી તેને શુદ્ધ કરવાને @ શરીરનું પોષણ થાય છે, પ્રાર્થનાથીયે મનનું પોષણ થાય છે. અર્થે થાય છે, અને તેથી મૌન રહીને પણ માણસ ઇશ્વરની પ્રાર્થના હું B સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે, તો મનની શુદ્ધિ પ્રાર્થનાથી કરી શકે.” એટલે કહેતા: ‘શબ્દ વિનાની પણ હૃદયથી થતી ? શુ થાય છે. આ રીતે શરીર માટે જે કામ સ્નાન, ભોજન અને નિદ્રા પ્રાર્થના ચાલે, હૃદય વિનાની કેવળ શબ્દાડંબરવાળી પ્રાર્થના શું $ દ્વારા થાય છે, તે જ મન માટે પ્રાર્થના દ્વારા થાય છે.” નિરર્થક છે.' કારણ કે “પ્રાર્થના એ કોઈ વાણીનો વૈભવ નથી, હું 8 પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવતા "Continue to grow and evolve.' આવતીકાલ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત પૃષ્ઠ ૧૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ તે આવતીકાલ ૢ પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત ઃ ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન પણ હૃદય છે...તેને સારુ જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવે જ અદ્ભુત વસ્તુ છે. વિકારોરૂપી અનોખી શુદ્ધિ કરવાને સારું હાર્દિક પ્રાર્થના જડીબુટ્ટી છે.’ આપણે ત્યાં, યોગાદિ સાધના–ધ્યાનાદિ માટે અમસ્તુંથ મૌનનું ઊંચું-ઊંડું સ્થાન છે. કેવળ વાણીનું જ મૌન નહીં પણ મન, વચન અને કર્મનું પણ મૌન. અને કર્મ કરતાં કરતાં તેનાથી અલિપ્ત રહેવાથી સધાતું મોન. એટલે ગાંધી માનતાઃ 'મોનમાં આત્મા સાથે એક થવાની’ અદ્ભુત શક્તિ છે. ગાંધીજી દર સપ્તાહે એક દિવસ, સોમવારે મૌન પાળતા, જે મૌન વાર કહેવાનો. X X X કૃષ્ણ ભગવાને નારદને કહેલું : ‘મદ્ભવત્તા યત્ર ગાયન્તિ તત્ર તિમિ નારવ્ ।' હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈને પ્રાર્થના ભજન કરે છે, ત્યાં હું અચૂક હોવાનો જ. એટલે સમૂહમાં એકઠા થઈ ભજન-કીર્તન, સત્સંગ તો વર્ષોથી ચાહ્યા જ આવે છે. ગાંધીજીએ આ સામુદાયિક ઇશ્વરસ્તુતિ – સત્સંગને વ્યક્તિના તેમજ રાષ્ટ્રના ઘડતરનું અંગ બનાવ્યું. એમની દૃષ્ટિએ ‘સામાજિક શ્રદ્ધા એ સમાજની સાથે અને ઇશ્વરની સાથેનું અનુસંધાન છે.' વિર્નોબાજીએ કહેલું : 'ભગવાનનું નામ લેવા જે એકઠા થાય છે તેમનાં હૃદય પ્રેમરજ્જુથી બંધાઈ જાય છે.' કારણ કે ‘નામ જોડવાનું કરે છે.' તેનાથી ‘આધ્યાત્મિક મૈત્રી' અનુભવાય છે. એ દિવસોમાં કહેવાતું : “ગાંધી જે ગામમાં હાજર હોય તે હિંદુસ્તાનની રાજધાની બની જાય!' આ ગામમાં દેશનેતાઓ આદિ આવે પણ સવાર-સાંજ સામુદાયિક પ્રાર્થના જરૂર થાય. સવારની પ્રાર્થના ચાર વાગે હોય એટલે સાથીદારો, મહેમાનો અને વિદ્યુત શામજનો ભળે. પણ સાંજની પ્રાર્થનામાં તો પચાસસોથી માંડી હજારોની સંખ્યામાં લોકો આવે, કોઈ તો ખાસ દૂરદૂરથી પ્રાર્થના અને પ્રાર્થના પછીનું ગાંધીજીનું પ્રવચન સાંભળવા આવે. મનુબહેન ગાંધીએ ગાંધીજીની નોઆખલીની પદયાત્રાની રોજબરોજની ડાયરી રાખી છે. તેની થોડી પ્રસાદી. ‘બાપુજીએ સાડા ત્રણ (સવારે) વાગ્યે પ્રાર્થના માટે ઉઠાડી, ભજન ગાતાં હું ધ્રૂજી ઊઠી તેનો ખ્યાલ બાપુજીએ બરાબર રાખી લીધો અને મને કહ્યું: ‘પ્રાર્થના કરવા ખાતર કે ગાવા ખાતર નહીં, પ્રાર્થનામાં ભાવ આવે તોજ સાંભળનારાઓ ઉપર એની ભવ્ય અસર પડે.' 'વરસાદને લીધે સંખ્યા ૫૦-૬૦ ભાઈ-બહેનો જ...હજુ લોકોમાં બીક નથી ગઈ. આજની પ્રાર્થનામાં... જવાહરલાલજી તથા પાલાણીજીએ ભાષણો કર્યાં હતાં. ‘આજે બહેનોની સંખ્યા સારી છે.' 'પ્રાર્થનામાં મુસલમાન ભાઈઓ ઘણા હતા.’ ‘પ્રાર્થનાસભા આજે ઘણી મોટી હતી અને હિંદુ મુસલમાન બધાં ધુન ઝીલતાં હતાં.' ‘પ્રાર્થનામાંથી આવીને પણ એક પછી એક માણસો દર્શન કરવા આવી રહ્યાં હતાં. ગાંધીજીનો પ્રાર્થનાસભાનાં પ્રવચનો, અને તેમાંય ખાસ કરીને છેલ્લાં વર્ષોનાં કલકત્તા, નોઆખલી, બિહાર અને દિલ્હીની પ્રાર્થનાસભાનો પ્રવચનો અને તેની અસરનો અભ્યાસ કરવા જેવો છે. એ એક સ્વતંત્ર અને શોધનો વિષય છે, પણ ઉપયોગી છે. સમૂહ પ્રાર્થનામાં લોકો આવે, બહેનો આવે, વિદ્યાર્થીઓ આવે તો તેઓ રાજી થતા. બેંગલોરની પ્રાર્થના સભામાં કહેલું : ‘તમે નિયમિત પ્રાર્થનામાં આવતાં એ તો સારું જ કર્યું છે. તેથી મારી પણ ઉન્નતિ થઈ છે.’ તેઓ માનતા ‘માણસના જીવનના બે ભાગ છે: એક વ્યક્તિગત સ્વતંત્ર અને બીજો સામાજિક સમાજના અંગ તરીકે સામાજિક પ્રાર્થના પણ કરવી જોઇએ. સવારે ઊઠતાં અને સાયંકાળે દિવસની બધી પ્રવૃત્તિઓ પૂરી થતાં સૌ સમાજમાં બેસીને પ્રાર્થના કરે” એવું તેઓ કહેતા. ‘કાંઈ નહીં તો તમારાં કુટુંબીજનો તો છે જ. તેમને સમાજ ગણીને (સહુ) પ્રાર્થના કરજો.’ ‘પણ પ્રાર્થના ચૂકશો નહીં, ગમે તે નામ લો અને આત્મશુદ્ધિ કરી લો એ મુખ્ય વાત છે.’ અને ‘દિવસભર જે કામ કર્યું હોય તે બધું પ્રાર્થનામાં પરમેશ્વરને અર્પણ કરીએ છીએ, એવી ભાવના રહે તો તેની અસર દિવસભરના કાર્યો ૫૨ થશે અને ત્યારે જ પ્રાર્થનાની અસલ શક્તિ પ્રગટ થશે.’ જ ગોળમેજી પરિષદમાં લંડન ગયા તો સ્ટીમરમાં અને પછી લંડનમાં જ્યાં હોય ત્યાં સવાર-સાંજની પ્રાર્થના ગાંધીજી અચૂક કરતા અને કૌતુકવશે તો કોઈ ભાવભર્યા હ્રદયથી લોકો તેમાં જોડાતા. અમેરિકન પાદરી જૉન હેન્સ હૉમ્સ લંડનની ગાંધીજીની પ્રાર્થનાસભામાં જોડાયેલા અને પછી એક સુંદર લેખમાં તેમણે પોતાનો પ્રાર્થનાનો અનુભવ પણ લખેલોઃ '...ત્યારબાદ મેં ગાંધીજાને રવિવારે રાતે પ્રાર્થનામાં જોયા. પડોશનાં કેટલાંક સ્ત્રીપુરુષો એ પ્રાર્થનામાં ભાગ લેવા આવ્યાં હતાં. મહાત્માજી ખુરશીમાં નહીં પણ ભોંય પર બેઠાં હતા, તેમણે શાલ ઓઢેલી હતી...તેઓ બેઠે બેઠે જ અમારી આગળ પ્રાર્થના વિશે બોલ્યા. તેમણે કહ્યું : ‘હું ઇશ્વરને માનું છું, તેથી પ્રાર્થના કરું છું.’...વળી કહ્યું: ‘પ્રાર્થના વિના હું કશું જ ન કરી શક્યો હોત.' પછી પાદરી હૉમ્સ લખે છે: ‘ગાંધીજીની હાજરી એ નાના ઓરડામાં જે એક પ્રકારનું વાતાવરણ ફેલાવતી હતી, તેની મોહનીમાં અમે તરબોળ થઈ ગયા હતા. એ આત્મોન્નતિની ક્ષણ કદી ભૂલી શકાય તેમ નથી.' (ગાંધીજીની યુરોપયાત્રા) ગાંધીજીને શ્રદ્ધા હતી: ‘સમગ્ર માનવજાતની એકતા સાધવા માટેનું સાધન સમૂહપ્રાર્થના છે.’ ‘રાષ્ટ્રની આઝાદી આબરુના રક્ષણ માટે આત્મસમર્પણની જે ભવ્ય અને વીરતાભરી કળા શીખવાની છે તેને સારું પ્રાર્થના એ પહેલો અને છેલ્લો ઉપાય છે.’ ગાંધીજીએ આ સામુદાયિક પ્રાર્થનાનો સમાજના આધ્યાત્મિક ઉત્થાન લેખે કર્યો, તેમણે કહેલું કોઈ વિજ્ઞાનીની જેવા જ મારા પ્રયોગો છે. સામુદાયિક પ્રાર્થના પણ તેમના માટે પ્રયોગરૂપ જ હતી. કારણ કે આવી પ્રાર્થના એ પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા જ છે. અધ્યાત્મના પોતાના પણ નિયમો છે જ. પણ સામુદાયિક પ્રાર્થનાના આ સંચાલકનું મૃત્યુ પણ સામુદાયિક પ્રાર્થનાના વખતે, પ્રાર્થના સ્થળે થયું. પ્રાર્થનાઃ ક્રમિક વિકાસ અને આશ્રમમાં પ્રાર્થના ગાંધીજી લખે છે : 'આશ્રમ એટલે સામુદાયિક ધાર્મિક જીવન... 9pG on " સસ) 13 : s[>ple-le-bissic : all ops lon : * સરજી ૩ાસ : ગF[Pe-e-ic : Galle સજી 13 : DIFIPPI "Isle : G[3]te : 19pG [or પ્રબુદ્ધ જીવત : 'A no uttered from the deepest conviction is better than a`Yes' uttered merely to please,or worse, to avoid trouble .' તે આવતીકાલ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ક પૃષ્ઠ ૧૭ આવતીકાલ : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર BE પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન: છે. આવું આશ્રમ, મને લાગે છે કે મારા સ્વભાવમાં જ હતું.’ પછી પ્રાર્થનામાં હાજરી ભરવી’ એવું ગાંધીજી લખે છે. સવાર-સાંજની છે મેં લખે છે: “જ્યારથી હું નોખું ઘર વસાવતો થયો ત્યારથી જ મારું પ્રાર્થનાનો સમય પણ વિચારપૂર્વક, ઘણા અનુભવને અંતે આખરે હું #ા ઘર ઉપરથી વ્યાખ્યાની શરત પ્રમાણે આશ્રમ જેવું થઈ ગયું હતું. સવારે ચાર વાગ્યાનો અને સાંજે પાંચ વાગ્યાનો નિશ્ચિત થયો. BE $ કેમકે, ગૃહસ્થાશ્રમ ભોગને સારુ નહીં પણ ધર્મને સારુ ચાલ્યો ગાંધીજી લખે છે: “સવારની પ્રાર્થનાનો સમય આરંભ કાળમાં જે ૨ એમ કહેવાય.’ આમ સામુદાયિક ધાર્મિક જીવનની ઝંખના અનિશ્ચિત હતો, તેને વિશે બહુ પ્રયોગો કર્યા...(આખરે) મેં માન્યું છે તેમનામાં હતી જ, ત્યાં ૧૯૦૪માં રસ્કિનનું ‘સર્વોદય’ પુસ્તક છે કે હિંદુસ્તાન જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં મનુષ્ય જેમ વહેલા જ ૐ હાથવગું થયું, વાંચ્યું અને તેની અસર ‘વીજળીના જેવી થઈ.” ઊઠે તે સારું.’ ‘જેણે સેવાને ધર્મ માન્યો છે, જે સત્યનારાયણનો હું મેં પરિણામે ‘ઇન્ડિયન ઓપિનિયન' જે શહેરમાં – ડરબનમાં ચાલતું પૂજારી છે, તે કેમ સૂઈ રહે ?' હતું તેને જંગલમાં લઈ જઈ “ત્યાં કામદારોની સાથે સામુદાયિક પ્રાર્થનામાં સ્થળ અંગે પણ ખાસું ચિંતન ચાલ્યું. કોઈ મંદિર, કે ? અથવા કૌટુંબિક જીવન ગાળવાનો મેં નિશ્ચય કર્યો...સો વીઘા મકાન કે મોટો ઓટલો બનાવવો તેવું સૂચન થયું. “પ્રાર્થના ક્યાં છે $ જમીન લીધી અને આશ્રમ વસાવ્યું.' આમ ફિનિક્સ સેટલમેન્ટ કરવી, કોઈ મંદિર કે બહાર આકાશ નીચે, ત્યાં પણ ઓટો બાંધી $ - અથવા આશ્રમની સ્થાપના થઈ. ૧૯૦૬માં “સેવામય જીવન કે રેતી-ધૂળ ઉપર જ, મૂર્તિ સ્થપાય કે નહીં, વગેરે પ્રશ્નોના નિર્ણય ક હું ગાળવાને સારુ બ્રહ્મચર્ય'ની તેમની પ્રતિજ્ઞાથી ફિનિક્સ આશ્રમ કરવાના હતા જ. અંતે આકાશની નીચે, ધૂળ કે રેતી ઉપર જ - વિશેષરૂપે “જ્ઞાનપૂર્વક' સામુદાયિક ધાર્મિક પ્રયોગોમાં પરિણમ્યો. બેસીને, મૂર્તિ વિના પ્રાર્થના કરવાનો નિશ્ચય થયો.' પ્રભુદાસ ગાંધી લખે છે: ‘દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સવાસીઓ “મારા મનમાં હંમેશાં રહ્યું છે કે આપણે આશ્રમમાં મંદિર ન હૈ પ્રાર્થના કરવા માટે એકઠાં થતાં. મને બાપુજીની સાવ નજીક વસાવીએ...આકાશનું છાપરું ને દિશાઓની દીવાલો કરી, તેમાં ડું બેસીને પ્રાર્થના કરવાની કેળવણી મળી.” આપણે બેઠાં.' જ્જુ સમુદાય સાથે જીવન શરૂ થયું ત્યારથી વિવિધ કાર્યક્રમોનું પ્રભુદાસ ગાંધી પોતાનું સંભારણું નોંધે છે: “સત્યાગ્રહાશ્રમમાં શું પ્રવૃત્તિઓ વચ્ચે, સહુને જોડી રાખનાર, સહુને પ્રેરણા આપનાર, પ્રાર્થનાભૂમિનું સ્થાન નક્કી કરવામાં અનેક જગ્યાઓ બદલાઈ. જ આગળ વધારનાર તત્ત્વ એ પ્રાર્થના બની રહ્યું. પ્રાર્થનાનો પ્રારંભ પછી જ્યારે એની રચના અને સ્થાન નક્કી થયાં ત્યારે મગનકાકાએ ૐ ગાંધીજીના જીવનમાં આમ ‘ફિનિક્સ વસાહત'થી શરૂ થયો. નદી પટમાંથી આણવામાં આવેલી પુષ્કળ રેતી જ રેતી પથરાવી.’ હું પછી ૧૯૧૧માં સત્યાગ્રહી કુટુંબોને વસાવવા સારુ કૅલનબૅકે કારણ કે આશ્રમની પ્રાર્થનાનું અનુકરણ દિવસે દિવસે વધતું જતું £ ૧૧૦૦ વીઘા જમીન ખરીદી, જે “ટૉલ્સટોય ફાર્મ' તરીકે હોવાથી પણ આકાશ-મંદિર જ યોગ્ય નીવડ્યું છે.” વળી કહે છે : હું કે ઓળખાઈ, જેમાં વિવિધ ધર્મ સમુદાયનાં સત્યાગ્રહી કુટુંબોને “જો મને મંદિરમાં જ પ્રાર્થના કરવાની ટેવ પડી ગઈ હોત તો ? $ વસાવ્યાં. સહુને પોતાના ધર્મ પ્રમાણે વર્તવા અને પોતાનો કદાચ મુસાફરીમાં સાર્વજનિક પ્રાર્થના કરવાનો વિચાર સરખોય છે ૯. આત્મવિકાસ સાધવાની ત્યાં અનુકૂળતા હતી. અને આ ન આવત.” “વળી આશ્રમમાં બધા ધર્મોને એકસરખું માને છે. તે કે વિવિધ ધર્મો સમુદાય માટે ગાંધીજીને લાગ્યું “સાંજની સામાજિક તેથી કોઈ મૂર્તિપૂજક હોય તો કોઈ મૂર્તિપૂજાને ન માનનારા પણ છે : પ્રાર્થના” મહત્ત્વની છે અને પછી તેને વધારે ને વધારે સ્થાન હોય. “એવા હેતુથી જ આશ્રમની સામાજિક પ્રાર્થનામાં કોઈ ૐ મળતું ગયું.' આમ દક્ષિણ આફ્રિકાથી જ સાંજની સામુદાયિક મૂર્તિ નથી.' અલબત્ત આશ્રમવાસીઓને પોતાની “કોટડીમાં નું પ્રાર્થના શરૂ થઈ, સાથોસાથ ગાંધીજી અને થોડા મિત્રોની રાખવા માગે તો તેને બંધી નથી.' જે સવારની વૈયક્તિક પ્રાર્થના પણ ચાલતી જ હતી. ગાંધીજીનો આગ્રહ રહેતો જ કે બધા પ્રાર્થનામાં આવે. પણ આ ૨ ૧૯૧૫માં ભારત આવ્યા, અમદાવાદમાં પ્રથમ કોચરબમાં કોઈને બહુ જ મોટી જવાબદારી સંભાળવાની હોય, કોઈની ? હું અને પછી સાબરમતીને કિનારે તેમણે આશ્રમ સ્થાપ્યો. તેમનો જવાબદારી એવી હોય કે હાથમાંનું કામ મૂકીને ન આવી શકે...તો હું * હેતુ તો તેમણે લખ્યું છે તેમ મારું જીવન સત્યની શોધને અર્પાયેલું પ્રાર્થનાનો ઘંટ વાગે ત્યારે આપણે જ્યાં હોઈએ ત્યાં પોતાની જ g છે. તેની શોધને સારુ જ જીવવાનો અને જરૂર જણાય તો મરવાનો મેળે આવડે તેવી પ્રાર્થના કરી લેવી.” “...એ વખતે સેવાનું કામ જુ $ આગ્રહ છે. એ શોધમાં જેટલા સાથે ભળે તેઓને ભેળવવાની કરતાં કરતાં કંઈ નહીં તો છેવટે રામધૂન મનમાં લઈ જ લેવી.’ હું ૨ ઇચ્છા છે.' બસ, આ જ કેન્દ્રવર્તી ભાવધારા વહી અને સામુદાયિક “...આપણે ગામડાના કામે આશ્રમ બહાર ગયા હોઈએ ત્યાં પણ ૐ આધ્યાત્મિક જીવનની પ્રાર્થના એ કરોડરજ્જુ બની રહી. ચાર વાગતાંની સાથે પથારી છોડી, હાથ-મોઢું ધોઈ, પ્રાર્થના હૈ ૐ આશ્રમ સ્થપાયો ત્યારથી સાતત્યપૂર્વક “રોજ પ્રાર્થનાથી કરવા બેસી જ જઈએ.” પણ “પ્રાર્થના વિના દિવસ કોરો ન જ શું * આશ્રમની પ્રવૃત્તિનો આરંભ થતો અને પ્રાર્થનાથી ઉત્થાપન થતું.’ જવા દેવો.’ આશ્રમવાસીઓને કહેતા: ‘દિવસ આખામાં જરાકવાર ? ગાંધીજી લખે છે: “મારી જાણ પ્રમાણે એક પણ દિવસ પ્રાર્થના પ્રાર્થના કરીએ એ ભગવાનનો મેળ કરાવે. ટૂંકામાં ટૂંકી પ્રાર્થનાથીયે હું 6 વિના ખાલી નથી ગયો.” સામાન્યત: આશ્રમની પ્રાર્થનામાં બધા મનનો મેલ ધોવાય, પણ તે રોજ કરીએ તો જ મન ચોખ્ખું થતું શું જ ભળે. “જે માંદા ન હોય અથવા માંદગી જેવું જ બીજું સબળ જાય.” શું કારણ જેને ન હોય એવાં સમજશક્તિએ પહોંચેલ બધાએ સવારની પ્રાર્થનામાં આશ્રમભજનાવલિમાં છપાયા છે તે ; પ્રબુદ્ધ જીવતા "Glory lies in the attempt to reach one's goal and not in reaching it.' આવતીકાલ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-અજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સદા નિરંતર & પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૮ % પ્રબુદ્ધ જીવવO: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ છે શ્લોકો, કોઈ ભજન, રામધૂન અને ગીતાપાઠ-આટલું થતું. પરમ ઔષધ પ્રાર્થના છે. ગાંધીજી પોતાને બખડતા-આખડતા હું હું સાંજની પ્રાર્થનામાં ગીતાના બીજા અધ્યાયમાં આવતા સામાન્યજન જ કહેતા. પણ તેમાંથી આંગળી પકડી આગળ લઈ હું BE સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોના શ્લોકો ઉપરાંત ભજન, રામધૂન રહેતાં. જનાર તત્ત્વ કે શક્તિ એ પ્રાર્થના બની રહ્યાં. “..તે તો મને ૐ કારણ કે સત્યાગ્રહીમાં સ્થિતપ્રજ્ઞતા જરૂરી છે. ક્યારેક આશ્રમમાં આત્યંતિક આવશ્યકતામાંથી લાધી છે. હું એવી હાલતમાં આવી છે પર રોજ એકની એક પ્રાર્થના વિશે શંકા ઉઠાવાતી ત્યારે ગાંધીજી પડતો કે પ્રાર્થના વિના મને સખ જ ન મળે.” તેઓએ આપણાં રે સમજાવતા, “પ્રાર્થના યંત્રવત્ થઈ જાય છે તે સાચું છે. આપણે સંતો-સાધુઓને યાદ કરીને કહ્યું છે: “અસંખ્ય મુનિઓ, ઋષિઓ, હું પોતે યંત્ર છીએ. જો ઇશ્વરને આપણે મંત્રી માનીએ તો આપણે ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીનાં હું શું યંત્રવત્ ચાલવું જ જોઈએ. સૂર્યાદિ પોતાનાં કામો યંત્રવત્ ન કરે આંસુ ઢાળ્યાં છે, હાડકાની અને માંસની સુકવણી કરી છે.” હું તો જગત એક ક્ષણ પણ ન ચાલે. પણ યંત્રવત્ એટલે જડવત્ ગાંધીજી વીસમી સદીના એવા જ સંત-ઋષિ હતા. તેમનું નહીં.' કારણ કે “આપણે ચેતન છીએ.' જીવન પ્રયોગશીલ હતું અને તે સત્ય અહિંસાના વ્યાપક પ્રયોગોરૂપે રે | પ્રાર્થનામાં સંગીત હોય, પ્રાર્થનાભજનાદિ સૂર-તાલમાં હોય હતું. તેમના સઘળા કાર્યક્રમો-આશ્રમો પ્રયોગશાળા હતાં. તેમણે છે તે ગાંધીજી જરૂરી માનતા. એટલે તો એમણે પ્રસિદ્ધ સંગીતાચાર્ય કહેલું: “સેવાગ્રામની પ્રયોગશાળા એ મારા માટે અહિંસાની છે વિ પંડિત વિષ્ણુ દિગંબર શાસ્ત્રી પાસેથી તેમના શિષ્ય પંડિત પ્રયોગશાળા છે. જો મારો પ્રયોગ અહીં સફળ થાય તો મોટા : નારાયણ મોરેશ્વર ખરેને માગી લીધેલા, અને શ્રી નરેના આગમન ક્ષેત્રમાં પણ મને સફળતા મળવાની ચાવી મળી રહે.” અને તેમને ૬ ૐ પછી પ્રાર્થના અત્યંત આનંદભરી-પ્રભાવક બનતી. પણ ખાત્રી હતી: “ઇશ્વરે મારા જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહાપ્રયોગ છે છે પ્રાર્થનામાં કોઈ ભજન-સંગીત સાંભળવા જ આવે, કુતૂહલથી માટે કેમ પસંદ કર્યો હશે?' આગળ કહે છે: “અહંકારથી નથી હું શા આવે, પ્રવચન સાંભળવા આવે તેને પસંદ ન કરતા. કહેતાઃ કહેતો પણ મને ચોખ્ખું ભાસે છે એટલે કહું છું કે પરમાત્માને # $ “તેઓ ઇશ્વરની સાથે ઐક્ય સાધવા નથી આવ્યાં.' કારણ કે હિંદુસ્તાનમાં કરોડો મૂંગા, અજ્ઞાન, ગરીબોને માટે કામ લેવું હતું, હું = “પ્રાર્થનામાં આવવાને સારુ કોઈએ રસ ઉપજાવવાનું ન હોવું એટલે તેણે મારા જેવા અપૂર્ણને પસંદ કર્યો. મારા કરતાં વધારે છે જોઈએ. રસ અંતરમાંથી નીકળવો જોઈએ.’ છતાં ભજનાદિ સરસ પૂર્ણ પુરુષને જોઈને એ બાપડાં કદાચ મૂંઝાઈ જાત. પોતાની # રીતે ગવાય તેને તેઓ મહત્ત્વનું માનતા જ હતા. એક દિવસ જેમ ભૂલો કરનારા મને જોઈને તેમને પણ વિશ્વાસ બેઠો કે પોતે છે શું સવારની પ્રાર્થનામાં મહાદેવભાઈએ “ઊઠ જાગ મુસાફિર' ભજન પણ પોતાની ભૂલો સુધારી શકે અને આગળ વધી શકે.' હું ગાયું, પણ મહાદેવભાઈ તેનો રાગ ભૂલી ગયેલા, એટલે બે- ગાંધીજી પ્રાર્થનામય મહાપુરુષ હતા. તેમનું ચલન-વલન, ખાવું- હું ત્રણ સૂરનો ખીચડો થઈ ગયો! પ્રાર્થના પછી બાપુ કહે: “સરસ પીવું બધું જાગ્રત અવસ્થામાં, પ્રાર્થનામય અવસ્થાનું હતું. એ જ રે છે રીતે ગવાય નહીં તો મારે મન ગમે તેવું સારું ભજન કે કાવ્ય સાક્ષાત્કાર. આવા મહાપુરુષની પ્રવૃત્તિ માત્ર એક મહાયજ્ઞ છે. 2. નિરર્થક છે.” આજે પણ ગાંધી આશ્રમો, ગાંધી સંસ્થાઓમાં અને હું ગાંધીજી આગ્રહ રાખતા કે પ્રાર્થનાનો સમય ચુકાવો ન ગાંધીજનોના જીવનમાં પ્રાર્થના એ મહત્ત્વનો મુકામ છે. ગાંધીજી હું : જોઈએ. તેમણે કહ્યું: ‘ત્યારે શું આવી પ્રાર્થનાનો નિયત સમય જેવી તદાકારતા કે તન્મયતા ન હોય કે યંત્રવત્ હોય એમ પણ તે ૐ હોતો હશે? જેને આત્મશુદ્ધિ કરવી છે તેની તો ચોવીસે ઘડી બને, છતાં આ પ્રવાહ અખંડિત રહ્યો છે અને વહે છે તે શ્રેયસ્કર મેં ૐ પ્રાર્થનામય હોય.” “.. પણ એવું થતું નથી, માટે સહુએ તે વખતે જ છે. ગાંધીજીનું સમગ્ર જીવન એ આચરણનું ઊંચેરું ઉદાહરણ છું પ્રાર્થનામાં જોડાવું જોઈએ.” ૧૯૨૧માં પ્રભુદાસ ગાંધીજીની છે. વ્યક્તિગત જીવનમાં સત્યાચરણના પ્રયોગો માટે પ્રાર્થનામય ના ૨ સેવામાં હતા ત્યારે પૂછ્યું, “તું પ્રાર્થના ક્યારે કરે છે?' જીવન કેવી તો ઉચ્ચ અવસ્થાએ પહોંચાડી શકે છે તે મહાત્મા છુ હૈ પ્રભુદાસભાઈ : “આ બધી દોડધામમાં પ્રાર્થના કરવાનો સમય ગાંધીનું જીવન, ખુલ્લું જીવન આપણને દર્શાવે છે. એટલે જ ૨ જ ક્યાં મળે છે?' આ સાંભળી ગાંધીજીને ગમ્યું નહીં અને કહ્યું: વિનોબાજીએ ગાંધીજીનાં અંતિમ પર્વને “સ્વર્ગારોહણ પર્વ’ કહ્યું. જે g “મારી ચાકરી કરવામાં પ્રાર્થના છૂટે, એ ન ચાલે.' પછી ઉમેર્યું: સંદર્ભ ગ્રન્થોઃ ૬ ‘જો તું પ્રાર્થના છોડે, તો પછી હું તારી પાસે શી આશા રાખું?' ૧. ધર્મમંથન ગાંધીજી આખરે સમય, સ્થળ, શ્લોકો, ભજનાદિ સઘળું ગાંધીજી માને ૨. મહાત્મા ગાંધીના વિચારો યુ. આર. રાવ અને આર. કે. પ્રભુ $ છે–બાહ્યોપચાર' છે. પ્રાર્થના તો “હૃદયગત્' કરવાની છે અને ૩. મહાત્મા ગાંધીએ કરાવેલો $ “હૃદયગત્ પ્રાર્થનામાં તો ભક્ત એટલો અંતર્ધાન રહે છે કે તે આશ્રમ ભજનાવલિનો સ્વાધ્યાય પ્રભુદાસ ગાંધી 8 વખતે તેને બીજી વસ્તુનું ભાન જ ન હોય. ૪. મહાદેવભાઈની ડાયરી ભાગ-૨ મહાદેવભાઈ દેસાઈ 9 ઉપસંહાર ૫. પૂર્ણાહુતિ ખંડ-૨ અને ૪ પ્યારેલાલ ગાંધીજી કહેતાઃ “ઇશ્વરે મનુષ્યને એવો બનાવ્યો છે કે ૬. ગાંધીજીનું પ્રાર્થના ચિંતન સં. ભદ્રા સવાઈ હું બગડવાનાં અનેક પ્રસંગો આવતા છતાં તે ઉગરી જાય છે એવી ૭. ગાંધી ગંગા ભાગ ૧-૨ સં. મહેન્દ્ર મેઘાણી તેની અલૌલિક કળા છે.' અને માનવીને પતનમાંથી બચાવનાર ૮. સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ ગાંધીજી * * * uojydet "Happiness is when what you think, what you say, and what you do are in harmony.' aandelsia & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ ઇ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૧૯ આવતીકાલ કાઠિયાવાડમાં ગાંધી પધાર્યા | Tગંભીરસિંહ ગોહિલ Is જે પ્રદેશમાં ૫૦૦૦ વર્ષ પૂર્વે (એક ગણતરી પ્રમાણે ઈ. પૂ. શાહ, ચમનલાલ વૈષ્ણવ, સ્વામી શિવાનંદજી વગેરેને મળ્યા હતા હૈ ૩૧૦૫માં) શ્રી કૃષ્ણ દેહ છોડ્યો ત્યાં ઈ. સ. ૧૮૬૯ના અને પ્રવૃત્તિઓને નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. ૬ ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદર (એટલે કે શ્રીકૃષ્ણના ૧૭ જાન્યુઆરીએ રાજકોટ પહોંચી પોતાના ઘરે ઉતારો રાખી ? મિત્રની નગરી સુદામાપુરી)માં મોહનદાસ કરમચંદ ગાંધીનો ત્રણ દિવસ રોકાયા. માનપત્રો થયાં. રાજવી લાખાજીરાજને મેં જન્મ થયો હતો. શ્રીકૃષ્ણ અનુભવો દ્વારા ચાણક્ય બુદ્ધિ કેળવી મળ્યા. ત્રીજે દિવસે લાખાજીરાજ ઘરે મળવા આવ્યા. હું રે હતી, મોહનદાસની ત્રણ વડીલ પેઢીઓએ મુત્સદ્દીગીરી - દેશી લાખાજીરાજને ગાંધીજી પ્રત્યે ઘણું જ માન. ગાંધીજીની રચનાત્મક છે છે રાજ્યોના દીવાન તરીકે - કરી હતી. શ્રીકૃષ્ણ જેવા પવિત્ર પ્રવૃત્તિઓ ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય કેળળણી વગેરેને જે ૨ આત્માઓએ ગાંધીના અંતરને ઘડતર આપ્યું હશે એમ જણાય તેમણે ટેકો આપેલો. * છે. કેમકે જગતના અનેક દેશોએ મહાત્મા ગાંધીના સત્ય, પ્રેમ ૨૨-૨૩ જાન્યુઆરીએ ગાંધીજી પોરબંદર ગયા હતા. તેમના અને અહિંસાના વારસાનું ઋણ સ્વીકારેલું છે. મોટાભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળીદાસનું માર્ચ ૧૯૧૪માં અવસાન કુ મોહનદાસ કરમચંદ ગાંધીએ છસાત વર્ષ સુધીનું બાળપણ થઈ ગયું હતું. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકા હતા. મોટાભાઈના ઝું * પોરબંદરમાં અને પછી અગિયાર વર્ષ રાજકોટમાં પસાર કર્યા. કુટુંબ પાસે તેઓ લૌકિકે ગયા હતા. તેમના સૌરાષ્ટ્રના પ્રવાસનો આ ૨ ૧૮૮૭માં મેટ્રીક પાસ કરી એક સત્ર ભાવનગરની શામળદાસ મુખ્ય હેતુ આ હતો. હું કૉલેજમાં ભણી બેરિસ્ટર થવા લંડન ગયા. ૧૮૯૧માં પરત આવી આ પહેલાં ૨૧ જાન્યુઆરીએ તેઓ નવાગઢ સ્ટેશને ઉતરી ? * બેએક વર્ષ મુંબઈ અને રાજકોટમાં વકીલાત કરી. ૧૮૯૩માં જેતપુર ગયા હતા. ઉતારો દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. : દક્ષિણ આફ્રિકા જઈ ત્યાં ૨૧ વર્ષ રહ્યા. ત્યાંના હિંદી નિવાસીઓને દેવચંદભાઈ સાથે ગાંધીજીનો લાંબા સમયથી પરિચય હતો. આ મેં લડતો દ્વારા હક્કો અપાવ્યા. ત્યાં જ સત્યાગ્રહનો જન્મ થયો. ૨૧મીએ જેતપુરમાં ગાંધીજીને માનપત્ર અપાયું તેનું અદકેરું હૈં ભારત આવીને દેશને દોરવણી આપતાં ૧૯૧૫થી ૧૯૩૯ મહત્ત્વ છે. આ માનપત્રમાં જાહેર રીતે ગાંધીજીને પહેલી વાર ૬ હું સુધીનાં પચાસ વર્ષોમાં ગાંધીજીને અવારનવાર કાઠિયાવાડમાં મહાત્મા સંબોધન થયું હતું. જો કે આ જ પ્રવાસ દરમ્યાન ૨૭મી શું 8 આવવાનું થયું. રાજકોટના ૧૯૩૮-૩૯ના સત્યાગ્રહ પછી તેમને જાન્યુઆરીએ ગોંડળ મુકામે દીવાન રણછોડદાસ પટવારીના ? છે ક્યારેય આવવાનું થયું નહોતું. તેમના અવસાન પછી પ્રમુખસ્થાને વૈદ જીવરામ કાળીદાસ શાસ્ત્રીના રસશાળા છે કાઠિયાવાડનાં ૨૨૨ રજવાડાંઓનું વિલીનીકરણ થયું, એકમ થયું ઔષધાલય ખાતે ગાંધીજીને જે માનપત્ર અપાયું તેમાં પણ ? મેં અને પછીથી તે સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખાયું. વિલીનીકરણની જાહેરમાં તેમને મહાત્મા સંબોધન થયું હતું, પણ તે આગળના $ પ્રક્રિયા ચાલતી હતી તેના ખબર ગાંધીજીને મળ્યા હતા તે બદલ જેતપુરના માનપત્ર કરતાં છ દિવસ મોડું હતું. જો કે તે બંનેના Rાણ તેમણે રાજીપો વ્યક્ત કરી તેમની ૨૦-૧-૧૯૪૮ની પ્રાર્થના લખનાર એક જ હતા. િસભામાં શુભેચ્છા પાઠવી હતી. ફરી વચ્ચે મે ૧૫થી ૧૮ રાજકોટ રહ્યા. ૧૯મીએ લીંબડી આવ્યા. $ ૧૯૧૫ના જાન્યુઆરીમાં દેશમાં આવ્યા પછી તે જ મહિનાની માનપત્ર વખતે ઠાકોરસાહેબ હાજર. ફરી તેઓ ગાંધીજીને મળવા પર ૧૬મી તારીખે પ્રથમવાર સૌરાષ્ટ્રમાં પ્રવેશીને ટ્રેન મારફતે જતા આવેલા. હતા ત્યારે વઢવાણ સ્ટેશને એક દરજી યુવાન મોતીલાલ પરમાર ડિસેમ્બરની ૧લીથી ૧૬મી સુધી ગાંધીજીએ સૌરાષ્ટ્રનો પ્રવાસ છું કેટલાક સાથીઓને લઈને ગાંધીજીને મળ્યા. તેમણે વીરમગામની કર્યો જે રાજવીઓ અને પ્રજાજનો પાસેથી ગોખલેના સ્મારક છે ૐ જુલમી જકાતદોરીથી લોકો કેટલા હેરાન થાય છે તે વાત કરી માટેનો ફાળો મેળવવા માટેનો હતો. તેનો ઉપાય કરવા વિનંતી કરી. ગાંધીજીએ કસોટી કરવા પ્રશ્ન ૭થી ૧૦ તારીખો દરમ્યાન ગાંધીજી ભાવનગર રોકાયા હતા. 2. પૂછડ્યો, ‘તમે જેલમાં જવા તૈયાર છો?' મોતીલાલે જે દૃઢતાથી ગાંધીજીએ છેલ્લે દિવસે મહારાજા ભાવસિંહજી બીજાની મુલાકાત : મેં જવાબ આપ્યો તેનાથી ગાંધીજીને તેમના નિર્ધારની પ્રતીતિ થઈ, નીલમબાગ પેલેસમાં કરી જ્યાં છુટ્ટા ફરતા ચિત્તાને જોઈ તેમણે આગળ ઉપર પ્રયત્નો કરી તે લાઈનદોરી એક તબક્કે દૂર પણ કહ્યું કે આ રાજાએ તો હિંસક પ્રાણીને પણ અહિંસક બનાવી દીધું ; છું કરાવેલી. બીજી મુલાકાતે મોતીલાલ અને તેના સાગરીતો ફૂલચંદ છે, મારી છાતી ગજ ગજ ફૂલે છે. રાત્રે શામળદાસ કૉલેજના ફ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવો : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ : 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર & પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવંત | A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.' a entadlsia Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૦ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ વતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : Íધીજી : ગઈકાલ-જ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ૬ પ્રોફેસર ટી. કે. શહાણી મળવા આવેલા જેમને ગાંધીજી એ પ્રજામંડળ તરફથી પ્રભાશંકર પટ્ટણીના હાથે ગાંધીજીને માનપત્ર 3 ગોખલેજીના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમ્યાનના કાર્યની માહિતી અપાયું, જે ઘણો વિશિષ્ટ પ્રસંગ હતો. શામળદાસ કૉલેજમાં કે જે ૪ કલાક સુધી આપી. ગાંધીજીએ ‘વિદ્યાર્થી ધર્મ વિશે પ્રવચન આપ્યું હતું. રાત્રે કવિ શ ( ૧૩થી ૧૬ તારીખોમાં ગાંધીજીએ લીંબડી, વઢવાણ, ધ્રાંગધ્રા દુલા કાગે ભજનો સંભળાવ્યાં. * વગેરે સ્થળે કાર્યક્રમો કર્યા, રાજવીઓની મુલાકાતો લીધી. ગોખલે તારીખ ૧૦, ૧૧, અને ૧૨ એ ત્રણ દિવસ પ્રભાશંકર જ સ્મારક માટે ફાળો એકત્ર કર્યો. પટ્ટણીના મહેમાન તરીકે ગાંધીજી ત્રાપજ બંગલે રોકાયા હતા. તે હું ૧૯૧૬ના નવેમ્બરની ૯મી તારીખે વઢવાણમાં શ્રીમદ્ તે દરમ્યાન પ્રભાશંકરની નિયમિત કાંતવા અંગેની શરત તરીકે મેં હું રાજચંદ્રની જયંતીનો કાર્યક્રમ આનંદશંકર ધ્રુવના પ્રમુખસ્થાને ગાંધીજીએ તેમને કાંતતાં શીખવ્યું. ભાવનગર આવીને ૧૩ વર્ષની છું { લીંબડી દરબારના ઉતારામાં યોજાયો. ગાંધીજીએ ભાષણ કર્યું. ઉંમરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને ગાંધીજી સામે ચાલીને મળવા નું છે આ વર્ષમાં સૌરાષ્ટ્રનો આ એક જ પ્રવાસ થયો. ગયા. પોતે અગાઉ શામળદાસ કૉલેજમાં ભણેલા એટલે જૂના @ ૧૯૧૯ના સપ્ટેમ્બરની ૨૫મીએ ગાંધીજી રાજકોટ આવ્યા. સમયના પ્રજાજન તરીકે રાજવીને માન આપ્યું. બાળરાજાના મન છુ B રેવાશંકર જગજીવનના બંગલે સ્વદેશી વિશે ટૂંકું પ્રવચન આપ્યું. પર તેની ઘણી સારી અસર થઈ. હું બીજે દિવસે અંત્યજ શાળાની મુલાકાત લીધી. ૨૭મીએ ગોંડલમાં પછીના મહિને ૧૫ ફેબ્રુઆરીથી ૧૮ સુધી ગાંધીજી રાજકોટ સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો. ૨૮મીએ મોટી મારડમાં ખેડૂત રોકાયા. રાષ્ટ્રીય શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન ગાંધીજીના નિ પરિષદનું પ્રમુખપદ સંભાળી સ્વાશ્રય અને સ્વદેશી વિશે ભાષણ હાથે થયું. શું આપ્યું. ધોરાજીમાં મુસ્લિમ એકતા ઉપર બોલ્યા. અંત્યજવાસમાં તારીખ ૧૭મી ફેબ્રુઆરીએ રાજકોટમાં પાટવીકુંવરના હું E સભા થઈ. ગોંડલમાં સ્ત્રીઓની તેમ જ પુરુષોની અલગ અલગ જન્મદિન નિમિત્તે ભરાયેલા દરબારમાં ગાંધીજીએ હાજરી આપી. પણ સભાઓમાં સ્વદેશી ઉપર ભાષણો આપ્યાં. ૧૮મીએ ગાંધીજી પોરબંદર જવા નીકળ્યા. ૧૦મી ઓક્ટોબરે અમરેલીમાં ગાંધીજીએ રેંટિયાવર્ગ ખુલ્લો તા. ૧૯ અને ૨૦ પોરબંદર રોકાઈ ગાંધીજી ૨૧મીએ વાંકાનેર ૨ ૐ મૂક્યો. ૧૨મી તારીખે ભાવનગરમાં સભા થઈ. બોટાદની પણ આવ્યા જ્યાં અંત્યજવાસની જાહેર સભામાં વ્યાખ્યાન આપી ? ૬ મુલાકાત કરી. વઢવાણ ગયા. હું ૧૯૨૧ના અસહકારના દિવસોમાં ગાંધીજી તિલક મહારાજના બીજી એપ્રિલે ગાંધીજીએ બોટાદ આવી, ખરી વાવડી, ? સ્મારક માટેનો ફાળો એકત્ર કરવા વઢવાણ આવ્યા હતા.૯ જૂનના ખોખરનેસ વગેરે ગામડાની મુલાકાત લીધી. રાણપુર પહોંચી જે દિવસે ગાંધીજીના ભાષણ પછી ફાળા માટેની ઝોળીઓ ફરવા “સૌરાષ્ટ્ર' કાર્યાલયની મુલાકાતે ગયા અને માનપત્ર સ્વીકાર્યું. તે : લાગી જેમાં રૂપિયા પૈસા તથા વીંટી, વાળી, બંગડી આદિ ઘરેણાં જ દિવસે સોનગઢ પહોંચી ચારિત્ર આશ્રમની મુલાકાત લીધી. ૐ પણ મળ્યા હતાં. ઝોળી ગાંધીજીના ચરણ પાસે મૂકવામાં આવી. રેંટિયાશાળા ખુલ્લી મૂકી. છે જેમાંથી જબરો વજનદાર સોનાનો લોડો નીકળ્યો. ગાંધીજીએ ત્રીજી એપ્રિલે મઢડા ગામે શિવજીભાઈના આશ્રમની મુલાકાતે હું # તોડો આપનારને વ્યાસપીઠ પર બોલાવ્યા. બીજી ત્રીજી વારની ગયા અને વ્યાખ્યાન આપ્યું. ચોથી એપ્રિલે પાલિતાણા જઈ શત્રુંજય 38 શું સૂચના પછી જે તેજસ્વી યુવાન ગાંધીજી પાસે આવ્યા તે દરબાર પર્વત ચઢી જૈન મંદિરોમાં જાહેરસભામાં પ્રવચન આપ્યું. તે જ છે ર ગોપાળદાસ. તે ઢસા રામ સાંકળીના રાજવી પછી વિખ્યાત થયા, દિવસે લાઠી જઈ અંત્યજશાળાની મુલાકાત લઈ પ્રવચન આપ્યું. શું હું ગાંધીજીની ચળવળોમાં આગેવાનીભર્યો ભાગ લીધો અને બ્રિટિશ પાંચમી એપ્રિલે અમરેલી મુકામે સુધરાઈ તરફથી માનપત્ર સરકાર સાથે ઘર્ષણ થતાં તેમનું રાજ્ય અને મિલકતો જપ્ત થયાં. આપવામાં આવ્યું. કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહક ; ભાવનગર રાજ્યના પૂર્વ દીવાન અને સગીર વહીવટી સમિતિની બેઠકમાં પ્રમુખ તરીકે હાજરી આપી. સમિતિના પ્રમુખ પ્રભાશંકર પટ્ટણીના આગ્રહથી ત્રીજી આઠમી એપ્રિલે માંગરોળમાં ગાંધીજીનું સ્ત્રીઓની સભામાં 3 છે કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રમુખસ્થાન ૮ અને ૯ જાન્યુઆરી પ્રવચન થયું. ખારવાઓની સભા થઈ. કેશોદની મુલાકાત સાથે ! ક ૧૯૨૫ના દિવસોમાં ગાંધીજીએ સંભાળ્યું હતું. ૮મી તારીખે આ વિસ્તારનો પ્રવાસ પૂરો થયો. કે રાજકોટના ઠાકોર લાખાજીરાજને માનપત્ર આપવામાં આવ્યું. ૧૯૨૫ના ઓક્ટોબર-નવેમ્બરમાં ગાંધીજીએ કચ્છનો પ્રવાસ ? ; તે દરમ્યાન ગાંધીજી ઊભા રહ્યા. કોઈ રાજવીનું આ રીતે પ્રજાકીય કર્યો. તે માટે મુંબઈથી “રૂપમતી’ આગબોટ દ્વારા રવાના થયા. શું સન્માન થયું હોય તેવા લાખાજીરાજ એક જ હતા. બીજે દિવસે દ્વારકા થઈને ૨૨મી ઓક્ટોબરે તેઓ માંડવી પહોંચ્યા. ૪ 6 પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-અજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : દૂ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવની : ગાંધીજીઃ ગઈકાલ-જ પ્રબુદ્ધ જીવત "Nobody can hurt me without my permission.' તે આવતીકાલ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત : દુપ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત ઓક્ટોબર ૨૦૧૬ ૪પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પૃષ્ઠ ૨૧ : આગોટમાંથી દરબારી લોંચમાં, પછી મછવામાં, પછી બળદ ગાડીમાં અને છેને. કાદવમાં પર્ગ ચાલીને કિનારે આવ્યા. ગાંધીનો ઉતારો રાજ્ય તરફથી સંસ્કૃત પાઠશાળાના મકાનમાં રાખવામાં આવ્યો હતો. ગાંધીજીને સરઘસાકારે જાહેરસભાના સ્થળે લઈ જવામાં આવ્યા. પણ સભામાં અંત્યજોને અલગ બેસાડવામાં આવ્યા હતા. ગાંધીજીએ ત્યાં જઈ ભાષણ કર્યું. બીજે દિવસે ૨૩મી તારીખે ગાંધીજીએ કચ્છના મહારાવની મુલાકાત લીધી. ફરી જાહેરસભા થઈ ત્યારે અંત્યજોને દૂર ન બેસાડ્યા. કોટડામાં અંત્યજશાળાનો પાર્યો ગાંધીજીના હાથે નખાયો. રાત્રે આગળ જવા નીકળ્યા. બળદગાડી, ગાડું, પાલખી અને ચાર પૈડાવાળા ગાડામાં ૨૮ માઇલની મુસાફરી કરી. ૨૬મીએ કોઠારા ગામમાં જાહેરસભા યોજાઈ અને માનપત્ર અપાયું. ૨૭મીએ વીંઝાણમાં જાહેરસભા થઈ, ગોધરા (કચ્છ)માં ૨૯મીએ જાહેરસભા થઈ. ઉતારો શેઠ ઠાકરશીના બંગલે હતો. ૩૦મી ઓક્ટોબરે ગોધરાથી સંઘ માંડવી પહોંચ્યો. કચ્છમાં ગાંધીજીને કડવા અનુભવો થઈ ચૂક્યા હતા. કચ્છના મુંબઈ અને વિદેશમાં વ્યવસાય ક૨ના૨ા મોટા ગજાના શાહુકારો હરિજનફાળો વગેરેમાં ઘણું ધન આપશે એવી અપેક્ષા હતી. પણ મુંબઈથી જ આદેશો આવી ગયેલા કે કચ્છનું ધન કચ્છમાં જ રહેવું જોઈએ. એટલે ગાંધીજીને ખાસ સહકાર મળ્યો નહિ. માંડવીમાં ગાંધીજીની સાથે બહેન આનંદિની આશર હતાં. તેમને કોઈ ઓળખે નહિ. સૌએ માની લીધું કે તે હરિજન કન્યા લક્ષ્મી જ હોવી જોઈએ. એટલે ગાંધીજી માટે ઉતારો શોધવાનું મુશ્કેલ બન્યું. તેના કરતાંય કપરું કામ સભાસ્થાન મેળવવાનું હતું. આયોજકોએ પસંદગી કરીને રિઢગર બાબા જે જાણીતા અને શ્રીમંત સાધુ હતા તેઓ ગાંધીજીનું સ્વાગત કરે, તેમની બ્રહ્મપુરીમાં સભા ભરાય તેવું ગોઠવેલું, પણ દ્વિગરે નક્કી કરેલું કે ગાંધીજી સ્પર્શાસ્પર્શમાં માનનારાઓના દરવાજેથી પ્રવેશે અને તેમના માટે ત્યાં નિશ્ચિત કરેલા સ્થાને બેસે. પણ ગાંધી તો હરિજનો માટે અલગ રાખેલા દરવાજેથી પ્રવેશ્યા. રિદ્ધગરને તે જરાય માન્ય નહોતું. તેણે તો તેના ચેલાઓને મોકલી હરિજનોને સભામંડપમાંથી દૂર કરાવવાનું આરંભ્યું. પોતે સભામાંથી ચાલ્યા ગયા. ગરબડ મચી ગઈ. ગાંધીજીએ સભા બરખાસ્ત કરી. ૩૧મીએ માંડવીમાં વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈંદ્રજીના આયોજન પ્રમાણે વૃક્ષારોપણ થયું. સ્થળનું નામ “ગાંધીકુંજ' અને ઝાડનું નામ‘ગાંધીવડો' રાખ્યું. રાજચંદ્ર જન્મતિથિ અંગે પ્રવચન કર્યું, માંડવીમાં ગાંધીજીના કાર્યક્રમમાં અપમાનજનક વર્તાવ થયો. પ્રબુદ્ધ જીવત પહેલી નવેમ્બરે ભૂજપુરમાં સવારે સાત વાગે સભા થઈ. જૂનવાણીઓએ સભા ન કરી તેથી સભા હરિજનવાસમાં થઈ. હરિજનોની સૌથી વધારે અવગણના બીજી તારીખે મુંદ્રામાં થઈ. માનપત્ર પ્રમુખે ઊંચેથી ગાંધીજીના હાથમાં મૂક્યું, જેથી સ્પર્શે ન ક૨વો પડે. ગાંધીજીએ માનપત્ર સ્વીકાર્યું નહિ. ઊંડા હૃદયની વેદના વ્યક્ત કરી. કચ્છથી દરિયાઈ રસ્તે નીકળી ૪થી નવેમ્બરે જામનગરના રોઝી બંદરે ઊતર્યા. રાજ તરફથી સત્કાર કરાયો. ત્યાંથી રાજકોટ થઈ અમદાવાદ પરત ફર્યા. ૧૯૨૮ના જાન્યુઆરીની ૨૦મી તારીખથી પો૨બંદ૨માં મળી રહેલી ચોથી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં હાજરી આપવા પોરબંદર પહોંચ્યા. બેઠકના પ્રમુખસ્થાને ઠક્કરબાપા હતા. ૨૩ નવેમ્બ૨ ૧૯૨૮ના રોજ ગાંધીજીએ વરતેજમાં અંત્યજમંદિરનું ખાતમુહર્ત કર્યું, સભાઓમાં વ્યાખ્યાનો કર્યાં, મોઢ જ્ઞાતિનું માનપત્ર સ્વીકાર્યું. ૩૦મી માર્ચ ૧૯૨૯ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખસ્થાને મોરબીમાં આરંભાઈ રહેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનમાં હાજરી આપી. ૧૯૩૪ના જુલાઈની પહેલી તારીખે હરિજન યાત્રાના ભાગ રૂપે ભાવનગરમાં ભંગીવાસનો પાથી ગાંધીજીના હાથે નખાયો. સનાતનીઓની સભા રાખી પણ કોઈ આવ્યું નહિ, જાહેરસભા થઈ. બીજી જુલાઈએ કાઠિયાવાડ હરિજન સેવક સંઘ અને કાઠિયાવાડ રાજકીય પરિષદની અંત્યજ સમિતિની સંયુક્ત બેઠકમાં હાજરી આપી. ૧૯૩૬ના ઓક્ટોબરની ૨૯ તારીખે ગાંધીજીએ રાજકોટની મુલાકાત લીધી હતી. મોટાભાઈ ખુશાલચંદને તેઓ મળવા ગયા હતા. ૧૯૩૮ના ઓગસ્ટ આસપાસથી રાજકોટમાં જવાબદાર રાજતંત્રની માગણી થતી હતી. રાજવી ધર્મેન્દ્રસિંહજી વિલાસી અને ઉડાઉ સ્વભાવના હતા. દીવાન વીરાવાળા કુટિલ અને ખટપટી નીતિરીતિથી રાજકાજ ચલાવતા હતા. લોકો પર કરવેરા વધારતા હતા. તેમાં જવાબદાર રાજતંત્રની માગણી થતાં દમનનીતિ શરૂ થઈ. ગાંધીજીની સલાહ લઈ સરદાર વલ્લભભાઈ લડતમાં દોરવણી આપતા હતા. આવતીકાલ : સદા તિરંતર " પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : `In a gentle way, you can shake the world.' -pi#ic : Galle : છpWon # સર્જી 13 : PI[] ૨૬ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ અને લડત સમિતિને ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને દીવાન વીરાવાળા સાથે સમાધાન થયું. પણ રાજ્ય તરફથી તેનો વારંવાર ભંગ થયો, કસ્તુરબા આવેલાં તેમને જેલમાં પૂર્યાં. અંતે ખુદ ગાંધીજી ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ મુંબઈથી રાજકોટ આવ્યા. રાજ્યના ને આવતીકાલ -bßI : G[B]lc : ppt Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૨ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ તે આવતીકાલ પ્રતિનિધિઓએ રાજ્યના મહેમાન થવા નિમંત્રણ આપ્યું પણ ગાંધીજીએ ના પાડી અને રાષ્ટ્રીય શાળામાં ઉતારો રાખ્યો. ૨૮ ફેબ્રુઆરીએ ગાંધીજીએ બ્રિટિશ રેસિડેન્ટની મુલાકાત લીધી. મુસલમાનો, ગરાસિયા વગેરેના પ્રતિનિધિઓ સાથે મુલાકાત થઈ. સત્યાગ્રહી કેદીઓની જેલમાં મુલાકાત કરાઈ. ઠાકોરસાહેબ સાથે મંત્રણા થઈ તે અસંતોષકારક રહી. - પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી ગઈકાલ-એજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર # પ્રબુદ્ધ જીવન ૨૦ માર્ચે વલભભાઈ પટેલ સાથે થયેલા રાજા-પ્રજાના કરારના યોગ્ય પાલન માટે પત્ર લખી ગાંધીજીએ ઠાક્કરને ચોવીસ કલાકની મહેતલ આપી. ૩જીએ ગાંધીજીને જણાયું કે રાજકોટ નરેશે પ્રજાને જે વચન આપ્યું છે તે મુજબ વર્ત્યા નથી એટલે તેમણે ઉપવાસ શરૂ કર્યા. ગાંધીજીના વૃદ્ધ બહેન મળવા આવ્યાં. ૭મી માર્ચે વાઈસરોયે દરખાસ્ત કરી કે રાજા-પ્રજા વચ્ચેના કરારનો અર્થ, હિંદના વડા ન્યાયમૂર્તિ મોરીસ ગ્વાયર જે કરે તે માન્ય રાખવામાં આવે. ગાંધીજીએ દ૨ખાસ્ત સ્વીકારી ઉપવાસ છોડડ્યા. ગાંધીજી ૮થી ૧૩ માર્ચ રાજકોટ રોકાયા. તે દરમ્યાન રાજકોટ નરેશ ઔપચારિક મુલાકાતે આવ્યા. પછીનાં ત્રણ અઠવાડિયા ગાંધીજી દિલ્હી હતા. ૯ એપ્રિલે રાજકોટ આવ્યા. હિંદના મુખ્ય ન્યાયમૂર્તિ મોરીસ ગ્વાયરે ચુકાદો આપ્યો કે જે નામ સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ માટે નક્કી કરે તે જ સ્વીકાર્ય ગણાય. પરંતુ રાજવી અને દીવાન તરફથી આંટીઘૂંટીભર્યાં દાવપેચ ચાલુ રહ્યા. ૨૪ એપ્રિલે વીરાવાળાની નીતિરીતિથી થાકીને છેલ્લે ગાંધીજીએ નિવેદન બહાર પાડ્યું : 'હું હાર્યો, તમે જીતો.’ તે સાથે તેઓ રાજકોટ છોડીને જવા નીકળ્યા. ૨૫મીએ મુંબઈ પહોંચ્યા. પ્રબુદ્ધ જીવન ૧૨મી મેએ ગાંધીજી મુંબઈથી રાજકોટ આવ્યા. ૧૭મી એ નિવેદન બહાર પાડી મોરીસ ગ્વાયરના ચુકાદાના લાભ સ્વેચ્છાએ છોડી દીધા. ૧૮મીએ વીરાવાળા મળવા આવ્યા, ૨૩મીએ રાજકોટમાં જાહેરસભાને ગાંધીજીએ સંર્બોધન કર્યું. ૨૪મીએ રાજકોટના ઠાકોર સાહેબ તથા પ્રજા તરફથી અપાયેલી પાર્ટીમાં હાજરી આપી. ૨૫ થી ૨૯ રાજકોટ રોકાયા. ૩૧મી મેએ રાજકોટની જાહેરસભામાં હાજરી આપી. મહાદેવભાઈ દેસાઈ ત્યારે હાજર હતા, મુખ્ય વક્તા હતા. ૧લી જૂન ગાંધીજીનો રાજકોટમાં છેલ્લો દિવસ હતો. એ પછી તેઓ ક્યારેય રાજકોટ કે સૌરાષ્ટ્રમાં આવી શક્યા નહિ. રાજકોટનો સત્યાગ્રહ ગાંધીજી માટે વિશિષ્ટ અનુભવ હતો. સરદારે લડતની આગેવાની સંભાળી હતી, ગાંધીજીની સલાહ સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ૧, ૨ લેતા રહ્યા હતા, મદદ માગી નહોતી. પણ રાજકોટ પ્રત્યેની (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા આત્મીયતાથી ખેંચાઈને તેઓ |મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમ્યાન ‘નવજીવન’માં રાજકોટ આવ્યા હતા. લડતના હપ્તે હપ્તે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત છેલ્લા ભાગમાં તેમણે બે પક્ષો હોવા છતાં સત્યના પ્રયોગો જ બહા૨ તરી આવ્યા છે. વચ્ચે ત્રીજા પક્ષ હિંદના મુખ્ય રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની ન્યાયમૂર્તિ મોરીસ ગ્વાયરની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા સામેલગીરી સ્વીકારી તે પોતાની છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપર્શે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલા કાર્યોનો ભૂલ હતી તેમ ગાંધીજીએ કહ્યું ઇતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય હતું અને જાહેર નિવેદનમાં નોંધ્યું સર્વોપરી છે. મમાં જ સત્યથી ભિન્ન મનાતા હિંસા, બ્રધર હતું. ઠાકોર અને દીવાનને પોતે ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કંઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પા વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષકો અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિર્વ્યાજ સરળતા ને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યમૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નમ્રવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમની અભિવ્યક્તિ-આ બધાથી શ્રેષ્ટ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે. ચંદ્રકાન્ત ટોપીવાલા, સૌજન્યઃ www.gujaratisahityaparishad.com. `An eye for an eye will make the whole world blind.' જીત્યા એમ લાગ્યું, પણ તે જીત તેમની કુટિલતાની હતી. આવા કડવા અનુભવ સાથે ૧૯૧૫ થી ૧૯૭૯ સુધીનો ગાંધીજીનો અઢી દાયકાનો બીજા તબક્કાનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ પૂરો થયો. શ્રીકૃષ્ણે પ્રશ હાલના આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવંત : -pi#ic : GI # છps lon # સરા) ૩)સ પ્રભાસપાટણના વિસ્તારમાં દેહ છોડો ત્યારે તેઓ એકલા હતા, યાદવોના કુસંપથી વ્યચિત થયેલા હતા. વ્યથા અને વેદના અંતે તો આત્માને મુક્તિના પંથે લઈ જાય છે. ડી-૧૪૦, કાળવીબીડ ભાવનગર-૩૬૪૦૦૨. sic : G[3]le : PG fon # Jai : k[pple-le-b] : Gallc: ppt ને આવતીકાલ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ ઇ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૨૩ આવતીકાલ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી: ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : સ્વદેશમાં બે પ્રારંભિક આશ્રમો Hડૉ.યોગેન્દ્ર પારેખ દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહી બેરિસ્ટર મોહનદાસ ભેદભાવ વગરનું સત્યનિષ્ઠ, સાદગીપૂર્ણ તપોમય જીવન, ૨ * કરમચંદ ગાંધી ૧૯૧૫ના વર્ષમાં ૯મી જાન્યુઆરીએ સ્વદેશ ગામડાના ઉદ્ધાર દ્વારા દેશનો ઉદ્ધાર કરવાની નિત્ય ખેવના, * ૐ આગમન કરે છે. ગોખલેજીની સલાહ મુજબ પ્રવાસ ખેડે છે. ચરખા દ્વારા આર્થિક, સામાજિક, રાજકીય ક્રાંતિનો સહજ રચાતો ? હિંદની સંસ્કૃતિ અને પ્રજામાનસને સમજે છે. ગોખલેજીએ પરિવેશ અને સમગ્રને નિરંતર પોષણ આપતું આત્મિક “મંગલ હું ગાંધીજી પાસેથી એ મુજબનું વચન પણ ઠરાવ્યું હતું કે એક વર્ષ પ્રભાત', આશ્રમ જીવનના પાયામાં હતા. હું સુધી જાહેર પ્રવચનો કરવાનું ટાળવું. પ્રવાસ દરમ્યાન કલકત્તા, સર્વધર્મ સમભાવ કે અસ્પૃશ્યતા નિવારણની માત્ર વાતો કે હું છે મદ્રાસ અને અમદાવાદ મુકામે ત્રણ પ્રાસંગિકો ઉપરાંત શ્રીમદ્ નારાબાજી જ કરવાની ન હતી. “મરતાં પણ સત્ય ન છોડવું' એ હૈ રાજચંદ્રની જન્મજયંતી નિમિત્તે અમદાવાદ, ગોખલેજીની જીવનસૂત્રની આકરી કસોટી આશ્રમમાં જ થઈ. ભારત સેવક 2 ૐ શોકસભામાં અને ફિરોજશાહ મહેતાની શોકસભામાં પ્રવચનો સમાજના સભ્ય ઠક્કર બાપાએ એક પત્ર દ્વારા ગાંધીજીને જાણ ફુ થયા તે અપવાદ ગણીએ. ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ'ના આ કરી કે એક અંત્યજ કુટુંબ આપની સાથે આશ્રમમાં વસવાટ કરવા હું સ્વપ્નદ્રષ્ટાએ પોતાની કર્મભૂમિ પસંદ કરવાની બાકી હતી. ઈચ્છે છે, તેને સ્વીકારશો? ગાંધીજીએ ઠક્કરબાપાનો આ પત્ર છું કે ‘હિંદ સ્વરાજ'ના આદર્શો સિદ્ધ કરવાની પ્રયોગશાળા તરીકે દક્ષિણ આશ્રમના સાથીઓને વંચાવ્યો ત્યારે દરેકના મન ઊંચા થઈ ગયા. તે ૨ આફ્રિકાના આશ્રમજીવનના મબલખ અનુભવોનો સથવારો હતો. આજથી બરાબર સો વર્ષ પહેલાંનો સમય. રૂઢિજડ સમાજ તો શું હું સાબરમતી નદીને કિનારે આવેલા કોચરબ ગામમાં બેરિસ્ટર ઠીક ખુદના સ્વજનો પણ સ્વીકારવા તૈયાર ન થાય એવી ૬ જીવણલાલ વ્રજલાલ દેસાઈના બંગલામાં આશ્રમની સ્થાપના માનસિકતા. રૃ કરી. એ ૧૯૧૫ની ઐતિહાસિક ઘટના હતી. ૨૦મી મેના દિવસે અંત્યજ કુટુંબ તે મુંબઈમાં શિક્ષક તરીકે કામ કરતા દુદાભાઈ, હૈ { આશ્રમનું વાસ્તુ થયું. રરમીના રોજ રહેવા ગયા અને ૨૫મી મે તેમના પત્ની દાનીબહેન અને એક ખોળે રમતી નાનકડી દીકરી. દિને આશ્રમની વિધિવત્ સ્થાપના થઈ. લોકોના તીવ્ર અણગમા છતાં અસ્પૃશ્યતા નિવારણના આ હું સ્વામી શ્રદાનંદજીએ હરિદ્વારમાં વસવાટ કરવા માટે સત્યાગ્રહીએ આ અંત્યજ કુટુંબને આવકાર્યું. અમદાવાદના ધનાઢ્ય શું છે ગાંધીજીને આગ્રહપૂર્વક કહી દીધેલું. બિહારના વૈદ્યનાથધામમાં લોકની મદદ મળતી બંધ થઈ ગઈ. વધુ મુશ્કેલી પડે એવી તમામ રે છ વસવાટ કરવા વિશે પણ કલકત્તાના અમુક મિત્રોએ સૂચન કરેલું. સંભાવના વચ્ચે ગાંધીજીએ નિર્ણય કર્યો કે કોઈ પણ ભોગે ૨ રે રાજકોટના મિત્રોની ઈચ્છા હતી કે ગાંધીજી રાજકોટ જ સ્થિર અમદાવાદ છોડવું નહિ અને કશું જ ના રહે તો અમદાવાદના હૈ કુ થાય. આશ્રમ માટે સ્થળ પસંદગી આખરે અમદાવાદ પર ઉતરી. કોઈ અંત્યજવાડામાં (હરિજનવાસમાં) જઈને રહેવું. આશ્રમને ૬ $ આશ્રમ માટે સ્થળ પસંદ કરવાનો નિર્ણય ઐતિહાસિક સિદ્ધ આર્થિક સંકડામણ થઈ અને એક દિવસ કેલિકો મિલના માલિક છે કૈ થવાનો હતો. ૧૯૧૫ થી ૧૯૩૦ સુધીના આવનારા દોઢ શેઠ અંબાલાલ સારાભાઇએ રૂ. તેર હજારની રોકડ ગાંધીજીના કૅ - દાયકાની દેશવ્યાપી ગતિવિધિનું કેન્દ્ર આશ્રમ બનવાનો હતો. હાથમાં મૂકી. એક વર્ષના ખર્ચની જોગવાઈ થઈ ગઈ. આખરે છે હૈં અમદાવાદથી આર્થિક મદદ મળી રહેવાની સંભાવના પણ ગાંધીજીના સંકલ્પબળનો જય થયો. જે ગાંધીજીએ આયોજનના એક ભાગ તરીકે વિચારી રાખી હતી. ગાંધીજીએ જેમને આશ્રમનો પ્રાણ કહ્યા હતા તે મગનલાલના જ છુ તેમણે પોતે જ આત્મકથામાં જણાવ્યા મુજબ, “અમદાવાદ ઉપર પત્ની હરિજન દંપતિના આશ્રમ પ્રવેશથી નાખુશ હતા તો તેમણે હું મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા આશ્રમ છોડવો પડ્યો. મગનલાલે પોતાના પરિવાર સાથે છ3 છે મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો મહિના માટે આશ્રમ છોડ્યો. અસ્પૃશ્યતાને કલંક ગણનારા હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ મહાત્મા પોતાના આ સિદ્ધાંત ખાતર પોતાની સહુથી નજીકના છે અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. સાથીને છોડી શકતા હતા. આમ, કોચરબ, ખાતે, બેરિસ્ટર ? કે ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની જીવણલાલના બંગલામાં સ્વદેશ પરત ફરેલા ગાંધીજીએ જે આશ્રમ હું વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.” સ્થાપ્યો તેને નામ આપ્યું સત્યાગ્રહ આશ્રમ. ગાંધીજી આશ્રમની સ્થાપના દ્વારા પોતાના સંકલ્પ મુજબનું આશ્રમ તો શહેરની બહાર હોવો જોઇએ એવા વિચારથી ૬ હું સ્વરાજ નિર્માણ કરવાના કાર્યમાં લાગી ગયા. જ્ઞાતિ, જાતિના આશ્રમ માટે જમીનની શોધખોળ શરૂ થઈ. એક બાજુ સ્મશાન છે 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર #પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવતા "The good man is the friend of all livingbeings.' આવતીકાલ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૪ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ વતીકાલે સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : મેં અને બીજી બાજુ જગવિખ્યાત જેલની વચ્ચે આશ્રમ માટેના સ્થળની અનુભવવા લાગી. સર્વને ગાંધીજીના “અનાસક્તિ યોગનો સંસ્પર્શ મેં * પસંદગી થઈ. સાબરમતી ખાતેના આશ્રમમાં ઝાડી ઝાંખરા સાફ થવાના કારણે ગાંધીજીના મોટાભાગના સમકાલીનો વણલોભી હૈં ## કરી તંબુ બાંધવામાં આવ્યા. શ્રમમૂલક સમૂહજીવનની શરૂઆત અને કપટરહિત રહી શક્યા. ગાંધીજીના વ્યક્તિત્વમાં કથન-કરણી ! થઈ. એકાદશ વ્રતોનું ચુસ્ત પાલન શરૂ થયું. પરોઢે ચાર વાગ્યાથી વચ્ચે સંપૂર્ણ અભેદનું દર્શન જોઈને જ મેડલિન સ્લેડ જેવી વિદેશી આશ્રમની દિનચર્યાનો પ્રારંભ થતો. પંડિત નારાયણ મોરેશ્વર યુવતી ૧૯૨૫ના નવેમ્બરની સાતમી તારીખે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના કરાવતા. “આશ્રમ ભજનાવલિ'ને સ્વરબદ્ધ કરવાનું અને પહેલી વાર પગ મૂકે છે અને બાપુ તેને મીરા નામ આપે છે. હું રોજની સવારને પ્રાર્થનામય કરવાનું પંડિતજીએ સુપેરે નિભાવ્યું. આશ્રમ જીવનના સાથીઓ, આશ્રમની પ્રવૃત્તિઓ, આશ્રમનો ? ભજન, રામધૂન, ગીતાપરાયણ આદિ ઉપક્રમો ઉપરાંત સ્વાશ્રય ઉદ્દેશ, આશ્રમના નિયમો, આશ્રમની પ્રાર્થનાઓ આદિનો સુરેખ ? આશ્રમના પાયામાં હતા. કોઈ નોકર નહિ, કોઈ ઉપરી નહીં. ઇતિહાસ મોજુદ છે. “સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ' પણ પુસ્તક ૐ પાયખાના સફાઈના કામમાં ગાંધીજી અને કસ્તુરબા પણ શામેલ સ્વરૂપે ઉપલબ્ધ છે અને કોચરબ તથા સાબરમતી આશ્રમ પણ છે થતા તેથી દરેક આશ્રમવાસીને કઠોરજીવનની તાલીમ મળતી. આજે આધુનિક સાંસ્કૃતિક મૂલ્યો અને ગાંધીજીવન-તપના સ્મારકો ? જે મળસફાઈ દ્વારા નિર્ભર થવું, નિર્મળ થવું એવો સહજ જીવનક્રમ તરીકે અડીખમ ઊભા છે. આ એ આશ્રમો છે જ્યાંથી રાષ્ટ્રના : ગાંધીજી ગોઠવતા રહ્યા. ચૈતન્યની સવાર પડતી હતી. કર્મયોગ અને કાંતણયજ્ઞના હૈં ખાદી માત્ર વસ્ત્ર નથી વિચાર છે એવી ભાવનાથી ગ્રામસ્વરાજ સંસ્કારથી સાદગી, સમાનતા અને સ્વાવલંબનની શીખ મળતી હૈ છે અને સ્વાવલંબનનો પાઠ ભણાવનાર ગાંધીજીએ આશ્રમમાં જ હતી. દેશ અને દુનિયાના નકશામાં અમદાવાદને ચિરકાલીન ગૌરવ કું ચરખાની શોધ આરંભી. છેક દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી સાથે અપાવનારા આશ્રમમાં વિશ્વવિભૂતિ મહાત્મા ગાંધી દોઢ દાયકા $ જોડાયેલા મગનલાલ સાબરમતી આશ્રમની સંપૂર્ણ વ્યવસ્થામાં જેટલો સમય રહ્યા હતા. પર મુખ્ય ચાલકબળ સમાન હતા. તેમણે ખાદી કાર્ય પૂરી નિષ્ઠાથી ૧૯૩૦ની અગિયારમી માર્ચની એ સાંજ હતી. સાબરમતી ઉપાડી લીધું. આશ્રમમાં ઉદ્યોગ મંદિરની સ્થાપના થઈ. આખા આશ્રમ મુકામે એ છેલ્લી સાંજની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું ; ૨ દેશમાંથી સ્વયંસેવકો સાબરમતી આવતા અને ખાદી ઉદ્યોગની હતું કે, “એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારું શું હું તાલીમ મેળવતા. મગનલાલ પોતે જુદા જુદા કારીગરો પાસેથી છેલ્લું વ્યાખ્યાન હોય, સવારના જો સરકાર મને કૂચ કરવા દેશે ૬ ખાદી અંગેની પૂરતી તાલીમ લઈ ખાદી પ્રવૃત્તિનો વિસ્તાર તો પણ આ સાબરમતીને પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ ભાષણ છું કરવામાં જોતરાઈ ગયા. આશ્રમની વાત કરીએ ત્યારે હશે. અથવા મારી જિંદીગનું પણ આ છેલ્લું ભાષણ હોય.' અને શું 8 મગનલાલની વાત અચૂક કરવી જોઇએ. વિસ્તાર ભયે અટકીએ ૧૨મી માર્ચે પરોઢિયે “હૃદયકુંજ'માંથી રાષ્ટ્રપ્રાણ મહાત્માએ ? પણ ગાંધીજીને તેમની પાસે ઘણી અપેક્ષાઓ હતી. ગાંધીજીએ દાંડીકૂચ માટે મહાપ્રયાણ કર્યું. દાંડીકૂચ શરૂ થઈ. દાંડી જતા ? 2 પોતે જ લખ્યું છે કે “આશ્રમ રચવામાં જેટલો મારો હાથ હતો રસ્તામાં ભટગામની સભામાં તેમણે કહ્યું, “સ્વરાજ વિના આશ્રમનું ? હૈ તેટલો જ તેનો હતો. બધા વિયોગો સહન થાય પણ મગનલાલનો દર્શન હું કરવાનો નથી. કાગડા-કૂતરાને મોતે મરીશ, સ્વરાજની કૈં વિયોગ સહન કરવો મુશ્કેલીની વાત હતી.” ૨૩મી એપ્રિલ, ઝંખના કરતો રઝળી-રવડીને મરીશ, પણ પાછો ફરવાનો નથી.’ ૧૯૨૮ના દિવસે મગનલાલ પ્રવાસમાં હતા ને પટનામાં જ તેમનું મહાત્મા આ સંકલ્પને વિશે દઢ હતા. સત્યાગ્રહ આશ્રમનો શું નિધન થયું. આ સમાચાર સાંભળી સરદાર વલ્લભભાઈએ કહ્યું, સુકાની સૂતરના તાંતણે સ્વરાજની વાટે ચાલી નીકળ્યો. સાબરમતી ? આશ્રમનો પ્રાણ ગયો’ ગાંધીજીએ લખ્યું, “મારો ઉત્તમ સાથી આશ્રમ સાથે સ્થૂલદેહે સંપર્ક પૂરો થયો. ગાંધીજીનું આશ્રમજીવન એ માત્ર વસવાટ અંગેની વ્યવસ્થા ૐ આપણે મગનલાલથી શરૂઆત કરી અને નોંધવું જોઇએ કે ન હતી. અનેક કાર્યકર પરિવારોનો સમાવેશ હતો. શ્રમમૂલક, છે શું ગાંધીજી સમક્ષ પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરનાર અનેક સમતાપૂર્વક સમૂહજીવનની તાલીમ હતી અને ગાંધીજીના આશ્રમો È કે સાથીઓ મળ્યા. તેમના સમયમાં કે પૂર્વે કોઈ દેશના કોઈ દેશનું હૃદય હતા. પરતંત્ર હિંદની પ્રજાનું શ્રદ્ધાસ્થાન આ આશ્રમો હું આગેવાનને આટલા સમર્પિત સાથીઓ નહોતા મળ્યા. હતા. જીવનલક્ષી કેળવણી અને નાગરિક ઘડતરના ચિરકાલીન છે છે વિલાયતમાં પ્રાણજીવન મહેતા મળ્યા જે સાબરમતી આશ્રમની સ્મારકો તરીકે આપણા વર્તમાનમાં તેનું મહત્ત્વ કોઈ તીર્થસ્થાનથી હૈ @ જમીન આપનાર હતા. નરહરિ પરીખ, મહાદેવભાઈ દેસાઈ, અદકેરું હોવું જોઇએ. * * * ૐ કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ગુજરાતી વિભાગ અધ્યક્ષ : ફુ સરદાર, સ્વામી આનંદ જેવા પોતપોતાના ક્ષેત્રની તેજસ્વી “જ્યોતિર્મય' પરિસર, શ્રી બાલાજી મંદિરની સામે, સરખેજ-ગાંધીનગર કુ $ પ્રતિભાઓ ગાંધીજીના વ્યક્તિત્વમાં વિલય પામવામાં સાર્થકતા હાઈવે, છારોડી, અમદાવાદ-૩૮૧૪૮૧. મો. : ૯૪૨૭૯૦૩૫૩૬. પબુદ્ધ જીવતા ''Hate the sin, love the sinner.’ આવતીકાલ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 જીવન : ગાંધીજી : ગઈકાલ-જ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલ : સદા નિરંતર NR પ્રબુદ્ધ * ગયો.” Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૨૫ આવતીકાલ ગાંધી એક લુચ્ચું શિયાળ ? | ડૉ. મોહનભાઈ પટેલ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર = પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : [ ડૉ. મોહનભાઈ પટેલ ઉદ્યોગપતિ અને મુંબઈના પૂર્વ શેરીફ છે. વિવિધ વિષયોના અભ્યાસુ, વિદ્વાન વક્તા અને ઉમદા મનુષ્ય છે. એન. ડી. શાહ મહિલા કોલેજ, મલાડના ટ્રસ્ટીગણમાં છે. ]. અમે તો ઉંમરે પહોંચેલા. મને ૮૮મું બેઠું. કોઈ પ્રસંગોએ તો સવાલ પુછાય, કે કેવા હતા ગાંધીજી? મેં મારા ઘરના છોકરાં પૂછે કે, સ્કૂલો-કૉલેજોમાં મને પૂછવામાં તો હું કહ્યું કે, ન ભૂતો ન ભવિષ્યતિ. ૐ આવે: કેવું લાગ્યું તમને જીવન? તમારા જીવનની થોડી વાતો એમના વિષે ગવાય કે, 3 કરો તો હું કહું કે, અમે ઘણું બધું જોયું, ઘણું બધું માગ્યું. ટુંકડી પોતડીવાળા ગાંધીજી.. હું પાંચ હજાર વર્ષ કે તેથી વધારે. રામનો જન્મ ઈ. સ. પૂર્વે એક જોગી ઊભો છે જગત ચોકમાં... - ૫૦૧૪માં અને તેમનો રાજ્યાભિષેક ઈ. સ. પૂર્વે ૪૦૮૭માં. 8 પછી મહાભારત, પછી બુદ્ધ અને મહાવીર, પછી ચાણક્ય અને જેના નામે હવે તો, આજે યુ.એન.ઓ. તરફથી તેમના હૈ હું મૌર્ય વંશની જાહોજલાલી. ૮૦૦ની સાલમાં આદિશંકરાચાર્ય તે જન્મદિવસે ‘અહિંસા દિવસ' ઉજવાય છે, અને એ મહામાનવ BR બધા વિશે જાણ્યું છતાંય, અમે જે કાળમાં જીવ્યા–ઇતિહાસનો માટે ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે: $ એવો ટાઈમ સ્લોટ કે, એટલાં બધાં પરિવર્તનો જોયાં, પ્રસંગોથી, Generations to come, it may be will scarce be & ઘટનાઓથી ભરપુર માનવજાતની ઓળખાણ બદલાઈ જાય તેવાં lieve that such a man, as this, ever in flesh and blood નું પ્રસંગો અમને જોવાના મળ્યા અને કેટલાકમાં તો, અમે walked upon this earth. હું ભાગીદાર-સાક્ષી. ભવિષ્યની પેઢીઓ માનશે પણ નહિ, ૧. સદીઓથી ગુલામ થયેલા ભારત દેશને અમે આઝાદ થતો એક માત્ર હાડમાંસનો બનેલો એક વિરાટ માનવ. તેનાં પગલાં આ ધરતી ઉપર પડ્યાં હશે. ૨. અમે માણસને ચંદ્ર ઉપર પગ મૂકતો જોયો. અને તેના માટે ભારતીય પ્રજાનો આત્મીયભાવ અને પોતીકાપણું ! È ૩. હજારો વર્ષથી દલિત-અછૂત તરીકે તિરસ્કૃત એવા પિત્તળ લોટા જળ ભર્યા રે... કે આપણા ભાઈ બાંધવોને આપણા સમકક્ષ થતા જોયા અને દાતણ કરતેલા જાવ રે ગાંધીજી ; સ્વરાજ લઈ વહેલા આવજો રે...હું : કેટલાકને તો આપણાથી આગળ વધતા જોયા. તાંબા તે કુંડીઓ જળ ભર્યા રે... ૐ ૪. સ્ત્રીઓ કે જેને ભણવાનો હક્ક નહીં, સંપત્તિ કમાવાનો નાવણ કરતેલા જાવ રે ગાંધીજી, સ્વરાજ લઈ વહેલા આવજો રે... $ છું કે પામવાનો કે તેના માલિક થવાનો અધિકાર નહીં, ઘરની ચાર જાણે કે આપણા સૌના કુટુંબીજન હોય તેમ આવું તેમના તેના શું aણ દીવાલોની બહાર જેનું સ્થાન જ નહીં, તેમનું કોઈ જીવન-અસ્તિત્વ માટે ગવાય. શું નહીં, જેમને પોતાનું કોઈ વ્યક્તિત્વ જ નહિ-તેમને અમે માત્ર પણ એના નામે ચરી ખાનારાઓની જમાત પણ છે. ૬ ભણતી જ નહીં પણ, ભણાવતી થતાં મેં જોઈ. સંપત્તિની માલિક તેમની ઈર્ષા, પોતાની નાપાક મહેચ્છાઓમાં નિષ્ફળ રે : બનતાં જોઈ. મોટી મોટી મલ્ટીનેશનલ અને ઈન્ટરનેશનલ નીવડેલાઓ પણ કોઈ કોઈ હોય છે. કંપનીઓમાં અને વેપાર-ધંધામાં ઉચ્ચસ્થાને બેસતી જોઈ. તેમને કેટલીક એવી વિચારધારાઓ, અભિલાષા, મહત્ત્વકાંક્ષાઓ શું É આત્મનિર્ભર થતી જોઈ. સત્તાનાં ઉચ્ચસ્થાને બિરાજતી જોઈ. ઊંધી વળી. તેમનું એક જુદું જ દૃષ્ટિબિંદુ છે, ગાંધીજી માટે. શું પુરુષ સમોવડી જ નહીં, પણ, ઘણાં બધાં ક્ષેત્રોમાં પુરુષ કરતાં થોડાં વરસો પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું. (Elizabeth' હું વધારે ચઢિયાતી, પોતાની આગવી બુદ્ધિ, પ્રતિભા-કૌવત- નામે એક Luxury Linerમાં સાઉથમ્પટનથી ન્યુયોર્ક મુસાફરી 8 હિંમત-ચાતુર્ય બતાવતી જોઈ. કરતાં એ બોટની ખૂબ સમૃદ્ધ લાયબ્રેરીમાં). અને પછી, આગળ કહ્યું કે, *The march of communism' - Ashok Sen. અને સૌથી વધુ તો, અમે ગાંધીજીને જોયા, તેમાં એક પ્રકરણ - Gandhi - A wily old fox. ભારતમાં ? પ્રત્યક્ષ-નજરોનજર. થોડું ઘણું તેમની તહેનાતમાં રહેવાનો સામ્યવાદ પાંગરી શક્યું નહિ અને પગદંડો જમાવી શક્યું નહીં તે શું પણ મને તો મોકો મળ્યો. માટેનો વસવસો. પ્રબુદ્ધ જીવંત 'The good man is the friend of all living things.' તે આવતીકાલ & પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર & પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : 6 ૐ જોયો. જીવન : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ dar). જીવત : પ્રબુદ્ધ જીવન ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગોંધીજીઃ ગઈકાલ-આજ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલસદા નિરંતર ## પ્રબુદ્ધ : હું અને તેણે ગાંધીજીને જવાબદાર ગણ્યા છે. તેમની રજૂઆત કારણકે, ગાંધીજીએ એમાંનું કશું થવા ન દીધું. અને આપણે $ કે કંઈક આવી રીતે છે. જાણીએ છીએ, સામ્યવાદમાં મજૂરોના નામે, તેમના લોહી પસીને ૧૯૧૭/૧૮માં રશિયામાં Bolshevik Revolution- લડીને અને સત્તા કબજે કરવી. એ જ મજૂરોનું શોષણ કરીને Petrograd – 7th November (Russian Calendar) થોડાંક માથાભારે તત્ત્વો સત્તા – ભોગવે – પોલીટીકલ કંટ્રોલ 491 Europe-24th October (Julian) મેળવે, જોહુકમી કરે અને જુલ્મ ગુજારે તેની સામે ગાંધીજીના * હૈ તેથી કહેવાયું October Revolution (Gregorian Calen- વિચારો મજૂરોનું સાચું કલ્યાણ – ઉન્નતિ કેમ થાય તેનો માર્ગ સૂચવ્યો. હૈં | સામ્યવાદનો ઉદય થયો. રશિયાના અને તેની પૂર્વે આવેલાં લાલભાઈઓ – અશોક મિત્ર એ ભૂલી ગયા કે, ભારતમાં કેટલાંક યુરોપના તેમ જ મુસ્લિમ બહુમતીવાળાં, કેટલાંક રાજ્યો સૌથી પહેલું ‘લેબર યુનિયન' – મજૂર મહાજન અમદાવાદમાં સામ્યવાદની ઝોળીમાં પડવા માંડ્યાં. ગાંધીજીએ સ્થાપ્યું. અને તેમની રીતિ-નીતિઓ સામ્યવાદ કરતાં છે ભારતના લાલભાઈઓને સ્વપ્ના આવવા શરુ થયાં. વધારે અસરકારક રહી. ૩૫% વધારે વેતન માગ્યું અને તે માગણી ૨ | Islamic Region--હાથમાં આવવા માંડ્યા એટલે, પછી ન સ્વીકારાઈ તો, આંદોલન છેડયું અને પોતે ઉપવાસ પર ઉતર્યા. 8 ૬ ભારત તો, as a matter of course કારણ કે, ભારતમાં રશિયાના ઓક્ટોબર રિવોલ્યુશનથી પણ પહેલાં ભારતમાં દારુણ-ઘોર ગરીબી–પરદેશી હકુમત-સામાજિક વિષમતાઓ, મજુર હિતોના રક્ષણ તેમનાં વેલફેર – કલ્યાણ અને આબાદી છું કે જુદાં-જુદાં હિતધારકોમાં વહેંચાઈ ગયેલો મુલક, કેટલીક વખત માટેની પ્રવૃત્તિઓના તેઓ જનક હતા. છે એકબીજાની સામે થતાં-લડતાં તેવા એકમો-આર્થિક, અમદાવાદની પહેલ વહેલી હડતાલ ગાંધીજીએ પડાવેલી અને હૈં સાંસ્કૃતિક, ભાષાઓ, ધર્મો બધાને નામે જાણે કે, વેરવિખેર થઈ ઉપવાસ આદર્યા. ૪ ગયો હોય તેવા એક પ્રદેશનું દર્શન. જેમાં સામ્યવાદ પૂરબહારમાં ત્રણ જ દિવસમાં મિલ માલિકોએ મજૂરોની માગણીઓ કબુલ ૨ $ ખીલી શકે તેવા બધાં જ તત્ત્વો અહીં હાજર. સામ્યવાદી આખલાને કરી અને બધાને સંતોષકારક સમાધાન થયું અને કેવું સમાધાન! હૈ શું ચરવા માટેનું લીલુંછમ ખેતર. અને લાલભાઈઓને જેવું ભારત અંબાલાલ સારાભાઈ જે અમદાવાદના સૌથી મોટા મિલ છું હું પડે કે તરત જ તેની Spiller effectમાં તેની આજુબાજુના પ્રદેશો, માલિક અને મજૂર પ્રવૃત્તિઓના કટ્ટર વિરોધી તેમની રાહબરી હું ૨ નેપાળ, અફઘાનિસ્તાન, ભૂતાન, સિક્કીમમાં તે વખતનું સિલોન, નીચે મિલ માલિકોએ મજૂર કલ્યાણની વાતો કબુલ કરી. પોતાની રે $ બ્રહ્મદેશ, મલાયા, થાઈલેન્ડ બધાં જ જાણે કે, પાકા ફળોની જેમ મિલનું કાપડ છોડીને તેમનાં બહેન અનસુયાબહેન ખાદી પહેરતાં ક ખરવા માંડે અને આપોઆપ તેમને આ પાક વીણી લેવાની તક થયાં અને થોડાં વરસો પછીથી પોતેજ એ મજુર મહાજનનાં પ્રમુખ છે મળે. સામ્યવાદનો ફેલાવો રશિયાની પશ્ચિમે, પશ્ચિમના દેશોમાં બન્યા. એ જ અંબાલાલ સારાભાઈની પુત્રી મૃદુલા સારાભાઈ $ હંગેરી, ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયાથી તેની પછીના વર્ષોમાં ખાદી પહેરતા થયાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જુ શુ પૂર્વમાં આવેલો – લગભગ અડધો અડધ – Pan Islamic re- મહામંત્રી બન્યાં. 8 gion એટલે, ઉઝબેકિસ્તાન, તકિસ્તાન પછી તુર્ક અને આગળ આખું કુટુંબ રાષ્ટ્રીય રંગે રંગાયું. તે જ રીતે ભારતના કેટલાંય કે ન આવડો મોટો Indian Sub continent South Asia & South ઉદ્યોગગૃહોના માલિકો, મોટા મોટા વેપારી, શાહ સોદાગરો East Asia. ગાંધીજીની વાત માનતા થયા. બિરલા, ટાટા, કસ્તુરભાઈ ? # બધાં જ લાલ રંગે રંગાઈ જાય. લાલભાઈઓનું સ્વપ્ન ઘણું લાલભાઈ, જમનાલાલ બજાજ તો ગાંધીજીના માનસપુત્રો ૨ હુ મોટું હતું અને સાકાર થવાની તૈયારીમાં હતું. એમ. એન. રોયને ગણાયા. કરોડપતિ માણસો ગાંધીજીના પંથે જેલમાં જવા લાગ્યા ; હું તો સોવિયત પોલીટબ્યુરોમાં એક અગત્યના સભ્ય તરીકે સ્થાન અને તેનું કારણ એક જ કે, ગાંધીજીએ, સ્વાતંત્ર્યની લડતમાં આખા { આપી દીધું. તે વખતના સામ્યવાદી માંધાતાઓ, લેનિન, ગોર્કિ, ભારતીય સમાજને સાથે લીધો હતો. કોઈ સંજોગોમાં ગરીબ- હૈ 5 એલીન વગેરે મળીને તેમને ઊંચે આસને બેસાડ્યા અને છતાંય, તવંગર કે મજૂર-માલિક વચ્ચે વર્ગ વિગ્રહ થવા દેવો ન હતો. એ ન બન્યું. ભારત ઉપર લાલ વાવટો ફરકાવવાનું ગાંધીજીમાં, બુદ્ધની અહિંસા અને મહાવીરનો અપરિગ્રહ હતાં સામ્યવાદીઓનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. કારણ? તો, સાથે સાથે ચાણક્યનું વ્યવહાર કૌશલ્ય અને સાદગી, છે અશોક સેન-તેના પુસ્તક “માર્ચ ઓફ કોમ્યુનીઝમ'માં જવાબ વાસ્તવિકતા પણ હતાં. ૬ આપે છે કે, રશિયા જેવો વર્ગ વિગ્રહ થાય, દેશની બરબાદી તો બરબાદી ૬ That wily old fox Gandhi came in the way. પણ સાથે સાથે જે પોલીટીકલ ઈન્ડીપેન્ડન્સની લડત તેમણે શરૂ રુ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 પ્રબુદ્ધ જીવન Civilization is the encouragement of differences.' આવતીકાલ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત : ઓક્ટોબર ૨૦૧૬ ૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ- આવતીકાલ : સદા નિરંતર કા પૃષ્ઠ ૨૭ આવતીકાલ પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવત : ૬ છું કરી હતી, તેનો હેતુ જ માર્યો જાય. આઝાદી તો, બાજુએ રહી ઇજિપ્ત, મેસોપોટેમિયા, સીરિયા વિગેરેમાં...યુદ્ધ કરીને પહોંચી છું જાય પણ, દેશ એક અંધકારમાં ધકેલાઈ જાય જેમાંથી તેને બહાર વળવાનું. બ્રિટીશ સરકાર ખૂબ અકળાયેલી હતી. ઉમેરામાં 5 આવવું ખૂબ મુશ્કેલ બને અને આઝાદીની લડત તો આજે છે. સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે “આઝાદ હિંદ ફોજ' ઉભી કરી. આ દસ-પંદર-પચ્ચીસ વર્ષ પછી પણ કાયમનું ગુમાવવાનું જ થાય. ભારતની અંદર ગાંધીજીએ ચળવળ ચલાવી ‘પૂર્ણ સ્વાતંત્ર્ય'ની, 8 While fighting for political independence he was અંગ્રેજો ચાલ્યા જાવ.'-ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ. બ્રિટીશ સરકારે કે also laying foundation of another equally important એમની હંમેશની પ્રણાલિકા મુજબ કેટલાક લાગવગધારી, $ independence i.e. Economic independence. He ભારતીઓને હાથમાં લેવાની કોશિશ કરી. એક હતા, જે.આર.ડી. હું $ knew well, that economic independence is the ટાટા. વાઈસરોય તેમને ખાસ મળવા ગયા અને તેમને હું mother of all independences. નાઈટહુડ” એટલે કે, ‘સર’નો ઇલ્કાબ આપવાની ઓફર કરી. હું અને એટલે જ એમનો એજેન્ડા જુઓ : ટાટા જેનું નામ, એમણે વાઈસરોયને કહ્યું: ‘હું, ગાંધીજીને પૂછી ગ્રામ્યોદ્યોગ-ગ્રામોદ્ધાર-ગ્રામ્ય નિરીક્ષરતા નિવારણ જોઈશ. એ કહેશે તો, હું સ્વીકારીશ.’ ગયા જે.આર.ડી. ટાટા ક સુતરને તાંતણે સ્વરાજ-સ્વદેશી ચળવળ શરૂ કરી. ગાંધીજીને મળવા. વાત કરી અને ગાંધીજીએ તેમને કહ્યું: ખાદીનો આગ્રહ કરનારને કોઈ સંકોચ એમ ન થયો કહેતાં ‘ભારતની પ્રજા તમને આટલી બધી ચાલે છે. સૌ તમારું માન કું છે કે, ‘મિલોનું તો મિલોનું, પણ દેશની મિલોનું કાપડ વાપરો. કરે છે. આ બ્રિટીશ સરકારના ‘સર’ના ઇલ્કાબથી તમારું માન છું કે પરદેશી માલનો બહિષ્કાર કરો. તે કદી નહીં.' કંઈ વધી જવાનું છે? એ વધશે કે ઘટશે તમે જ વિચાર કરી જુઓ. ૨ નહિ તો, તે જમાનામાં તો ધોતિયાં અને સાડીઓ પણ અને જે.આર.ડી. ટાટા સીધા વાઈસરોયને મળવા ગયા. $ હૈ મેન્ચેસ્ટરમાં બનતાં અને આપણાં સમૃદ્ધ કુટુંબો એ પરદેશી માલને ‘સર’ના ઇલ્કાબ માટે ધરાર ના પાડીને આવ્યા. જે હોંશે હોશે પહેરતાં અને તેમાં ગર્વ લેતાં. ગાંધીજીની સમજણ કે તો, આ એ મહામાનવ છે કે જેની દુરંદેશીને પ્રતાપે આઝાદીના : શું આ દેશમાં દ્રવ્યોપાર્જન જરૂરી છે જ. ગરીબી નિવારણ માટે પણ ટાણે પણ ૧૯૪૭માં એક ઔદ્યોગિક રાષ્ટ્ર તરીકેનું સ્થાન હતું. હું છું ઉત્પાદન, કારખાનાં અને તેમના સ્થાપનાર – ચલાવનારાની તેમણે એ Entrepreneurshipને જીવતી રાખી કે જેવી સ્વતંત્રતા જરૂર પડવાની જ. મળી કે આપણે ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પંથે વળી શું | માટે જો સામ્યવાદને રવાડે ચઢીને આ વર્ગને ખતમ થઈ જવા શક્યા. $ દેવામાં આવે તો, આઝાદી પછી શું? આપણે ત્યાં પાક્યા, ટાટા, બિરલા અને પછીના ગાળામાં છે આ દેશની આર્થિક આત્મનિર્ભરતાનું શું? ગરીબોની, મજૂરોની અંબાણી, મિત્તલ, અઝીમ પ્રેમજી, બજાજ, મહેન્દ્ર જેવા કે જે છે રોજગારીનું શું? વિશ્વ કક્ષાના ઉદ્યોગપતિઓ ગણાયા. નારાયણ મૂર્તિ, જે મેં ૬ સ્વદેશી ચળવળ મારફતે તેમણે મુંબઈ, અમદાવાદની મિલો, પરદેશીઓના સમકક્ષ કે તેથી પણ ચઢીયાતા. રુ દેશનાં બીજાં બધાં કારખાના અને એ સાહસવીરો, ઉદ્યોગકારો, આપણે એક આર્થિક મહાસત્તા-વિશ્વ સત્તાના બનવાના ૐ શાહ સોદાગરો-Enterpreneuring Classને જીવંત રાખ્યાં. સ્વપ્નો જોઈ શકીએ છીએ. દેશ વિકાસને પંથે છે. તેમ અનુભવીને તે તે અને તેમની સામે જંગ ખેલવાની કરવાની જગ્યાએ તે વર્ગને આનંદ પામીએ છીએ. હૈં આઝાદીની લડતમાં સાથે લીધો. તેમણે ગરીબોની સેવા શરૂ તો, આ હતા-The wily old fox Gandhi. જે કરી. દરિદ્રનારાયણોની સેવા કરો કહેનારે અબજોપતિઓ સાથે જે બિરલા-ટાટાને પોતાના લાગે અને ગામડાના ગરીબો કે જુ પણ ઘરોબો રાખ્યો. આશ્રમમાં એ મહામાનવ બિરલા ભવનમાં શહેરના મજૂરોને પણ પોતીકા લાગે. $ વસે અને ભંગીવાસમાં પણ જાય. આશ્રમમાં સાધુ જીવન ગાળનાર A vily old fox કે જેની દુરંદેશીના મીઠાં ફળ આપણે ખાઈએ $ - અંબાલાલ સારાભાઈના મહેલમાં એટલી જ આસાનીથી જઈ છીએ અને માણીએ છીએ. ૐ શકે અને આ ઉદ્યોગપતિઓ પણ તેમને કેટલા અહોભાવથી માટે અશોક સેનની વાત કબૂલ. The wily old fox -- શું જુએ! Gandhi-- certainly was. એક પ્રસંગ છે-જે.આર.ડી. ટાટાનો-૧૯૪૨માં ‘સર’નો ઈલ્કાબ! તેનું Vision-Mission-Passion અને તેની ચતુરાઈને અમે છે ૧૯૪૨નદિવસો. બ્રિટીશ સરકાર ખૂબ અકળાયેલી. એક બાજુ બિરદાવીએ છીએ જ્યારે તમે લાલભાઈઓ નિઃસાસા નાખો છો. ૪ યુરોપમાં જર્મની અને તેના સાથી રાષ્ટ્રો સામે યુદ્ધ. જાપાન સાથે અરેરે! તમારા તો, હાથમાંથી ચાલ્યું ગયું. હાય રે, હાય રે. $ પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયા. વળી પાછું, મધ્ય પૂર્વમાં * * * $ Uબુદ્ધ જીવંત "No culture can live, if it attempts to be exclusive.', તે આવતીકાલ ä પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલેઃ સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૮ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ રાષ્ટ્રનિર્માણના સ્થપતિ : ગાંધીજી E પ્રસ્તુતિ : કનુભાઈ સૂચક મહાન વિચારકોના વિચારનો આધાર અને તેની સમાનતાને [ કનુભાઈ સૂચક શિલ્પ-સ્થાપત્યના મર્મજ્ઞ અને સાહિત્ય સર્જક છે. ] ગાંધીજીનું જીવન એ વિચારોની વિકાસયાત્રા છે. એમના વિચારધારા ઐતિહાસિક. પરંતુ તેનો ઉન્મેષ યુગપ્રવર્તક. આપણા જીવનની પળેપળ વિચારોનુ અનુસંધાન છે અને તેનો વ્યાપ સંપૂર્ણ મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશીની આ એક પંક્તિ આ વિશ્વને આવરી લે છે. એકાંત વનમાં બૈરી સાધના કરે તેવા ઋષિઓથી જુદી આ યુગપુરુષની સાધના છે. તેમની સત્યની શોધની ચેતનાનો વિસ્તાર પ્રત્યેક માનવના હૃદય સુધી પ્રસરે છે. આ અતિશયોક્તિ નથી. જવાહરલાલ નહેરુએ લખ્યું છેઃ ગાંધીજી લોકોની હ્રદયવીણાના હક તારને જાણે છે. નિષ્ણાત સંગીતકારની જેમ ધ્યે પ્રસંગે ક્યો તાર સ્પર્શવાથી તે યોગ્ય રીતે ઝણઝણી ઉઠશે તે જાવો છે.' એ મહાત્મા તરીકે ઓળખાયા પરંતુ વાસ્તવમાં તો સામાન્યજન હતાં. માનવ હતા. તેમણે એજ રીતે વિચાર્યું અને ભૂલ પણ થઈ શકે એ સમજ સાથે એવું જ વર્તન કર્યું. માનવ કરી શકે અને જે મેળવી શકે તેવાં જ ડગ ભર્યાં. મને યાદ છે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીનો દિવસ. હું નવ વર્ષની વયનો બાળક હતો છતાં ગાંધીજીના નિધનના દિવસે ડૂસ્કે ડૂસ્કે રડ્યો. મારું કુટુંબ, મારા પાડોશીઓ, રસ્તે ચાલતાં દરેક માણસને મેં રડતાં જોયાં. તે દિવસે જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રને સંબોધી પ્રવચન કર્યું હતું તે મને જ્યારે સમજણ આવી ત્યારે જાણ્યું. આ પ્રવચનમાં તેમણે કહ્યું: ‘The light has gone out of our Ives.' દેશવાસીઓએ તે દિવસે એક જ્ઞાનપ્રભાનો અસ્ત જોયો. પરંતુ આ પ્રભા એવી અસ્ત થાય તેવી પ્રભા ન હતી. લોકજીવનમાં સતત પ્રકાશ ફેલાવતી રહે તેવી શાશ્વત પ્રભા હતી. આ રાષ્ટ્રપુરુષ જનસમાજના હરેક સ્તરે વ્યાપ્ત બની રહ્યા. રાષ્ટ્રપિતા કહેવાયા. તેઓ કેવા યુગપુરુષ હતા તે મહાન વૈજ્ઞાનિક રોબર્ટ આઇન્સ્ટાઇન આ શબ્દોથી જણાય છે; ‘આવો મહાન યુગપ્રવર્તક આ ધરણી પર હાલતો ચાલતો એક માણસ હતો તેવું ભાવિ પેઢી માનશે નહીં." અઢી લાખ વર્ષ પુરાણી આ માનવ સંસ્કૃતિ છે. વિચારો તો થયા જ હોય. પાંચ હજારથી વધુ વર્ષ પુરાણા આપણા વેદ-પુરાો. આ વિચારોના પ્રભાવ માનવ જીવનમાં વ્યાપ્ત હોય જ. સમય સાથે બદલાતી જીવનપ્રણાલી અને તેને અનુરૂપ વિચારો થતાંજ રહે. વિચારોમાં ક્રાંતિ કહી શકાય તેવા સફળ અને નિષ્ફળ પ્રચો થતાં રહ્યાં. ગાંધીજાએ પણ સ્વાભાવિક રીતે જ એ અસરો ઝીલી. ગાંધીજીએ પોતાના જીવનકાર્યમાં આવી અસરો અંગે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં ઉલ્લેખ કર્યો છે. ૧૯મી સદીમાં બે મહાન વ્યક્તિઓ માર્ક્સ અને ગાંધી. સમયની બે વિચારધારાઓ. જુદી જુદી છતાં સમાન. બન્ને ૢ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવનૢ : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન ઃ ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવન તે આવતીકાલ સ્પષ્ટ કરે છે. 'ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મકણી નવ લાધશે.' ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયને વર્ણવતા એક કવિ કહે છે: ‘વાત્ ઢેર પર વૈડી હૈ યે દુનિયા.' આવા કપરા સમયમાં જે સંઘર્ષ હતો તે માનવ અને માનવ વચ્ચે, પરિસ્થિતિએ સર્જેલ વર્ગો વચ્ચે, રાજ્ય અને પ્રજા વચ્ચે, રાજ્ય અને અન્ય રાજ્યો વચ્ચે હતો. માર્ક્સ આ વર્ગવિગ્રહને સદંતર નેસ્તનાબૂદ કરવાના પક્ષમાં હતા. ગાંધીજી પણ વર્ગવિગ્રહ પરિસ્થિતિજ સંઘર્ષ અને અસંતોષનું કારણ છે તે જાણતા હતા. પરંતુ તેઓ સંઘર્ષને અહિંસક સમજાવટ દ્વારા ઘટાડવાની તરફેણમાં હતાં. હિંસાથી જ ટેવાયેલા વિશ્વને આ વિચાર કંઈક અવ્યવહારુ લાગતો હતો. ‘શમે ના વેરથી વેર’ એ ભારતીય વિચારધારા ગાંધીજીની રગરગમાં સ્થાયી હતી. ગાંધીજીએ આ સંઘર્ષના મૂળમાં બે તત્વોની ઓળખ કરી. ઉદ્યોગોમાં મૂડીવાદીઓ અને મજૂર અને ખેતીવાડીમાં જમીનદાર અને ગણોત ખેડૂતો. આ વર્ગોના સંપર્કને સમજાવટ અને પ્રેમથી ઓછો કરવા માટે અહિંસક માર્ગની હિમાયત કરી. જરૂર પડે સત્યાગ્રહનું શસ્ત્ર અનુમાવવાનું સમજાવ્યું. આ નવતર પ્રયોગ હતો. માણસાઈને માણસાઈ તરફ દોરવાનો પ્રયાસ હતો. જેની સામે વિરોધ છે. તે સ્વયં અનિષ્ટ નથી પરંતુ પરિસ્થિતિજન્ય તેનામાં પ્રવેશી ગયેલ અનિષ્ટતાનો તેને પરિચય કરાવવાનો હતો. મૂડી અને શ્રમની સમાનતા સિદ્ધ કરવાનો હતો. શ્રમથી મૂડી નીપજે છે. શ્રમનું મહત્વ મૂડીથી વધુ છે તેની સમજ આપવાનો હતો. આવી સમજ્જાનો અભાવ વાગે ત્યાં સત્યાગ્રહનો ઉપયોગ કરવાનો હતો. અસહકા૨ કરી અધિકાર માગવાનો હતો. અધમ વર્તાવ સામે સ્વમાન જાગૃત ક૨વાનો આ પ્રયોગ હતો. તેમની આત્મકથા સ્વરૂપ પુસ્તક 'સત્યના પ્રયોગો'માં તેમણે કહ્યું છે, ‘મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે.’ `That service is the noblest which is rendered for its own sake.' આવતીકાલ : સદા તિરંતર = પ્રબુદ્ધ જીવત: -pusic : Fc : છpG lon pe) ale : bi[pplie *blic : Galle આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ આવશ્યનાને વ્યવહારમાં પરિવર્તિત કરવાનો અઘરો રસ્તો ગાંધીજીએ અપનાવ્યો. જ્યાં સંઘર્ષ જ હતો ત્યાં પ્રેમપૂર્વક સમજાવટનો રસ્તો લીધો. એક બાજુ દેશના સ્વાતંત્ર્ય માટે લડત અને બીજી બાજુ ખખડી ગયેલ સમાજ વ્યવસ્થામાં માનવીય ભાવ પ્રેરિત કરવાનું કામ. તે પણ નાના કસબામાં કે ગામને આવતીકાલ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત : ઓક્ટોબર ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પૃષ્ઠ ૨૯ : દુપ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત શહે૨માં નહીં પરંતુ ભારત જેવા વિશાળ દેશની કોટિ કોટિ જનતાના હૃદય સુધી પહોંચવાનું ભગીરથ કાર્ય હતું. માનસ પરિવર્તન કરવાની પ્રક્રિયા સાથે દેશ-કાળના સદીઓથી રૂઢ થયેલા અનેકવિધ સંદર્ભો જોડાયેલા અને જડાયેલા હોય. ‘સમૂળી ક્રાંતિ' કરવાની હતી. આજ પણ વિચારીએ છીએ તો અશક્ય લાગે છે. જેને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ તે રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીર દ્વારા પણ થયું નથી. તે આ એક સૂકાકડી સામાન્ય પુરુષ દ્વારા સંપન્ન થયું. ભારત જ નહીં પૂર્ણ વિશ્વમાં આવી સિદ્ધિ એક પણ મનુષ્ય દાખવી શકેલ નથી. ગુણ-અવગુણ, ભૂલ-સમજ જે કાંઈ એક સામાન્ય માનવીમાં હોય તેવા એક સામાન્ય માણસે આ કર્યું. | ગાંધીજીના વિચાર એ પૂર્વગ્રહિત વિચારોનો વાડો નથી એ સામે પહાડ જેવા પ્રશ્નો, પણ પાર કરવાની, નિશ્ચલ મનીષા તો વહેતી ધારા છે. માનવ વૃત્તિ અને વ્યવહારમાં પરિસ્થિતિજન્ય લઈ નીકળેલા આ મહાભાગે શું વિચારી આ સાહસ કર્યું હશે. પરિવર્તન સતત થતું રહેવાનું, જે વિચાર ગઈકાલના ઇતિહાસમાં ગાંધીજીની શ્રદ્ધા હતી કે આખા જગતમાં જે સ્થૂળ સ્વરૂપે છે તે અને આવતીકાલની અપેક્ષાઓની સાથે સતત અનુસંધાન સાધતી અને માનવ શક્તિ ભળે પ્રાકૃતિક દેશ છે. માનવ સર્જિત સમાજ રહે તેવી વિચારધારા છે. વિચારોના ઉન્મેષ અને આવિષ્કારોને વ્યવસ્થા મુજબ સ્થાવર-જંગમ મિલકતોની માલિકી ભી આવકારતી વિચારધારા છે. એક પૂર્વ સમાજ તરફની ગતિ મળે વ્યક્તિગત હોય પરંતુ જે પ્રકૃતિનું છે તેની ઉપર વાસ્તવમાં તેવી વિચારધારા છે. સત્ય, પ્રેમ અને અહિંસાના બળ પર માનવ સામૂહિક માલિકી છે. તે માટે માનવને સાંકળની સર્જનાત્મક જ્ઞાનયાત્રાને વધુ સઘન અને પારદર્શી બનાવવાના સામૂહિક વિશ્વાસની ભાવના સમાજ રચવા કેળવવાની વાત ગાંધીજીએ કરી. પ્રયત્નરૂપે એક નવી શ્રેણી શરૂ કરીએ છીએ ‘Social Trusteeship,' આવું ‘પ્રબુદ્ધ જીવન’ના જ્ઞાનપિપાસુ વાંચકો સાથેના સંવાદને ઓસડિયું સમાજ માટે ગુણકારી ધ્યાનમાં લઈ જ્ઞાનયાત્રાને વધુ સઘન અને પારદર્શી બનાવવાના હતું પરંતુ કડવું હતું એટલે ગળે પ્રયત્નરૂપે એક નવી શ્રેણી શરૂ ક૨વા ધારી છે. આપણા ઉતરવું મુશ્કેલ હતું. તેમ છતાં એ સંસ્કૃતિગત સંસ્કારોને કારણે આપણે સહુ અમુક ક્રિયાઓ સહજ નર્કની સાથે અહિંસા માર્ગે અને સ્વાભાવિક રીતે જ કરતા હોઈએ છીએ. જેની પાછળ સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાનો કેટલાંક કારણો રહેલા હોય છે, જેમ કે પ્રદક્ષિણા કેમ ત્રણ જ ઉપાય સૂચવતો હતો. તેઓએ વાર, ખમાસણું પણ ત્રણ વાર, સામાયિકની મિનીટ પાછળના કહ્યું છે કે – ‘જે આપણી પાસે કારણો વગેરે. આવા સવાલોના જવાબ ન મળવાને કારણે હોય તે અન્ય પણ ઉપલબ્ધ કરી યુવાનોની શ્રદ્ધા ઓછી થઈ જાય છે. તો ચાલો સાથે મળી થોડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ વધુ જ્ઞાન ચર્ચા કરીએ. થવું જોઈએ.' વર્ગ વિગ્રહને બદલે વર્ગ સહકારની સમજ વિકસાવી જૉઈએ. થોડા વાચક મિોને આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ પોતાના સવાલો એક કાગળની સ્વચ્છ બાજુ પર લખી શ્રી મુંબઈ યુવક સંઘની ઑફિસ પર મોકલાવે. આપો પંડિતજી કે શોષણખોરોનો નાશ કરવાને શાની ભગવંત પાસેથી ઉત્તર મેળવી અહીં છાપીશું. વાચક એક બદલે તેની સાથે અહિંસક અસહકા૨ ક૨વો જોઈએ. આવા શિક્ષણ, સમજ અને જ્ઞાનની સમર્થ વધુમાં વધુ પાંચ સવાલ પૂછી શકે. વધુ સવાલ માટે બીજાં કાગળ લખવો. આપના સવાલ ધર્મજ્ઞાન અને ક્રિયાને આધારિત હોય અને જેથી અન્ય વાચકોને પણ એ જ્ઞાન મળે. પ્રચાર થવો જોઈએ. આનાથી ઑફિસનું સરનામું: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩, મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એબીસી ટ્રાન્સપોર્ટની બાજુમાં, |મુંબઈ-૪૦૦ ૦૦૪. શોષણકર્તાઓને પણ સમજ આવશે અને સહકારની ભાવના કેળવાશે. ગાંધીજીને માનવ જાત પર વિશ્વાસ છે. તેઓ કહેતા કે, ‘માનવ વૃત્તિ એ જ તેના વર્તનનું કારણ હોય છે.’ અને તેમનો વિશ્વાસ હતો કે આ વૃત્તિઓ બદલી શકાય છે. યોગ્ય શિક્ષણ અને કેળવણીથી એ શક્ય છે. પ્રેમની ભાષા પ્રાણી માત્ર સમજે છે. આ પ્રેમનો માનવીય વિસ્તાર ગાંધીજીના વિચારથી વૈશ્વિક અપેક્ષા છે. પ્રબુદ્ધ જીવત 'I want to realize brotherhood and identify not merely with beings called human, but I want to realize identify with all life. Even with such being that crawl on this earth.' (Mahatma Vol 2,p, 253) માટેની વિચારધારા છે. સમગ્ર વિશ્વનો માનવસમાજ વિચારધારાના સામર્થ્યને સ્વીકારે છે. રામરાજ્ય આદર્શને આ સંદર્ભથી ઓળખાશે તો વિચ્છેદી સંયોજન તરફ આપણે આગળ વધીશું. ગાંધીજીએ કહ્યું છે આપશે ગુણગ્રહી બનવું જોઈએ. હું સ્વયં ભૂલરહિત આ નથી તો અન્યની પાસે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકું ?' સારા અને યોગ્ય વિચારો અંગે વધુમાં તેઓ કહે છે : ‘આપદા સકારાત્મક વિચારો એ આપણી વાણીમાં ઉતરે, વાણી આપણા વર્તનનું પ્રતિબિંબ પાર્ક, વર્તન આપણી આદત બને, આદત આપણા ગુણોનો નિર્દેશ કરે અને એ આપણું ભાવિ બને.' `Whenever you are confronted with an opponent, conquer him with love.' " પ્રબુદ્ધ જીવન જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ : : ને આવતીકાલ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૩૦ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ વતીકાલે સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ છે સત્તાના રાજકારણને પારદર્શક શુદ્ધતા તરફ દોરી જવા થઈ જતા હોય છે. વિચાર કરનાર વ્યક્તિ આપણા જેવી જ માણસ હું ગાંધીજીએ સાધ્ય અને સાધનની શુદ્ધિનો મંત્ર આપ્યો. માનવ છે. એટલે ગાંધી શબ્દ કોઈ સ્થગિત વિચાર નથી જીવન સાથે હું BE સંબંધો સાથે સાંકળતા રાજકારણમાં તેની જરૂર સમજાવી. અનુસંધાન કરતી વિચારધારા છે. હા! ગાંધી નામની આ જ છું અન્યોના આધિપત્ય અને સત્તાથી સ્વતંત્ર થવા સત્ય સહિત પરંતુ વ્યક્તિએ જે કામ કર્યું છે તે એક જ જીવનમાં એક જ વ્યક્તિએ હૈં # હિંસા રહિત મુક્ત મનના સ્વાતંત્ર્ય તરફની દિશા બતાવી. કઈ રીતે કર્યું એનું આશ્ચર્ય તો મને પણ છે. અત્યંત અભિભૂત સામાજિક અને આર્થિક કાર્યમાં અપરિગ્રહના સિદ્ધાંતોની પણ છું. સાથે એ પણ જાણું છું કે તેઓ પ્રજાપુરુષ નહીં પણ $ હિમાયત કરી. પ્રેરણાપુરુષ–યુગપુરુષ હતા. એમનો માનવજાત તરફનો ભારતની પ્રજાની નાડ એક સાચા ભારતીય તરીકે એમણે અતૂટ વિશ્વાસ તેમના આ શબ્દોમાં પ્રતીત થાય છે. “You must $ બરાબર જાણી હતી. સર્વ જાતિ, સર્વ ધર્મ અને સઘળાં આર્થિક not loose faith in humanity. Humanity is an ocean, if સવાલોમાંથી એક સૂર ઉપજાવી અનેકતામાંથી એક્ય સાધવાનો a few drops of the ocean are dirty, the ocean does ગાંધીજીનો આ પ્રયાસ હતો. ઇતિહાસનો ભાર લઈ જીવતી not become dirty.” કે પ્રજાને ભારતીય અસ્મિતા તરફ જાગૃત કરવાનો પ્રયાસ હતો. મારા એક કાવ્યની થોડી પંક્તિઓમાં આ બાપુને સંબોધી : રજવાડાઓ અને અંગ્રેજ સત્તામાં સપડાયેલ પ્રજામાં એવી આશ્ચર્ય વ્યક્ત થયું છે, શીર્ષક છે: ૐ ચેતના ભરવાની હતી કે લોકો પોતાની સત્તા-લોકશાહીના મૂલ્ય એવાં તો કેવાં તમે... શું સમજી શકે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીરના આ દેશમાં એક ના અનેકવાર દીધાં અમે ને તમે ## આધ્યાત્મિક મૂલ્યો તો રગરગમાં હતા. દેશની એ જ તો મૂડી હસતાં હસતાં જ એ લીધાં? હું અને ઓળખ હતી. લોકોને સાર૫, પ્રેમ, સદ્વર્તન, સત્ય, એવાં તો કેવાં તમે ‘બાપુ’ જાદુગર ણ અહિંસા, અપરિગ્રહના આદર્શો શીખવા જવાની જરૂર નહોતી. અમૃતની જેમ ઝેર પીધાં. હું ગાંધીજીએ એ જ આદર્શોને સ્વાતંત્ર્ય લડતના હથિયાર બનાવ્યાં. વાવડ હતા જરૂર મોતના સિવાય ત્યાં ૨ લોકસમૂહને ગાંધીજી પોતાના સ્વજન લાગ્યાં. તેમની વાત મળવાનું અંગત જરાય ના, $ પોતાના મનની વાત લાગી. કરોડોના કંઠમાં આ દેશ મારો છે કોટિ કોટિ લોક જેની હાકલથી મારગમાં ૬ શબ્દો ગુંજવા લાગ્યા. કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોતાની ઓઢી કફન ઉભરાયાં. $ જાતને સ્વાતંત્ર્ય યજ્ઞમાં હોમી દેવા તત્પર થયા. ગાંધીનો બોલ એવાં તો કેવાં તમે ‘બાપુ’ બાજીગર 2 દેશનો અવાજ બની ગયો. ગાંધીજી વિદેશી સત્તાને દૂર કરવા મૃત્યુને નામ અમર દીધાં. છે સાથે એવું રાષ્ટ્ર ઇચ્છતા હતા કે જ્યાં વૈમનસ્ય નહીં સ્નેહભાવનું : આધિપત્ય હોય. ગાંધીજી કદાચ પૂર્ણપણે આ પામી ન શક્યા બાપુને આજ ૨જી ઓક્ટોબર ૨૦૧૬ના શ્રદ્ધાંજલિ આપતા, ૐ કારણ કે અમાપ વૈવિધ્યના આ દેશમાં કેટલાક એવાં તત્વો પણ ૧૯૪૮ના જાન્યુઆરીમાં ઊભરાયેલા આંસુ આજ પણ આંખમાં ૐ હતા કે સ્વાતંત્ર્ય મળ્યા પછી તેમના વ્યક્તિગત હિતોની તેમને છે. બાપુના પડછાયામાં અંધારાનું વર્ણન કરી રાજી થતાં માનવો Iણ વધુ પરવા હતી. ગાંધીજીનું જીવન એ જ તેમનો સંદેશ છે તેવું પણ છે. બાપુ જીવ્યા છે તે મુજબ નહીં પરંતુ તેમણે કેવું જીવન હું તેમનું વિધાન સમજવા જેવું છે. તેઓ “સત્યના પ્રયોગો'માં કહે જીવવું જોઈતું હતું તેવી સુફીયાણી વાતો કરનારાઓ પણ છે. છે કે, પાછળ જે અભિપ્રેત છે કે એક મનુષ્ય જીવનભર સત્ય તેમાં કોઈ આશ્ચર્ય નથી. ભારતના વેદ અને પુરાણોએ સંસ્કૃતિનું તરફ પહોંચવા પ્રયત્નો કર્યા છે. તેઓએ ક્યાંય એવો દાવો નથી નિર્માણ કર્યું. અમુક ભાવછાયાઓ મુજબ તેના અર્થઘટનો, કર્યો કે તેઓ અંતિમ સત્ય તરફ પહોંચી ગયા છે. આદિનાથ બહારના તત્વો અને આક્રમણોની અસર અને નિર્બળ પ્રતિકારમાં ૐ પ્રભુએ પણ કહ્યું છે કે “પ્રબુદ્ધ થવું એ દરેક માનવીની ગતિ હોવી સહિષ્ણુતાના ગુણની પ્રતિષ્ઠાએ ગુલામીના સ્વીકારની વૃત્તિ શું જોઈએ. અન્ય વિચાર આપી શકે પરંતુ તે પ્રાપ્ત કરવા મેં જેમ આવી. આવાં પ્રબળ અનિષ્ટોને નાબૂદ કરી રાષ્ટ્રનિર્માણ કરવાનું હું પ્રયત્ન કર્યા છે તેમ દરેક કરે ત્યારે જ મતિ પ્રમાણે સ્થિતિ પામી લગભગ અશક્ય કામ નબળા શરીરમાં વસતા બળવાન * શકે.” એટલે જીવન સાથે સતત પ્રવાહની જેમ વિચાર કરવા આત્મા’એ કર્યું. સ્વતંત્રતા માત્ર નહીં સ્વસ્થ વિચાર તરફ લઈ જોઈએ. વિચાર એ શક્તિ છે. વ્યક્તિ વિચારે અને તે વ્યક્ત કરે જનારા મહાત્મા ગાંધીને આપણે રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું છે. અને આપણા વિચાર મુજબ તે સ્વીકાર્ય લાગે તો અવશ્ય તેથીયે વિશેષ તો આ દેશના એક વિશ્વકર્મા-સ્થપતિ છે. બાપુ ! શું સ્વીકારવા જોઈએ; પરંતુ સમજવું જોઈએ કે ત્યાં અંતિમ નથી. તમે આજે પણ અમારા માટે કદી ન અસ્ત થાય તેવો પ્રકાશપુંજ છુંઆપણા સમાજનો મોટો ભાગ સ્થિર થઈ જઈ વ્યક્તિપૂજા કરતા છો. આપને નમું છું બાપુ ! *** પ્રબુદ્ધ જીવતા "The best way to find yourself is to lose yourself in the service of others.' a entdesia 8 પ્રબુદ્ધ જીવત: ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવો : ગાંધીજીઃ ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 : ગઈકાલ-જ પ્રબુદ્ધ જીવન ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવd : ગાંધીજી Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૩૧ આવતીકાલ ગાંધીજી અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ | nડૉ. માલા કાપડિયા : ગઈકાલ-આજ-આવતીકાલઃ સદા નિરંતર #પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 6 વતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : ગાંધીજી ઈમોશન્સ એટલે લાગણીઓ અને ઈન્ટેલિજન્સ એટલે બુદ્ધિ. છે. # સામાન્ય સમજણ એવી કે આ બંને એક સાથે ન સંભવે. વ્યક્તિ બીડી પીધી, ચોરી કરી, જૂઠું બોલવાનો મોહનના મન પર જે હું ક્યાં તો લાગણીમાં તણાઈ જાય અથવા તો બુદ્ધિપૂર્વક તર્કથી ભાર છે. સપાટી પર જીવનાર વ્યક્તિને આ ભાર વર્તાતો નથી. જુ શું નિર્ણય લે. પશ્ચિમમાં આ બંનેનો સમન્વય થઈને ખૂબ રિસર્ચ અચેતન મન પ્રત્યે સભાન વ્યક્તિ જ આ ભારનું વજન અનુભવી ; થયું છે. ભારતીય પરંપરામાં રસશાસ્ત્ર છે, પરન્તુ મેનેજમેન્ટના શકે છે. વ્યક્તિત્વના વિકાસમાં જ નહીં, પરન્તુ ચેતનાના É જ્ઞાનમાં એનો સમન્વય નથી થયો. ૨૦૦૩માં આ વિષયનું મારું વિકાસમાં આ સતત સભાનતા જુદા પરિણામો લાવે છે. બાહ્ય કું શું પુસ્તક પ્રકાશિત થયું ત્યાર બાદ કોર્પોરેટમાં ટ્રેનિંગના નિયંત્રણો દંડ કે શિક્ષાના ભયથી નહિ, પરન્તુ સાચા/ખોટા, યોગ્ય ? પણ મળ્યા. બે-ત્રણ દિવસના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરતાં અયોગ્યની એક આંતરિક સૂઝ ખીલતી જાય તો વ્યક્તિને જીવનના : કે વિચાર આવ્યો કે થોડાં ફિલ્મના દૃશ્યો પણ દેખાડવા જોઈએ. નિર્ણયો લેવાની વિનયશક્તિ, વિવેકશક્તિ જાગૃત થાય છે. કે : એમાં રીચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી'માંથી અમુક દૃશ્યો ગાંધીજીનાં બાળપણથી આ વિવેકશક્તિ ઉઘડવાની પ્રક્રિયા ? ૐ કાર્યક્રમમાં વણી લીધાં. આજે એના વિશે થોડું વિસ્તારથી લખવું દેખાય છે. વ્યવસાય જગતમાં ઈમોશનલ ઈન્ટેલિજન્સના કાર્યક્રમો કે હું at આપણે જાત કરતાં જગત સાથે વધુ સમય ગાળીએ છીએ. પછી કોઈ પણ કાર્યક્રમો હોય, તેનું બંધારણ પરદેશના BE આથી મોટાભાગની વ્યક્તિઓ પોતાની ભીતરના જગતથી કાર્યક્રમોના આધારે થયું હોય છે. પશ્ચિમમાં બુદ્ધિના ગુણો અજાણ હોય છે, અથવા એક અચેતન સ્તર પર એની હલચલ ખીલવવા પર વધુ ભાર છે. હૃદયના ગુણો કે પછી આંતરિક ર : થાય છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો'માં આ વિવેકશક્તિ ખીલે એવી કેળવણી ઓછી અપાય છે. આથી જ ! હું ભીતરના જગતની અનેકવિધ છબીઓ પ્રાપ્ય છે જે અભ્યાસનો શાળા, કૉલેજ, વ્યવસાય જગતમાં “વેલ્યુ એજ્યુકેશન' અને હું É વિષય છે. ‘પૅથિક્સ' એક જુદો વિષય બનીને રહી ગયા છે. રોજ-બ-રોજના છે | ‘ડર કે આગે જીત હે” એવા સ્લોગન આજે પ્રચલિત છે. પરંતુ જીવનમાં એની ગૂંથણી થઈ નથી. ગાંધીજીને પણ આપણે શું હું ડર કે ભય મનને કેવા પાંગળા બનાવે છે, એમાંથી મુક્ત થવા ‘મહાત્મા’ કહીને એક ઊંચા આસને બેસાડી દીધા છે. મોહન છે ચૈ કેવી ગડમથલ થાય છે, મુક્ત થવાનાં પ્રયત્નોમાં આપણી આપણા જેવો જ એક સાધારણ બાળક હતો જેણે બાહ્ય જગતની 8 ભીતરની જ માન્યતાઓ, મૂલ્યો અને મંતવ્યો સાથે મનોમંથન ઘટનાઓના ભીતરના જગતમાં થતાં પરિવર્તનોને સતત છું કે ચાલે છે. બાળપણમાં અંધારા ઓરડામાં પણ જતાં ‘ભૂત'નો ડર તપાસ્યા અને ચેતવિસ્તારની તપસ્યા કરી. જૂઠું બોલ્યા કે જૂઠાં ? શું લાગતો હતો એવો મોહન, દક્ષિણ આફ્રિકામાં અડધી રાતે હડધૂત આચરણનો ભાર લાગવો, એ ભાર ઉતારવા “સત્ય” બોલવું બહુ જૅ $ થઈને ટ્રેનમાંથી ફેંકાઈને અજાણ્યા સ્ટેશને રાત વિતાવે છે. આ મોટી હિંમત માગી લે છે. મોહન એ હિંમત સાથે નહોતો જમ્યો. તે કે બંને પ્રસંગોની વચ્ચેના સમયમાં બાહ્ય જગત અને આંતર જગતમાં આંતરિક મનોમંથનમાંથી પસાર થઈને એ હિંમત એણે કેળવી ને જ ઘણું બધું બની ચૂક્યું છે. માનસશાસ્ત્રમાં માનવીના મનને હતી. ભયથી અભયની આ યાત્રા ઈમોશનલ ઈન્ટેલિજન્સનું હિમશિલા (Iceberg) સાથે સરખાવવામાં આવે છે. ઉપરનો તાદૃશ્ય ઉદાહરણ છે. જૂઠું તો આપણે બધાં જ બોલીએ છીએ, ૪ ૧% હિસ્સો એ આપણું ચેતન મન છે. જ્યારે અદૃશ્ય, પાણીની પરન્તુ એ જૂઠાણાંથી સત્ય સુધીના માર્ગ પર ચાલવાની હિંમત જ શું ભીતરનાં ૯૯% હિસ્સો આપણું અચેતન મન છે. ઉપરથી કેળવવી જરૂરી છે. ‘મહાત્મા’ બનવાની આ એક શરૂઆત છે. $ હિમશિલાનું પાણીમાં સરકવું એ ભીતરના ૯૯% હિસ્સાને કારણે ડેવીડ આર. હૉકિન્સ નામના એક સંશોધકે માનવ શરીરની રેં છે. તે પ્રમાણે આપણી બાહ્યઘટનાને અપાતી પ્રતિક્રિયા ભલે “એનર્જી શક્તિ-ને જુદી જુદી લાગણીઓની અનુભૂતિ દરમ્યાન હું { ૧% હોય, પણ એનું ચાલકબળ ભીતરનું અચેતન મન છે. “કેલિબરેટ' કરી છે. જેમ હૃદય રોગ પારખવા માટે ECG લેવાય છે શું ઈમોશનલ ઈન્ટેલિજન્સમાં આ ભીતરની પ્રક્રિયાથી અવગત તેવા ગ્રાફ જુદા જુદા ભાવના અનુભવમાં લીધા છે. ‘પાવર વર્સીસ છે ક થવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. સેલ્ફ-અવેરનેસ – સ્વના વર્તન પ્રત્યે ફોર્સ' નામક પુસ્તકમાં એમણે સવિસ્તર આ વિજ્ઞાનને સમજાવ્યું છે સભાનતા, અને સેલ્ફ-મેનેજમેન્ટ – સ્વના વર્તન અને એના પ્રેરક છે. ગીલ્ટ – અપરાધભાવ અને અનુષંગે અનુભવાતી શરમ અને રે ૬ બળો પર નિગ્રહ, સંયમ અને શિસ્ત. ‘સત્યના પ્રયોગો' વાંચતાં, ભય, આપણા શરીરને શક્તિવિહીન કરી દે છે. “એનર્જી ૬ ‘ગાંધી’ ફિલ્મ જોતાં, આ બંને પ્રક્રિયાઓ વારંવાર તાદૃશ્ય થાય કેલિબરેશનમાં આ લાગણીઓ સાવ નિમ્ન સ્તરે છે. ભય પછી છું 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ uoja yad "Service which is rendered without joy helps neither the servant nor the served.' a enteadsia Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૩૨ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ ondd: છે શોકની લાગણી આવે છે. “ગુસ્સો’ એ શરીરની ઊર્જાને વધારે વીતાવી દે છે. ભય આ ઇચ્છાનું પ્રેરક બળ છે. પરન્તુ જે માનવી છે છે. એને સકારાત્મક રૂપ આપવું કે પછી નકારાત્મક આવેગમાં ભયથી પરે જવાની હિંમત કરે છે, સુરક્ષિતતાનું આંગણ વટવીને ફેં # વહી જવું એ શક્યતા નાનકડી ક્ષણમાં સમાયેલી હોય છે. આપણી અનિશ્ચિતતાની અસીમતા સ્વીકારે છે, તે પોતાની ભીતરની જ - વિવેકબુદ્ધિ જાગૃત હોય તો એ ક્ષણે સભાન રહીને આપણે નિર્ણય અનેક શક્યતાઓને પણ પામે છે અને વિસ્તાર છે. ભય એમને ર લઈ શકીએ છીએ.ગુસ્સાની લાગણી અનુભવીએ ત્યારે શરીરની સંકુચિત નથી બનાવી શકતો. અથાગ શક્યતાઓ આનંદનું વિશ્વ શું ઊર્જા હોય તેનાથી વધારે પ્રબળ ઊર્જા પ્રેમ અને શાંત રસની બની તેમની ચેતનાને વિસ્તાર છે. હું અનુભૂતિમાં છે એવું ડૉ. હૉકિન્સના સંશોધન દ્વારા પ્રસ્થાપિત ગાંધીજીની જીવનયાત્રા માસ્લોના આ વિભાવનું સાકાર સ્વરૂપ છું શું થયું છે. ગુસ્સા અથવા ક્રોધ અથવા પ્રેમની વચ્ચે વીરરસ એટલે કે છે. ભયમાંથી જ આત્મરક્ષાનો ભાવ, અને આત્મસુરક્ષા જ્યારે ? ૐ હિંમત/શોર્ય આવે છે. સ્વીકાર અને સ્થિરતા આવે છે. ક્રોધમાંથી જોખમાય તો હિંસાનો ભાવ જન્મે છે. અહિંસાનો માર્ગ માનવી ૬ હું વ્યક્તિ હતાશામાં સરી પડે, આક્રમક બની હિંસક બને અથવા ત્યારે જ અપનાવી શકે જ્યારે ભય અને આત્મસુરક્ષાની ચિંતા શું સકારાત્મક વલણ અપનાવી બદલાવ લાવે – અનેક શક્યતાઓ એણે વળોટી દીધી હોય. માસ્લો કહે છે કે વિશ્વના ફક્ત એક છુ એક જ લાગણીમાંથી ઉદ્ભવી શકે છે. ટકાથી પણ ઓછી વ્યક્તિઓના જીવનનું પ્રેરકબળ આ છુ કે અહીં મને દક્ષિણ આફ્રિકાની એ રાત યાદ આવે છે જ્યારે ચેતવિસ્તારની ભાવના બને છે. આવી વ્યક્તિઓ સમાજ કે ફૂ અજાણ્યા સ્ટેશન પર ભારતીય હોવાને કારણે, ટિકિટ હોવા કાયદાના ડરથી નથી આવતી. તેમની ભીતરના મૂલ્યો અને $ ડું છતાં, એમને જબરદસ્તીથી ઉતારી દેવામાં આવ્યા હતા. કેટલી આત્મનિગ્રહથી જીવે છે. એટલું જ નહિ, તેઓ આસપાસની ઝું તે બધી વિવિધ લાગણીઓ અનુભવી હશે ગાંધીજીએ ! હતાશા, વ્યક્તિઓ માટે પણ પ્રેરકબળ બની રહે છે. શુ ક્રોધ, અસહાયપણું! જે વ્યક્તિ પાસે આત્મમંથન, આત્મનીરિક્ષણ અહીં ડૉ. હૉકિન્સનો ઉલ્લેખ પુનઃ કરી શકાય. તેઓ કહે છે શું હું અને વિવેકબુદ્ધિનો અંગત ઇતિહાસ ન હોય, તે વ્યક્તિનું આવું કે સામાન્યતઃ સમાજમાં કોઈ પણ બદલાવ લાવવો હોય તો રૂપાંતર શક્ય જ નથી! અંગ્રેજોના અન્યાય સામેની અહિંસક આપણે રાહ જોઈએ છીએ કે બીજાં પહેલ કરે. ‘એકલાથી શું $ લડત માટેના બીજ એ અંધારી રાત્રિના મનોમંથનમાંથી જ થાય?' એવો પાંગળો બચાવ કરીને આપણે ગાડરિયા પ્રવાહમાં ફણગ્યા હશે! ઈમોશન, એટલે કે લાગણીને, ઈન્ટેલિજન્સ એટલે સુરક્ષિતતા અનુભવીએ છીએ. ડૉ. હૉકિન્સ કહે છે કે આપણા હું હું કે બુદ્ધિમાં પરિવર્તિત કરવાનું, આ પણ એક ઉદાહરણ છે. શરીરની ઊર્જા એક વાયુમંડળ બને છે જે આસપાસની વ્યક્તિઓને હું રે પશ્ચિમમાં આને બુદ્ધિનો ગુણ, કન્સેપ્યુઅલ કોમ્પીટન્સી, મનાય પણ સ્પર્શે છે. જે વ્યક્તિ સતત પ્રેમ અને શાંત રસ, આનંદ અને ૨ $ છે. પરન્તુ આત્મમંથન અને આત્મશુદ્ધિની સાતત્યપૂર્ણ તપસ્યા પેશનથી જીવતી હોય, એની ઊર્જા આસપાસનાં અનેક લોકોની છે - વિના એ અસંભવ છે. અજાણ્યા દેશમાં અડધી રાત્રે અજાણ્યા નકારાત્મક ઊર્જાનો છેદ કરે છે. આથી જ ગાંધીજી ફક્ત પોતે જ છે સ્ટેશન પર ગાંધીજીની ભીતર પેલો નાનો મોહન પણ જાગૃત અહિંસક નહોતાં બન્યાં, અહિંસક આંદોલન માટે લાખો લોકોની ૬ હશે જે અંધારા ઓરડામાં જવાથી ડરતો હતો. પરન્તુ જીવનનાં પ્રેરણા બની શક્યા હતાં. ‘એકલો જાને રે’ પંક્તિ એમની પ્રિય હું અનેક પ્રસંગોમાં સ્વ-રૂપાંતરથી એ મોહન હવે એક પરિપુખ્ત જ પંક્તિ હતી, પણ એ પંક્તિ આત્મશક્તિનું પ્રતીક છે. હું નહિ, સ્વમાંથી સમતિ સુધી વિસ્તરતી ચેતનાનો સ્ફલિંગ બને છે. ગાંધીજી પરફેક્ટ નહોતાં. તે પણ સામાન્ય વ્યક્તિ હતાં જેનાં ## “ઈમોશનલ ઈન્ટેલિજન્સ'માં એક વિભાવ એ પણ છે કે તમારું અમુક નિર્ણયો ઇતિહાસ પ્રશ્નરૂપ માને છે. શ્રી અરવિંદને ગાંધીજીની # શું પ્રેરકબળ (મોટિવેટ૨) ક્યા ભાવ કે લાગણીઓ બને છે! અનેક વિચારધારા સાથે અસહમતિ હતી. ખાસ તો ઉપવાસ છે છે બાળપણથી આજ સુધીનું આપણું પણ જીવન તપાસીએ તો ભય પર ઊતરી જઈને પોતાની વાત બીજા પાસે મનાવડાવવી એને શું $ વધારે પ્રેરક છે કે આનંદ? અબ્રાહમ માસ્લો કરીને એક શ્રી અરવિંદ સૂક્ષ્મ હિંસા કહેતાં. ગાંધીજીના જીવનમાંથી જો ; માનસશાસ્ત્રી થઈ ગયા જેમણે માનવ મનના પ્રેરકબળોનું એક આપણે આચરણમાં મૂકીએ તો આપણું જીવન પણ ઊર્ધ્વગામી ૐ વિશ્લેષણ આપ્યું છે. એને એક ત્રિકોણ આકારમાં અભિવ્યક્ત બને, ભયને બદલે આનંદ તરફ જાય એટલું શીખવું રહ્યું. એક શું કરે છે. ત્રિકોણમાં સાવ નીચે મોટો વ્યાપ છે જે સામાન્ય રોટી, વ્યક્તિ તરીકે એમના જીવનનું જે આપણને અગ્રાહ્ય લાગે તે કોરે કું હું કપડાં, મકાનની ઇચ્છાનો પ્રેરક છે. અને ત્રિકોણનો ટોચનો મૂકીએ, વ્યક્તિપૂજા કે વ્યક્તિનિંદા બંનેથી બચીએ એ જ ખરું શું 8 સાવ નાનો હિસ્સો એ સેલ્ફ એકસ્યુઅલાઈઝેશન અથવા ગાંધીતર્પણ કહેવાશે! એમની આત્મકથનીનું શીર્ષક જ પૂરતું છે ? ? ચેતવિસ્તારની ઇચ્છાનો પ્રેરક છે. અબ્રાહમ માસ્લોનું કહેવું છે આપણું પ્રેરકબળ બનવાં – “મારાં સત્યના પ્રયોગો’: આપણું ? કે આ બે અંતિમોમાં આપણી ઇચ્છાશક્તિ વહેંચાઈ જાય છે. જીવન ભયને લીધે ગાડરિયા પ્રવાહની સુરક્ષિતતા કરતાં ફુ મોટાભાગના લોકો ભીતરની ચેતવિસ્તારની કુદરતી ઇચ્છાને ચેતવિસ્તારની પ્રયોગશાળા બને. સાથે સાથે અસથી સત્ય હૈ $ દબાવી દઈને રોટી, કપડાં, મકાનની સુરક્ષિતતામાં જ જીવન ભણીની યાત્રા પણ બને. અસ્તુ. પ્રબુદ્ધ જીવતા 'Whatever you do will be insignificant, but it is very important that you do it.' andlesia : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર ણ પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-અજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 "Whateve Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ ઇ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૩૩ આવતીકાલ મહાત્મા કારત્વ Hસોનલ પરીખ વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 જીવ : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ થોડા વખતથી મહાત્મા ગાંધીના જીવન અને કાર્ય પર દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીઓની સ્થિતિને વાચા આપવા હું ર વાંચવા-વિચારવા-બોલવાનું થાય છે. લેખન અને પત્રકારત્વ સંદર્ભે તેઓ ‘મદ્રાસ સ્ટાન્ડર્ડ'ના તંત્રી જી. પિલ્લઈને મળ્યા હતા. ૨ મારો વ્યવસાય છે તેથી તેને નજીકથી સમજવા-અનુભવવાનું આ સમયે તેમને અખબારનો, તંત્રી વિભાગના કામનો અને ૪ હું બન્યું છે. પત્રકારત્વને આજે તો આપણે એક ગ્લેમરસ અને વેગીલી છાપાની અંદરની કામગીરીનો પરિચય થયો. કારકિર્દી તરીકે જોઈએ છીએ, પણ આ ક્ષેત્રનો વ્યાપ અને પ્રભાવ ૧૯૦૩માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં મદનજિત ૬ અનેક અને અનંત શક્યતાઓ ધરાવે છે. આ સંદર્ભે મહાત્મા વ્યાવહારિક પાસે પ્રેસ નખાવ્યું અને ઘણા પૈસા વેર્યા. મદનજિત ૬ હું ગાંધીના પત્રકારત્વને સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ “ઈન્ડિયન ઓપિનીયન” કાઢતા. મનસુખલાલ નાજર જે મુંબઈના શું ૨ પત્રકારત્વને તેની આદર્શ ઊંચાઈએ લઈ ગયા હતા અને પ્રજાકીય પત્રકાર હતા, તે આમાં લખતા અને તંત્રીકાર્યો સંભાળતા. કેળવણીનું ભગીરથ કાર્ય તેના દ્વારા કર્યું હતું. નાજરના લેખોને ગાંધીજી તપાસે તે પછી તે છપાતા. “ઈન્ડિયન ગાંધીજી એટલે વીસમી સદીના સૌથી સફળ અને ઓપિનીયન' સાપ્તાહિક હતું, દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય ડૂ સીમાચિહ્નરૂપ પત્રકાર અને તંત્રી. જ્યારે ન હતો રેડિયો અને સમુદાયને વાચા આપવાના હેતુથી શરૂ થયેલા આ સાપ્તાહિકમાં ઝું ન હતું ટીવી-આ યુગના પત્રકાર ગાંધીજીએ આધુનિક પત્રકારો જાહેરાતો લેવાતી નહીં. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને તમિલ * સામે પ્રભાવશાળી, નીડર, નિષ્પક્ષ અને ધ્યેયનિષ્ઠ પત્રકારત્વ ચાર ભાષામાં તે નીકળતું. એમાં ખોટ જવા લાગી. દર મહિને ૨ કેવું હોવું જોઈએ તેનો એક આદર્શ પૂરો પાડ્યો છે. તેઓ જે કંઈ ૫૦-૬૦ પાઉન્ડ ગાંધીજીને ભરવા પડતા. માંડ ચારસો નકલો ? હું કહેતા કે લખતા તે ભારતના ખૂણેખૂણે પહોંચતું. વિશ્વના લાખો ખપતી. ગાંધીજીએ છગનલાલને તપાસ કરવા મોકલ્યા, પણ હું લોકો સુધી જતું અને હેતુલક્ષી, સિદ્ધાંતનિષ્ઠ વિચારો પહોંચાડતું. નાજરે તેમને ન ગણકાર્યા. પછી ગાંધીજીએ તેમના સાથી આલ્બર્ટ પત્રકાર તરીકેની ગાંધીજીની કારકિર્દી ચાલીસ વર્ષથી વધુ વેસ્ટને મોકલ્યા. પરિસ્થિતિ તપાસી તેમણે જણાવ્યું કે પત્ર ખૂબ છે શું લાંબી રહી. આ દરમિયાન તેમણે છ સામયિકો ચલાવ્યા. આ ખોટ કરે છે માટે તેને જલદી સમેટી લેવું. પછી તો મદનજિતે જ રૅ કે સામયિકોમાં સતત લખાતા લેખમાં ગાંધીજીનું હૃદય રેડાતું, ગાંધીજી પાસેથી લીધેલી લોનના બદલામાં આખું છાપખાનું તેમને હું તેમનો આત્મા ઝિલાતો. સોંપી દીધું. ૧૯૦૪ ઓક્ટો.માં મિ. વેસ્ટ અને છગનલાલ તેના છે ૧૮૮૮માં ૧૯ વર્ષના મોહનદાસ લંડન ગયા. ત્યાંના રોકાણ સંચાલક બન્યા અને ગાંધીજી તંત્રી થયા. ખોટના ખાડામાંથી છ દરમ્યાન તેઓ ‘ડેઈલી ડેલિગ્રાફ', “ધ ડેઈલી ન્યૂઝ” અને “ધ પોલ ઊગરવું બાકી હતું. ગાંધીજી પ્રેસને ટોંગાટમાં તેમણે હાલમાં જ ૨ R મોલ ગેઝેટ’ની કોલમો કલાકો સુધી રસપૂર્વક વાંચતા. ન્યૂઝપેપર ખરીદેલી વાડીમાં લઈ ગયા. શહેરી જીવન છોડી ગ્રામજીવન છે ; રિડિંગનો અનુભવ તેમને માટે નવો હતો. આત્મકથામાં તેમણે અપનાવવાનો પ્રયોગ ચાલતો હતો. સમવેતનનો આદર્શ ; હું લખ્યું છે કે ભારતમાં એમણે આ રીતે છાપાં વાંચ્યાં ન હતાં. અપનાવી અને નફો થાય તે સમાન ભાગે વહેંચી લેવાનું ઠરાવી છે તેમને થતું આવું રસભર્યું, માહિતી આપનારું કંઈક લખવું જોઈએ. છાપખાનાનું કામ શરૂ કર્યું. બધાએ ત્યાં જ વસવાટ શરૂ કર્યો. 3 લંડનની “થેમ્સ આયર્ન વર્કસ'ના ચેરમેન આફ્રેંડ હિલ્સ અને હિંદી, તમિલ આવૃત્તિઓ બંધ કરી ગાંધીજીએ અંગ્રેજી અને તે ૐ “ધ વેજિટેરિયન'ના તંત્રી જોશીઆ ઓલ્ડફિલ્ડના પ્રોત્સાહનથી ગુજરાતી બે ભાષામાં “ઈન્ડિયન ઓપિનિયન' છાપવા માંડ્યું. મેં # ૧૮૯૧ના ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ગાળામાં મોહનદાસ ધ્યેય જ સેવાનું હતું એટલે આ પત્રે ત્યાંના ભારતીયોની સારી # g ગાંધીએ નવ લેખ લખ્યા, જે “ધ વેજિટેરિયન'માં છપાયા. આમ સેવા બજાવી. ગાંધીજી પણ પૂરા સ્વાર્પણ અને નિસ્વાર્થભાવે લંડનના ત્રણ વર્ષના વસવાટ દરમ્યાન ગાંધીજીના પત્રકારત્વનો મંડેલા. 3 પાયો નખાયો. આત્મકથા'માં તેમણે લખ્યું છે, “મારે હસ્તક હતું ત્યાં સુધી રે આ પાયા પર ઈમારત બંધાઈ દક્ષિણ આફ્રિકામાં. દાદા એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફાર સૂચવનારા હતા. હું હૈ અબ્દુલ્લાનો કેસ લઈ ૧૮૯૪માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો અને જેને હું સત્યાગ્રહ $ ? અને ઝડપથી ત્યાં વસતા ભારતીયોને થતા અન્યાય સામે તેમની રૂપે ઓળખાતો તે સમજાવવાનો પ્રયત્ન કરતો.” જેલવાસ બાદ : હું લડત ઉપડી. કરતા દસ વર્ષ સુધી એટલે કે ૧૯૧૪ સુધીના ‘ઈન્ડિયન ૧૮૯૬ની સાલમાં તેઓ ભારત આવ્યા ત્યારે આ સમસ્યાઓને ઓપિનીયન'ના એવા એક ભાગ્યે જ હશે, જેમાં તેમણે ન લખ્યું : ૐ વર્ણવતી પત્રિકા “ધ ગ્રીન પેમ્ફલેટ' લખીને લઈ આવ્યા હતા. હોય. વગર વિચાર્યું ન લખે, અતિશયોક્તિ ન કરે. શિસ્ત અને હૈ 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર & પ્રબુદ્ધ જીવત: ગાંધીજી : ગઈકાલ-જ uoja yad "Those who cannot renounce attachment to the result of their work are far from the path.' a entdesia Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૩૪ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ ૨ સંયમથી વિચારો વ્યક્ત કરે. આ છાપા વગર સત્યાગ્રહની લડત લગતા અમુક કાયદા બદલ્યા. અમુક હળવા કર્યા. દરમ્યાન તેમને હું ન ચાલત. ગાંધીજી અને એમના આ પત્ર બંનેએ એકબીજાને બિહારમાંથી પત્ર મળ્યો કે ચંપારણના ગળીના ખેતરોના મજૂરો ઘડ્યા. એવી જ અવદશા ભોગવે છે જે દક્ષિણ આફ્રિકાના મજૂરોની છે. જે હૈં શરૂઆતમાં “ઈન્ડિયન ઓપીનીયન'નું ધ્યેય દર્શાવતા તરત તેમણે તપાસ આદરી-આજના ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટને હૈ # ગાંધીજીએ જણાવેલું કે સમ્રાટ એડવર્ડની યુરોપીય અને ભારતીય ઈર્ષા આવે એવી રીતે. પ્રજાઓમાં નિકટ સંપર્ક સ્થાપિત કરવો, લોકમતને શિક્ષિત ૧૯૧૯માં તેમણે ‘યંગ ઈન્ડિયા'નું તંત્રીપદ સંભાળ્યું. કું કરવો, ભારતીઓને તેમની મર્યાદાઓ જણાવી તેનાથી બહાર વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ થઈ હતી કે થવામાં હતી. જલિયાંવાલા નીકળવા પ્રેરવા અને હિંદુ-મુસ્લિમ કે ગુજરાતી-તમિલ જેવા બાગ હત્યાકાંડથી દેશ ખળભળી ઉઠ્યો હતો. ‘બોમ્બે ૐ ભેદભાવ દૂર કરવા એ એનું ધ્યેય છે. દસ વર્ષના ગાળામાં ત્યાંના ક્રોનિકલ્સ'ના ડિરેક્ટરે તેમનું બીજું છાપું ‘યંગ ઈન્ડિયા' ૐ રાજકીય વાતાવરણના રંગો ઘણાં પલટાયા, પણ આ પલટાઓ સંભાળવાની ગાંધીજીને વિનંતી કરી. તે વખતે ગાંધીજી અમદાવાદ ? 2. વચ્ચે ગાંધીજી સંનિષ્ઠ ભાવે લખતા રહ્યા અને વાચકોના પ્રેમ સાબરમતી આશ્રમમાં પરોવાયેલા હતા. તેમણે ‘યંગ ઈન્ડિયા'ને ક હું અને આદરના પાત્ર બન્યા. દક્ષિણ આફ્રિકામાં વસતા અમદાવાદ શીફ્ટ કર્યું. ગુજરાતી ‘નવજીવન’ શરૂ કર્યું કે છેવાડાનો ફેં - ભારતીઓનો મોટો ભાગ અલ્પશિક્ષિત, તેમને સમજાય તેવી ગ્રામવાસી ને ઝૂંપડીમાં રહેતી સ્ત્રીઓ પણ તેને વાંચી શકે. હિંદીને ૐ ભાષામાં લખતાં લખતાં ગાંધીજીની સાદી, સરળ, વિશદ શેલી રાષ્ટ્રભાષા બનાવવાનો વિચાર હતો તેથી હિંદી ‘નવજીવન’ શું ઘડાઈ. પત્રકારત્વ તેમનો વ્યવસાય ન રહેતા જનસેવાનું સાધન પણ કાઢવા માંડયું. “સત્યાગ્રહી’ નામનું છાપું પણ હું કા બન્યું, “વર્તમાનપત્રો સેવાભાવે જ ચલાવવા જોઈએ' તેઓ લખે હિંદી-ગુજરાતીમાં કાઢતા. સરકારે લાદેલા પ્રેસ એક્ટની $ છે, ‘વર્તમાનપત્રોની શક્તિ ખૂબ છે પણ નિરંકુશ કલમ વિનાશનું એસીતેસી કરી તેમણે સ્પષ્ટ ભાષામાં દેશને જગાડનારા લેખો મેં કારણ બને છે. અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતા લખવા માંડ્યાં. ‘યંગ ઈન્ડિયા'નું સરક્યુલેશન ૧૨૦૦માંથી ; પણ વધુ જોખમી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ ૪૫૦૦૦ સુધી ગયું. શકે.' આ અખબારોના દરેક અંક પત્રકારત્વના ઉત્તમ નમૂના છે. | ‘ઈન્ડિયન ઓપિનીયન’ ફૂલસ્કેપ સાઈઝનું હતું. ભારતીય સરકારને “સાચું” ને “ન્યાયી' હોય તે કરવા મજબૂર કરનારા છે. ૬ લોકોના સમાચાર, તેમની સમસ્યાઓ, અન્યાયી રંગભેદી સાથે લોકમતને કેળવનારા છે. અંગ્રેજ સરકારે ભારતને બીજા છે કાયદાઓ વગેરે આમાં છપાતાં અને ચર્ચાતાં. એક વિભાગ કોઈ પણ બહારના શાસન કરતાં વધુ નુકસાન કર્યું છે. તેને માટે ? 2 કોરસ્પોન્ડન્સનો હતો જેમાં અન્ય છાપાંઓમાં આવેલા આ આદર કે વફાદારી સેવવા એ પાપ છે.” આ છાપાઓએ લોકોને @ વિષેના લેખોના અંશ છપાતા. સાથે ‘વિકલી ડાયરી' નામની સત્યાગ્રહની અહિંસક લડત માટે તૈયાર કર્યા. જેલમાંથી પણ હું * લોકપ્રિય કોલમ રહેલી જેમાં સત્યાગ્રહના વિવિધ પાસાં ચર્ચાતાં. તેમણે સતત લખ્યું છે. ૐ ‘ઈન્ડિયન ઓપિનીયન’ ચલાવતા તેમને બહોળા અનુભવો થયા. ૧૯૩૨માં ‘યંગ ઈન્ડિયા' ને ‘નવજીવન’ બંધ થયા અને ૧૯૩૩ હૈં ૐ મનુષ્ય સ્વભાવનો પરિચય થયો. આ અખબાર તેમની લડતનું થી “હરિજન” (અંગ્રેજી), “હરિજનબંધુ' (ગુજરાતી) અને ‘હરિજન . - અત્યંત ઉપયોગી ને અસરકારક શસ્ત્ર બન્યું. સેવક' (હિન્દી) આ ત્રણ પત્રો શરૂ થયાં. ‘હરિજન' ‘યંગ ૪ ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે ઈન્ડિયા'નું ને ‘હરિજન બંધુ’ નવજીવનનું નવું રૂપ હતું, કારણ કે હું ભારતનું પત્રકારત્વ ઊગીને ઊભું થઈ રહ્યું હતું. વ્યવસાય તરીકે ત્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની દેશવ્યાપી ઝુંબેશ ઉપાડી દે તેની સ્થાપના થઈ ન હતી, છાપાંઓ એંગ્લોઈન્ડિયન પ્રેસના હતી. હાથમાં હતાં. ગુજરાતી પત્રકારત્વની શરૂઆત આમ તો ગાંધીજી માનતા કે પ્રજાને પોતાનો અવાજ રજૂ કરવા રે È ૧૮૨૨થી ‘શ્રી મુંબઈના સમાચાર'થી થઈ ગઈ હતી. ત્યારથી વર્તમાનપત્રની આવશ્યકતા છે અને સરકાર તેના પર કાયદાનો માંડી ૧૮૮૦ સુધીનો સમય વૃત્તપત્રનો પ્રથમ યુગ ગણાય છે. અંકુશ મૂકી ન શકે. સરકારના ખોટાં કામની આલોચના કરવાનો મેં ૧૮૮૦માં સુરતના ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપદે રેયતને અબાધિત અધિકાર છે. ‘સત્યાગ્રહી’ પત્રમાં તેમણે લખેલું, $ “ગુજરાતી' સાપ્તાહિક સાથે બીજો યુગ શરૂ થયો, જે સુધારાયુગ ‘સત્યાગ્રહી પત્રનું કામ સત્યાગ્રહના સિદ્ધાંતને અનુસરી રોલેટ શું હતો, જેણે ગુજરાતી સાહિત્યના પંડિતયુગને આવરી લીધો હતો. કાયદા રદ કરાવવાનું છે.” ૐ સપ્ટેમ્બર ૧૯૧૯માં ગાંધીજીએ ‘નવજીવન’ શરૂ કર્યું અને ત્યારથી અખબારો દ્વારા તેમને સ્વદેશી પ્રચાર, સ્ત્રીઓની જાગૃતિ, ૬ વૃત્તપત્રનો ત્રીજો યુગ શરૂ થયો. ગ્રામોદ્યોગ, ખાદી, હિંદુ-મુસ્લિમ એકતા અને શાસક-પ્રજા | ‘ઈન્ડિયન ઓપિનીયન” ૧૧ વર્ષ ચાલ્યું. સરકારે હિંદીઓને વચ્ચેના વિશ્વાસની વાત કરવી હતી. આ બધું સાદી સરળ ભાષામાં શું | પબુદ્ધ જીવંત 'Action expresses priorities.' તે આવતીકાલ : ગઈકાલ-આજ-વતીકાલે ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : 8 પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવA : ગાંધીજી : ગઈકાલ-જ- આવતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત: ઓક્ટોબર ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર % પૃષ્ઠ ૩ ૫ આવતીકાલ દૂધબુદ્ધ જીવી : ગંધીજી: ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર = પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-અવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ૬ શું કરી તેમને પ્રજાને કેળવવી હતી. તે માટે તેઓ ગમે તેટલી મુશ્કેલી પત્રકારત્વ. સત્ય, નિર્ભયતા, સાદાઈ, સદ્ભાવ, સહિષ્ણુતા ; હું ઉઠાવવા તૈયાર હતા. પત્રકાર તરીકેની તેમની વિશેષતા એ હતી ઉપરાંત નૈતિકતા અને આધ્યાત્મિકતા તેમના પત્રકારત્વને કે કે સત્ય કહેવું પણ વિનય ચૂક્યા વિના કહેવું. સરળ બનવું પણ ઉજ્જવળ અને તેજસ્વી બનાવે છે. દરેક લેખ માટે ખંત, પરિશ્રમ હૈં શિષ્ટ ભાષામાં જ લખવું. જાહેરખબર કદી ન લેવી અને અને તટસ્થ અર્થબોધનો આગ્રહ રાખતા. મોટા સત્યો સરળતાથી * લવાજમની આવકમાંથી જ છાપું ચલાવવાનો આગ્રહ રાખવો. પ્રજા સુધી પહોંચાડ્યા અને પ્રજામાં નવા પ્રાણનો સંચાર થયો. હુ એક ધીમી, દઢ, ચોક્કસ દિશાની ક્રાંતિ તેઓ પત્રકારવિશ્વમાં વાચકો સાથે જીવન સંપર્ક રાખવા તેમણે પ્રશ્નોત્તરીની શરૂઆત $ શું લાવ્યા. શુદ્ધ ધ્યેયને વળગી રહી ગાંધીજીએ આદર્શ પત્રકાર તરીકે કરી હતી. જે પણ લખતા, સાવધાનીથી. પૂરી તપાસ કર્યા વિના છું સિદ્ધિ અને લોકપ્રિયતા મેળવ્યા. પત્રકારના ધંધાને તેઓ કંઈ ન લખતા. ન ગૂંચ, ન અતિશયોક્તિ, ન કટુતા, ને ચાલાકી. સેવાભાવી ન્યાયાધીશનો ધંધો માનતા અને વિરોધીઓના ગુણો સીધું, સ્પષ્ટ, મુદાસર, મક્કમ અને પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ૐ અને સાથીઓ-અનુયાયીઓના દોષો પણ નિઃસંકોચપણે રજૂ રજૂ થાય તેવું લખાણ. આ બધાને લીધે તેમની કલમ તલવાર છે કરતા. પોતાના લખાણો અત્યંત ચોકસાઈથી તૈયાર કરતા અને કરતા પણ વધુ શક્તિશાળી પુરવાર થઈ હતી. એમના લેખોએ હું કુશળમાં કુશળ સાથીનો લેખ પણ જાતે તપાસ્યા વિના છપાવા આખાય દેશમાં જે જાગૃતિ આણી હતી, તે એમની પહેલાંનો : ન દેતા. દેશ આખાના પ્રશ્નો અને સતત પ્રવાસોની વચ્ચે પણ કોઈ પત્રકાર કરી શક્યો ન હતો. તેમના લેખો એક સાથે અનેક હૈં તેઓ ચોકસાઈથી પોતાના લેખ મોકલતા અને અખબારનું સામયિકોમાં મુદ્રિત-પુનર્મુદ્રિત થતા ને દેશના ખૂણે ખૂણે વંચાતા. કું લખાણ કેટલું આવ્યું તેની તપાસ રાખી, અધૂરું હોય તો જાતે પૂરું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓ તેમણે ખેડી હતી. સામાન્ય હું Bat કરી આપી ઠરાવેલા સમયે માણસોથી લઈ દેશ-વિદેશના $ છાપું ચીવટપૂર્વક કાઢતા. ‘તૃષ્ણા કેમ મટે?' રાજ્યપુરુષો અને સમાજ પત્રકાર તરીકેની આ સુધારકો તેમના વિચારો વિશેષતાઓને લીધે તેઓ | એક વાર ગાંધીજી ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા. ગામેગામ | જાણવા આતુર રહેતા. g હું પોતાના જમાનાના એ ક લોકો તેમની રાહ જોઈને ઊભા હતા. એક ડોશીમા સડકને કાંઠે ખબરપત્રીઓ આવી મહાન, યુગપ્રવર્તક પત્રકાર હાથમાં લાકડી લઈને સવારનાં બેઠાં હતાં. કોઈએ કહ્યું: “ડોશીમા, મુલાકાતો લેતા. ગાંધીજી શું ગણાયા. બ્રિટીશ શાસન સામે અહીં ગાંધીજી રોકાવાના નથી.” તોય ડોશીમાં બેસી રહ્યાં. બપોર| સાવધાનીપૂર્વક મલાકાત કે છે પ્રજાને એક અવાજે કહેતી કરી થવા આવ્યા તે વખતે પૂરઝડપે દોડતી ગાંધીજીની મોટ૨ નીકળી. આપતા. વાતચીતનો છે કે સ્વાતંત્ર્યના મામલે માજી ઊભાં થયાં. ગાંધીજી ત્યાં રોકાવાના ન હતા. પણ બનવાકાળ અહેવાલ વાંચી, સુધારીને પછી # સમાધાન નહીં થાય. પોતે તે મોટ૨ પસાર થઈ તે જ વખતે ટાયર ફાટ્યું. સૌ નીચે ઊતર્યા. જ પ્રગટ થવા દેતા. 8 પ્રેસના સ્વાતંત્ર્યની બાબતમાં ડોશીમા લાકડી ઠબકારતાં નજીક આવ્યાં. હાથની છાજલી આંખ | ગાંધીજીએ તેમના પત્રોમાં 3 કદી સમાધાન ન કર્યું. સરકારે આડી ધરીને એમણે ગાંધીજીને જ પૂછ્યું: ‘આમાં મહાત્માજી કોણ | રાજકીય, ધાર્મિક, આર્થિક, કેસ કર્યો ત્યારે અદાલતમાં છે ભાઈ ?' સામાજિક વિષયો, રચનાત્મક જ બોલ્યા કે હું પત્રકારની | ‘બોલો માજી, તમારે શું કામ છે?' ગાંધીજીએ પૂછ્યું. કાર્યક્રમો, આહાર, આરોગ્ય જ સ્વતંત્રતામાં માનું છું અને | માજી સમજી ગયાં. પગે લાગીને બોલ્યાં: ‘મારે એક સવાલ | એમ અનેક વિષયો પર હું કાયદાનો આદર પણ કરું છું. પૂછવો છે.” જનતાને દોરવણી આપી હતી. * મને માફી માગવાનું કહેવામાં | ‘પૂછો માજી.' ૧૯૧૯ થી ૧૯૪૮ સુધીના શું આવ્યું છે, પણ મેં કોઈ | ‘બાપજી, તૃષ્ણા કેમ મટે ?' ગાળામાં અનેક પ્રવૃત્તિઓમાં છે હું અપરાધ કર્યો નથી તેથી માફી બાપુજીએ તરત જવાબ વાળ્યો: ‘મનના ઘોડા ઘડતાં બંધ થઈએ| રસ રહેવા છતાં જે વિપુલ માગવાનો સવાલ ઊભો થતો એટલે તૃષ્ણા ટળી જાય માડી.” સંતોષપૂર્વક પગે લાગી માજીએ લખાણ એમણે કર્યું તે ચકિત રજા લીધી. આવો પ્રશ્ન પૂછનાર એકસો ચાર વરસનાં વૃદ્ધ, અને કરી દે તેવું છે. પોતાના જીવનનો આદર્શ | તેિનો સંતોષજનક ઉત્તર આપનાર લોકસંત. એ ભારતવર્ષની| પત્રકાર તરીકેની તેમની છે તેમણે પત્રકાર તરીકે ના વિશેષતા છે. આપણી આ ભૂમિમાં એનું ખાતર પુરાયેલું છે. | શૈલી અને પ્રવૃત્તિ કોઈને છે મેં વ્યવસાયમાં ચરિતાર્થ કર્યો | | રામનારાયણ પાઠક | | ધ્યાનમાં રાખીને ખીલવેલી ન 9 હતો. જેટલું ઊંચું, પવિત્ર અને પ્રોજ. સૌજન્ય : શાશ્વતગાંધી, સપ્ટેમ્બર ૨૦૧૬ હતી. જનતાને લક્ષમાં લઈ ભવ્ય જીવન, તેટલું જ મહાન તેઓ લખતા. શણગાર કે ; પ્રબુદ્ધ જીવંત "Nonviolence is a weapon of the strong.' આવતીકાલ 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલ : સંદી નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલે ઃ સદા નિરંતર #પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : 8 નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત પૃષ્ઠ ૩૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ઓક્ટોબર ૨૦૧૬ - પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી ગઈકાલ-એજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર # પ્રબુદ્ધ જીવન ઓપ વિનાની છતાં સોઢ, આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી અવર્ણનીય શૈલી વડે તેમણે પત્રકારનો આદર્શ રજૂ કર્યો અને વ્યવહારમાં સિદ્ધ કર્યો. વૃત્તપત્રો દ્વારા અનેક પ્રકારે દેશની સેવા કરી. રાષ્ટ્રના હાર્દને કોરી ખાતા સવાલોને જાણી રાષ્ટ્રને અનુરૂપ ઉકેલો શોધ્યા અને જનતા પાસે એનો અમલ કરાવવા કમર કસી. સાહી સરસ ભાષા માટે પણ ચોક્કસ દૃષ્ટિ હતી. ગાડીવાનો ને મજૂરોને હું સંતોષવા માગું છું, પણ તેની સાથે ભાષાને સભ્ય અને શિષ્ટ પણ રાખવી જરૂરી માનું છું. આ વર્ષે પણ સભ્ય ભાષા સમજવા થોડી મહેનત કરી લેવી જોઈએ! સરળતાને નામે ભાષાનું ધોરણ નીચું થાય તેમ તેઓ ઇચ્છતા નથી. આદર્શને અનુરૂપ આવા છાપાં ચલાવવા માટે તેમને નિઃસ્વાર્થ અને સમર્પિત સાથીઓ પણ મળ્યા હતા. ગાંધીજીના સાહિત્ય પર પીએચ.ડી. ક૨ના૨ ૨મણ મોદી લખે છે, ‘નિઃસ્વાર્થ અને નીડરતા ભેગાં થાય છે ત્યારે માનવી કેવી અપ્રતિમ વીરતાપી શક્તિશાળી સલ્તનતને પણ ઉપાલંભ આપી શકે છે અને બીજ બાજુ જનતાને પણ કર્તવ્યપરાયણ બનાવી તેનામાં કેવું અદ્ભુત ચૈતન્ય અને સામર્થ્ય પ્રેરી શકે છે એ ગાંધીજીનું પત્રકારત્વ સિદ્ધ કરે છે.’ ૧૯૦૪માં દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપીનીયન' શરૂ કર્યું ત્યારથી તે મૃત્યુ પર્યંત તેમણે પત્રકારત્વ ખેડ્યું. તેમના પછી અનેક જાહે૨ખબર વિનાના પત્રો નીકળ્યાં. તેમણે બતાવેલા નીડરતા ને સચ્ચાઈના માર્ગ ૫૨ ચાલ્યા. પત્રકારત્વ સાચી જનસેવા શી રીતે કરી શકે તે દર્શાવ્યું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૧૨-૧૧-૨૦૧૬ના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. તે આવતીકાલ ગાંધીયન જર્નાલિઝમની આજે પ્રસ્તુતતા કેટલી? આજના વર્તમાનપત્રો સામાજિક પરિવર્તનને બાજુએ મૂકી વેચાણ અને પ્રચાર પાછળ જ પડેલાં જણાય છે. મોટાં, સફળ, રંગીન, સુંદ૨, ગ્લોસી છાપાં-સામયિકની સંખ્યા ઓછી નથી, પણ બૌતિકવૈચારિક ખોરાક પૂરી પાડી શકે તેવી ક્ષમતા નથી. નવી પેઢીને કેળવવાની જવાબદારી તેઓ કેટલા પ્રમાણમાં નિભાવશે તે તો સમય કહેશે, પણ આજે ગાંધીયન જર્નાલિઝમ પ્રસ્તુત છે તેવું કદી ન હતું. અહિંસા, સત્ય અને સંકલ્પબળનો તેમનો માર્ગ આજે પણ પ્રસ્તુત નથી? ભૌતિકતા, ઉપભોકતાવાદ, અસહિષ્ણુતા ને કલ્ચરલ ઈમ્પીરિયાલિઝમની બોલબાલા વચ્ચે યાદ આવે છે. ગાંધીજીના શબ્દો- મારી દીવાલો ખુલ્લી બારીઓવાળી છે જેમાંથી દેશદેશની સંસ્કૃતિની પવન લહેરખીઓ આવજા કરી શકે. પણ આ પવન વંટોળ બનીને મારા પગ ઉખેડી નાખે તેવું હું ન થવા દઉં, કે પછી હું પણ કોઈના ઘરમાં ભિખારી કે ગુલામ તરીકે ન પ્રવેશું.' (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત. ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંઘના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન પ્રબુદ્ધ જીવન ગાંધીયન જર્નાલિઝમનું બીજું પાસું છે શાંતિ, જેની આજે વિશ્વસમગ્રને જરૂર છે. પીસ જર્નાલિઝમ તટસ્થ, સંતુષ્ટિ આપનારું ને પોઝિટીવ હોય. નીતિમત્તાયુક્ત હોય અને સનસનાટી સર્જી આકર્ષવાના પ્રયત્નોથી મુક્ત હોય, ત્રીજા વિશ્વના દેશોની સમસ્યાઓ માટે પીસ જર્નાલિઝમ અનિવાર્ય છે. એટલે આ પ્રકારના વ્યાખ્યાનો, પરિસંવાદો વધુ પ્રમાણમાં યોજાય તેવું ઇચ્છી જવાય છે. વાર્ષિક સામાન્ય સભા sonalparikh1000@gmail.com (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૧૫-૧૬ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર ક૨વા. (૩) સને ૨૦૧૬-૧૭ ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂક સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. કરવી. યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૦૫-૧૧૨૦૧૬ થી તા. ૦૮-૧૧-૨૦૧૬ સુધીના દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ વૈખિત મોકલવા તેઓને વિનંતી. જે સભ્યોને ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની હેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય નિરુબન્નેન એસ. શાહ `To lose patience is to lose the battle.' મંત્રી કાર્યાલયનું કામચલાઉ સરનામું : ૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી બેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪, માવતીકાલ ઃ સદા નિરંતર = પ્રબુદ્ધ જીવંત : -pi+sic : G[lic : opß lon આવતીકાલ ઃ સદા નિરંતર -File : G[3]lc # pps fon # સર્જી 13 : E[pple-le-BI : Gal : pg on ને આવતીકાલ Page #37 -------------------------------------------------------------------------- ________________ ક્ટૉબર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન ૩૭ નામ [ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ૨૦૧૬ની ૮૨મી પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી દત્ત આશ્રમ સેવા ટ્રસ્ટ દરમિયાન શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ સરસીયા, પોસ્ટ-ખેરગામ, જિલ્લાઆર્થિક સહાય કરવા માટે નોંધાયેલી રકમની યાદી નવસારીને આર્થિક સહાય કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અમને જણાવતાં આનંદ થાય છે કે સાડા ચોવીસ લાખથી વિશેષ માતબર રકમ પ્રાપ્ત થઈ છે. હજુ દાનનો પ્રવાહ વહેવો ચાલુ જ છે. દાતાઓના અમે ઋણી છીએ. વિશેષ યાદી આવતા અંકે પ્રગટ કરવામાં આવશે.] રૂ. નામ રૂ. નામ રૂા. ૧,૫૧,૦૦૦ શ્રી પિયુષભાઈ શાંતિલાલ કોઠારી ૧૧,૧૧૧ ખુશાલચંદ સોજપાર ગડા ૧૦,૦૦૦ શાંતિલાલ ગોસર ૧,૫૧,૦૦૦ શ્રી ઉલ્હાસ ચંદ્રકાંત પેમાસ્ટર સ્વ. રાકેશ ખુશાલચંદ ગડાના ૧૦,૦૦૦ જય નિતીનભાઈ સોનાવાલા ૧,૨૫,૦૦૦ સ્વ. કુસુમબેનના સ્મરણાર્થે પુણ્યાર્થે ૧૦,૦૦૦ ડૉ. મૃદુલાબેન તંબોલી-U.S.A. હસ્તે ગુલાબચંદ કરમચંદ શાહ ૧૧,૦૦૦ રમાબેન વોરા ૧૦,૦૦૦ કિરણ શેઠ-U.S.A.Direct ૧,૨૫,૦૦૦ શ્રીમતિ નિલમબેન બિપિનચંદ્ર જૈન ૧૧,૦૦૦ કુમુદબેન હર્ષદ શેઠ ૭,૫૦૦ કેશવલાલ કિલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૨૫,૦૦૦ શ્રી પરશોત્તમ રૂપાલા ૧૧,૦૦૦ હસમુખ બી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૭,૫૦૦ જે. કે. ફાઉન્ડેશન ૧,૦૦,૦૦૦ શૈલાબેન હરિશભાઈ મહેતા ૧૧,૦૦૦ અલકા પંકજ ખારા ૭,૦૦૦ રસિલાબેન પારેખ હતે: હરિશભાઈ મહેતા હસ્તે ચંદ્રકાન્ત ડી. શાહ ૭,૦૦૦ શ્રી શાંતિલાલ શાહ નવર્ડ ફાઉન્ડેશન ૧૧,૦૦૦ તૃપ્તિ ચંદ્રકાન્ત નિર્મળ ૫,૫૫૫ ચંદુલાલ ગાંગજી ફેઈમવાલા ૧,૦૦,૦૦૦ સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ હસ્તે : રોહન-અનોખી ૫,૫૦૦ શિલ્પા જે. મહેતા ૧,૦૦,૦૦૦ શ્રી પ્રવિણભાઈ શાંતિલાલ કોઠારી ૧૧,૦૦૦ ગુલાબદાસ એન્ડ કુ. ૫,૫૦૦ ભાયચંદ એમ. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૦૦,૦૦૦ ડૉ. નિતા કર્ણિક પરીખ | વિનોદ જી. ભગત ૫,૦૦૧ અનિલા એસ. મહેતા ૭૮,૦૦૦ શ્રેયસ પ્રચારક સભા ૧૧,૦૦૦ ભાલચંદ્ર મહેતા ફાઉન્ડેશન ૫,૦૦૧ રમેશ સી. પરીખ ૫૧,૦૦૦ ધીરજલાલ પરમાનંદ દેસાઈ ૧૧,૦૦૦ મૃદુલા પી. શાહ ૫,૦૦૧ પ્રકાશભાઈ એ. ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૧,૦૦૦ ગીતા ભરત મહેતા ૫,૦૦૦ ઘેલાણી ચેરિટેબલ ટ્રસ્ટ Direct ૩૧,૦૦૦ ચંદ્રકાંત દીપચંદ શાહ હસ્તે શ્રી ચંદ્રકાન્ત ડી. શાહ ૫,૦૦૦ કે. એસ. ઝવેરી એન્ડ કુ. ૩૧,૦૦૦ શ્રી નિતીનભાઈ સોનાવાલા ૧૦,૦૦૦ અરૂણા અજીત ચોકસી ૫,૦૦૦ શ્રી મુગટભાઈ બી. દોષી ૩૧,૦૦૦ માતુશ્રી રતનબાઈ ચેરિટી ટ્રસ્ટ ૧૦,૦૦૦ ઈન્દિરા સુરેશ સોનાવાલા ૫,૦૦૦ જય નિતીનભાઈ સોનાવાલા માતુશ્રી રતનબાઈ લખમશી સાવલા ૧૦,૦૦૦ જ્વાલ્પ જય સોનાવાલા ૫,૦૦૦ શ્રી રમેશભાઈ પી. મહેતા પરિવાર કચ્છ નિવાસી ૧૦,૦૦૦ રમાબેન વિનોદ મહેતા ૫,૦૦૦ મહેન્દ્ર એ. સંઘવી હસ્તે : મુલચંદ એલ. સાવલા ૧૦,૦૦૦ સ્વ.કુમુદબેન જવેરી ૫,૦૦૦ રાજેશકુમાર એફ. ઝવેરી ૨૫,૦૦૦ ચીમનલાલ કે. મહેતા હસ્તે : બીનાબેન જવેરી ૫,૦૦૦ કુમુદબેન એ. પટવા ૨૫,૦૦૦ મહેશ શાંતિલાલ શ્રોફ ૧૦,૦૦૦ અનિષ ઝવેરી ૫,૦૦૦ એક બહેન તરફથી ૨૫,૦૦૦ શૈલેશ મોદી ૧૦,૦૦૦ રતનચંદ ભોગીલાલ પારેખ ૫,૦૦૦ જ્યોત્સના ભાઈલાલ શેઠ ૨૫,૦૦૦ એક બહેન તરફથી ૧૦,૦૦૦ પ્રતિભા ચક્રવર્તી ૫,૦૦૦ ડૉ. નેહલ સંઘવી ૨૫,૦૦૦ હર્ષદભાઈ દીપચંદ શાહ ૧૦,૦૦૦ સુરેશ પ્રેમચંદ મહેતા ૫,૦૦૦ દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ ૨૫,૦૦૦ પ્રભાત ટીઅને ટેક્ષટાઈલ્સ કં.પ્રા.લિ. ૧૦,૦૦૦ પ્રકાશભાઈ ડાહ્યાલાલ શાહ ૫,૦૦૦ અલ્પાબેન કોઠારી ૧૫,૦૦૦ ગિરનાર ફુડ એન્ડ બ્રેવરીજ ૧૦,૦૦૦ રેહાના Co. પ્રવિણા મહેતા ૫,૦૦૦ નિરંજન આર. ઢીલા હસ્તે : શર્મિલા ભણસાલી ૧૦,૦૦૦ હિતાક્ષી પટેલ Co. પ્રવિણા મહેતા ૫,૦૦૦ નિરૂબેન સુબોધભાઈ શાહ ૧૫,૦૦૦ રક્ષા મહેશ શ્રોફ ૧૦,૦૦૦ વર્ષા આર. શાહ ૫,૦૦૦ અપૂર્વ સિદ્ધાર્થ દોષી ૧૫,૦૦૦ ભૂપેન્દ્ર સનાલાલ શાહ ૧૦,૦૦૦ વિણાબેન સુરેશભાઈ ચોકસી ૫,૦૦૦ શ્રીમતિ માનબાઈ ડુંગરશી શાહ ૧૫,૦૦૦ એચ.ડી.ઈન્ડસ્ટ્રીઝ | (વિસપર ઘંટીવાળા) ૫,૦૦૦ શ્રીમતિ દેવકાબેન જેસંગ રાંભીયા - હસ્તે :કલ્પા શાહ ૧૦,૦૦૦ સંજય મહેતા ૫,૦૦૦ હરિલાલ તારાચંદ શાહ ૧૫,૦૦૦ મફતલાલ ભાઈચંદ ફાઉન્ડેશન ૧૦,૦૦૦ હેમલત્તા સી. ખંડેરીયા ૫,૦૦૦ હર્નિષ જમનાદાસ ૧૫,૦૦૦ એક બહેન તરફથી ૧૦,૦૦૦ ચંદ્રકાંત ખંડેરીયા હસ્તે : શ્રી સી. ડી. શાહ ૧૫,૦૦૦ શાંતિલાલ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦,૦૦૦ પ્રવિણા અશ્વિન મહેતા ૫,૦૦૦ શ્રીમતિ મનીબેન ગોવિંદજી હીરજી ૧૫,૦૦૦ દિપાલી એસ. મહેતા ૧૦,૦૦૦ મિનેન મહેતા ધરીયા ફાઉન્ડેશન ૧૫,૦૦૦ મેટ્રોપોલિટન એક્ઝીમ ફ્રેમ પ્રા.લિ. ૧૦,૦૦૦ પ્રફુલ એ. શાહ પબ્લિક ચેરિટેબલ ૫,૦૦૦ રસિકલાલ છોટાલાલ શાહ હસ્તે : નગીનદાસ પદમજી શેઠ ટ્રસ્ટ હસ્તે : શિલ્પાબેન હસ્તે : શરદ રસિકલાલ શાહ ૧૨,૦૦૦ ધીરેન્દ્રકુમાર વી. શાહ ૧૦,૦૦૦ પ્રકાશ શાંતિલાલ દોશી ૫,૦૦૦ સરસ્વતીબેન રસિકલાલ શાહ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રૂા. ૫,૦૦૦ બાલુભાઈ છોટલાલ શાહ હસ્તે : હંસાબેન બાબુભાઈ શાહ ૫,૦૦૦ ભોગીલાલ સુખલાલ શાહ હસ્તે : લતા શરદ શાહ ૫,૦૦૦ અંજન ડાંગરવાળા ૫,૦૦૦ જે. વી. શાહ ૫,૦૦૦ મીનાક્ષી ગોસલિયા ૫,૦૦૦ પારેખ ભરત કાંતિલાલ સ્વ. ચંદનબેન પારેખની ૨૫મી વૃદ્ધતિથિની સ્મૃતિમાં ૫,૦૦૦ શાન્તાબેન સી. શાહ ૫,૦૦૦ ઉષા વી. શાહ ૫,૦૦૦ જે. વી. શાહ ૫,૦૦૦ એસ. વી. શાહ ૫,૦૦૦ બી. એસ. શાહ ૫,૦૦૦ સોનલ એજય મહેતા ૫,૦૦૦ શ્રી કુમાર ધામી ૫,૦૦૦ મનિષાબેન હિરેન ભણશાલી નામ હસ્તે : શરદ રસિકલાલ શાહ ૫,૦૦૦ સુશીલાબેન નિરંજન ભજાશાહી ૫,૦૦૦ ડૉ. કે. કે. શાહ ૫,૦૦૦ સરલા કાંતિલાલ શાહ ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ ડૉ. આર. એન. શાહ-HUF ૫,૦૦૦ ભારતીબેન ગજેન્દ્ર કપાસી ૫,૦૦૦ જિતેન્દ્ર આર. ડાસોન્ડી ૫,૦૦૦ હેમંત એસ. મારૂ ૫,૦૦૦ કાચિનક ૫,૦૦૦ પરાગ નોતમલાલ શેઠ ૫,૦૦૦ એક શુભચિનક ૫,૦૦૦ કાંતિલાલ આર. શાહ ૫,૦૦૦ ભદ્રાબેન વી. શાહ ૫,૦૦૦ વી. સી. શાહ ૫,૦૦૦ યુ. વી. શાહ ૫,૦૦૦ ડી. વી. શાહ ૫,૦૦૦ એસ. ડી. શાહ ૫,૦૦૦ શ્રીમતિ ઉષાબેન પી. શાહ ૫,૦૦૦ જગશી ખીમજી શાહ ૫,૦૦૦ સ્વ. ઉષાબેન નાથાલાલ પરીખ મહેતા હસ્તે : ડૉ. ગીતા શાહ ૫,૦૦૦ વિક્રમ ૨મણલાલ શાહ પ્રબુદ્ધ જીવન શ નામ ૫,૦૦૦ હર્ષા વિક્રમ શાહ ૫,૦૦૦ એક ભાઈ તરફથી ૫,૦૦૦ બોનાન્ઝા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્રા.લી. ૫,૦૦૦ એચ. પ્રણવ મહેતા ૫,૦૦૦ માસ્તર તુષાર મહેતા ૫,૦૦૦ શ્રી વિક્રમ પરીખ ૫,૦૦૦ દિપિકા પી. દોષી ૫,૦૦૦ મનુભાઈ . શેઠ ૫,૦૦૦ શ્રીમતિ ઇલાબેન મોદી ૫,૦૦૦ તારાબેન મોહનલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે : પુષ્પાર્તન પરીખ ૫,૦૦૦ સ્વ. હિરાલાલ ત્રંબકલાલ ડગલી હસ્તે : મૃદુલા પ્રવિણ શાહ ૫,૭૭૭ મહેન્દ્રકુમાર અમૃતલાલ શાહ ૫,૦૦૦ જશવંતીપ્રવિણચંદ્ર વોરા લિસ્ટ ૫,૦૦૦ પન્નાલાલ ખીમજી છેડા ૫,૦૦૦ ગીતા પી. જોષી ૫,૦૦૦ કુપ્પા ભાશાલી ઇસ્તેઃ કુમુદબેન પટવા ૫,૦૦૦ શશીકાંત સી. શેઠ-HUF ૫,૦૦૦ પ્રવિણ જમનાદાસ શાહ ૫,૦૦૦ સંતોકબા જેઠાલાલ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ રતિલાલ ઓધવજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ રંજનબેન જશવંતભાઈ શાહ ૫,૦૦૦ શૈલી શાહ હસ્તે : ઉમંગભાઈ શાહ ૫,૦૦૦ ઝુબીન શાહ હસ્તે ઃ ઉમંગભાઈ શાહ ૪,૦૦૦ શ્રીમતિ ગાંધી સુજાતા જયેશ ૪,૦૦૦ શ્રી જયેશ ડી. ગાંધી ૩,૦૦૦ શાહ ચીમનલાલ પોપટલાલ ટ્રસ્ટ હસ્તે : ભારતીબેન પી. શાહ ૩,૦૦૦ શ્રીમતિ વસુબેન પરીખ ૨,૫૦૦ એક બહેન તરફથી ૨,૫૦૦ શ્રીમતિ ભાવનાબેન મહેતા ૨,૦૦૦ ડૉ. સેજલબેન મનીષ શાહ ૨,૦૦૦ જવાહ૨ નારાયણજી શુક્લ ૨,૦૦૦ ભારતી જે. શાહ હસ્તે : નિતિનભાઈ ૧,૦૦૦ શ્રી પ્રદીપભાઈ કે. મહેતા ૧,૫૦૦ અતુલ શાહ ૧,૫૦૦ જિતેન્દ્ર પરીખ ૧,૫૦૦ દિલિપભાઈ ગાંધી ૧,૫૦૦ વસંત કાંતિલાલ મોદી ૧,૫૦૦ એક બહેન તરફથી ૧,૦૦૦ સંયુક્તાબેન પ્રવિજાભાઈ મહેતા ૧,૦૦૦ એક બહેન તરફથી ક્ટીંબર, ૨૦૧૬ રૂા. નામ ૧,૦૦૦ શશિકાન્તભાઈ દોષી ૧,૦૦૦ શરદભાઈ શેઠ ૭૩૦ એક શુભચિંતક ૫૦૦ મીનલબેન એમ. બાવીસી ૨૫૦ નરેન્દ્ર સાવલા ૨૪,૮૦,૬૪૯ કુલ ૨કમ ડો. કુમારપાળ દેસાઈને વિશ્વ ગુજરાતી સમાજનો ગુજરાત પ્રતિભા ઍવોર્ડ જાણીના સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈને વિશ્વભરના ગુજરાતી સમાજોનું સંગઠન કરતા વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ૨૦૧૫ના વર્ષ માટેનો શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવોર્ડ એનાયત કરવામાં આવશે. આ અવોર્ડમાં સન્માનપત્ર, એક લાખની ધનરાશી તથા મૉમેન્ટો અર્પણ ક૨વામાં આવશે. સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલા કુમારપાળ દેસાઈએ ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, નવલિકા, ધર્મદર્શન વગેરે વિશે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં કુલ સવાસો પુસ્તકો લખ્યા છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે નિવૃત્ત થયેલા કુમારપાળ દેસાઈ અત્યારે જૈન વિશ્વભારતી ઈન્સ્ટિટ્યૂટમાં પ્રાસર નેમરિટસ છે. પત્રકારત્વ ક્ષેત્રે એમનું આગવું પ્રદાન છે. જૈનદર્શનના વિચારક તરીકે અનેક દેશોનો પ્રવાસ ખેડી ચૂકેલા કુમારપાળ દેસાઈ અત્યારે ગુજરાતી વિશ્વકોશનું ભગીરથ કામ સંભાળે છે અને અને ગુજરાતની એક જીવંત સાંસ્કૃતિક સંસ્થાનું રૂપ આપ્યું છે. આઈકેર ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર નરીકે તેમજ અનુકંપા ટ્રસ્ટ તેમજ સુલભ હેક્ય ઍન્ડ હાર્ટ કેર સેન્ટરના ટ્રસ્ટી તરીકે એમણે માનવસેવાનાં કાર્યો પણ કર્યા છે. એમના સઘળા કાર્યો માટે ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન અનાપત કર્યું છે. સવિશેષ તો સાહિત્ય, શિક્ષણ ધર્મદર્શન, પત્રકારત્વ, વિદેશપ્રવાસ, માનવસેવા અને ગુજરાતી વિશ્વકોશના સર્જન દ્વારા – એમ સર્વ ક્ષેત્રોમાં કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતની પ્રતિભાની સુવાસ પ્રસરી છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૯ રૂા. નામ ૨,૫૦૦ શ્રી અમિર હીરાલાલ વોરા હસ્તે : રમાબેન વી. મહેતા ૨,૫૦૦ શ્રી પ્રદીપકુમાર કે. મહેતા. ૧,૦૦૦ એક બહેન તરફથી ૧,૦૦૦ ડાયમંડ જેમ કોરપોરેશન ૮૯,૦૦૦ કુલ રકમ પર્યુષણ વ્યાખ્યાનમાળા ૨,૦૮,૨૨૦ સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટ ૨,૦૮,૨૨૦ કુલ રકમ પરદેશ લવાજમ ૭,૦૦૦ શ્રી કિરણ શેઠ-U.S.A. ૫,૫૦૦ શ્રી અરવિંદ એન્ડ સ્મિતા શાહ U.S.A. ૧૨,૫૦૦ કુલ રકમ સંધ આંજીવન લવાજમ ૫,૦૦૦ શ્રી ભદ્રેશભાઈ ડી. શાહ ૫,૦૦૦ કુલ રકમ ઑક્ટોબર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ રૂા. નામ ૫૦૦ એક ભાઈ તરફથી સપ્ટેમ્બર માસમાં પ્રાપ્ત થયેલ અનુદીત | ૫૦૦ એક ભાઈ તરફથી ૫૦૦ યોગિનીબેન સરદ નામ ૫૦૦ શ્રી જગદીષ પી ઝવેરી ૧,૦૦,૦૦૦ શૈલાબેન હરિશભાઈ મહેતા ૨૫૦ નરેન્દ્રભાઈ સાવલા હસ્તે હરિશભાઈ મહેતા ઑનવર્ડ ૩,૧૩,૮૫૧ કુલ રકમ ફાઉન્ડેશન કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ ૫૧,૦૦૦ શ્રીમતિ ચંદ્રિકાબેન પિયુષભાઈ ૫,૦૦૦ ડૉ. મૃદુલાબેન તંબોલી-U.S.A. કોઠારી ૫,૦૦૦ શ્રી મીર મહેતા ૨૦,૫૦૦ શ્રી નિતિનભાઈ સોનાવાલા ૫,૦૦૦ શ્રીમતિ દિપાલી એસ. મહેતા ૧૫,૦૦૦ શાંતિલાલ ઉજમશીભાઈ એન્ડ ૨,૫૦૦ સમીર હરીલાલ વોરા સન્સ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે : રમાબેન વી. મહેતા ૧૧,૦૦૦ શ્રીમતિ નિરૂબેન સુબોધભાઈ શાહ ૧૭,૫૦૦ કુલ રકમ ૧૧,૦૦૦ દિલિપભાઈ એમ. શાહ ૧૦,૦૦૦ એચ. ડી. ઈન્ડસ્ટ્રીઝ પ્રબુદ્ધ જીવન સૌજન્ય દાતા હસ્તે: કલ્પા હસમુખ શાહ ૨૫,૦૦૦ કર્ણિક કાંતિલાલ પરીખ ૧૦,૦૦૦ અજીત આર. ચોકસી ઑક્ટો.-૧૬ સૌજન્યદાતા ૭,૫૦૦ જે. કે. ફાઉન્ડેશન ૨૫,૦૦૦ સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટ ૭,૫૦૦ શ્રી ચંદ્રકાંત દિપચંદ શાહ નવે.-૧૬ સૌજન્યદાતા ૬,૦૦૦ ભારતી ભરત પારેખ સ્વ. ચંદનબેન ૨૫,૦૦૦ નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ પારેખની ૨૫મી પુણ્યતિથિએ મિતા નરેન્દ્રભાઈ શાહ એમની સ્મૃતિમાં શિકાગો-અમેરિકા ૫,૦૦૧ જેસિકા પ્રકાશ ઝવેરી ડિસે.-૧૬ સૌજન્યદાતા ૫,૦૦૦ અરૂણા અજીત ચોકસી ૭૫,૦૦૦ કુલ રકમ ૫,૦૦૦ શ્રીમતિ રમાબેન વોરા પ્રબુદ્ધ જીવન નીધિ ફંડ ૫,૦૦૦ પોલીથીન પ્રિન્ટીંગ એન્ડ સિલિંગ ૫,૦૦૦ વર્ષાબેન આર. શાહ વર્ક્સ હસ્તે : ડૉ. સ્નેહલ સંઘવી ૫,૦૦૦ કુલ રકમ ૫,૦૦૦ ડૉ. સ્નેહલ સંઘવી જમનાદાસ હોથીભાઈ મહેતા અનાજ રહિત ફંડ ૫,૦૦૦ શાંતિલાલ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ શ્રીમતિ ઉષાબેન પી. શાહ ૨૧,૦૦૦ ધીરજલાલ પરમાનંદ દેસાઈ ૩,૦૦૦ ચીમનલાલ પોપટલાલ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦,૦૦૦ શ્રી કાકુભાઈ સી. મહેતા હસ્તે : ભારતી દિલિપ શાહ ૧૦,૦૦૦ શ્રી સુરેશભાઈ પ્રેમચંદ મહેતા ૩,૦૦૦ શ્રીમતિ કુમુદબેન પટવા ૩,૦૦૦ પ્રકાશભાઈ ડાહ્યાભાઈ શાહ ૭,૦૦૦ શ્રી શાંતિલાલ શાહ ૩,૦૦૦ પુષ્પા ભણસાલી ૫,૦૦૦ શ્રીમતિ રમાબેન વિનોદભાઈ હસ્તેઃ કુમુદબેન પટવા મહેતા ૨,૫૦૦ એક બહેન તરફથી ૫,૦૦૦ આર. એચ. મહેતા ૨,૫૦૦ કેશવલાલ કિલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ શ્રીમતિ હેમલત્તા ખંડેરીયા ૨,૫૦૦ શ્રીમતિ ભાવનાબેન મહેતા ૫,૦૦૦ શ્રી ચંદ્રકાંત ખંડેરીયા ૨,૧૦૦ એક બહેન તરફથી ૫,૦૦૦ ડૉ. મૃદુલાબેન તંબોલી (યુએસએ) ૨,૦૦૦ એક બહેન તરફથી ૫,૦૦૦ નિર્મલકુમાર મોહનલાલ મહેતા ૧,૫૦૦ અતુલભાઈ શાહ (મોહનલાલ બેચરદાસ મહેતા ૧,૦૦૦ શ્રીમતિ મીના કિરણ ગાંધી જ્યોતિ આઈસ્ક્રીમ) ૧,૦૦૦ શ્રીમતિ લીનાબેન દોષી ૪,૦૦૦ શ્રીમતિ રસિલાબેન પારેખ પૂ. હરિભદ્રસૂરિ મ. સા.ના ગ્રંથો ઉપર સેમિનારનું આયોજન સાયન જૈન સંઘમાં ‘હરિભદ્રીય સેમિનાર' નામે તા. ૧૬ ઓક્ટો.ના રોજ. - પૂ. હરિભદ્રસૂરિ મ. સા.એ તેમના જીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. સાહિત્ય ક્ષેત્રના અદ્વિતિય વ્યક્તિની સ્મરણાંજલિ સાયન જૈન સંઘ તથા મુંબઈ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સાયન માનવ સેવા સંઘ ખાતે યોજાશે, જેમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ઉપસ્થિત રહેશે. આ સેમિનારનો ઇતિહાસ એવો છે કે આગમવિશારદ પૂજ્ય ગુરુદેવ શ્રી અભય સાગરજી મ. સા.ના જીવનમાં પૂ. હરિભદ્રસૂરિ મ. સા.નો ઘણો પ્રભાવ હતો. તેથી તેમને પૂ. હરિભદ્રસૂરિ મ. સા.નો સેમિનાર કરવાની ભાવના હતી. આ ભાવનાને સાર્થક કરવા પૂ. આ. શ્રી નયનચંદ્ર સાગરજી મ. સા. તથા શતાવધાની મુનિશ્રી અજીત સાગરજી મ. સા.ની નિશ્રામાં આયોજન થયું છે. આ વિશિષ્ટ પ્રસંગે અનેક પેપરોનું પઠન તો થશે જ, પરંતુ એ માટે આયોજકે પુસ્તક અને રેફરન્સ માટે વાચન સામગ્રી પણ ઉપલબ્ધ કરી આપી છે જે ભાગ્યે જ કોઈ આયોજક કરતા હોય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૪૦ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ THE SECRER'S DIARY CELEBRATING THE UNMOVED MOVER જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-વતીકાલે સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન ગાંધીજીઃ ગઈકાલ-જ-ઓવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ૬ Bhavya, Bhavya, Bhavya... The atmosphere Love that automatically makes you think with that's created when you celebrate the presence of 'vivek' which otherwise was not your strongest virtue. & a BelovedSpiritual Master. Love that makes intense awareness and vigilance' To be a part of a lifetime when we are able to your natural state. celebrate a soul closest to the Gods, closest to the Love that keeps you drenched days, weeks, purest and to witness 'collective love, 'collective months after the showers have ceased. bhaav' of thousands of bhakt's, seekers, disciples Love that make impossible possible, makes difficult is a wonder of the world much more than any other easy-gives you that one strong reason for life. tangible seven, eight, nine wonders. Love that starts with a deep desire to please the 5 Event: Pujyashri Rakesh Bhai Jhaveri's beloved, desire converts into a strong thought and (Gurudev's) 50th Birth anniversary or Suvarna then a full-fledged process of action. Jayanti Utsav. So for this moment, let us stick to this soft cotton Venue: NSCI Dome-Mumbai bubble of love and just humanise it a bit. Most of us $ Hosts: Thousands of disciples would have done something or many things for people What happened in those three days? Music, we love.My parents generation and before did it more Dance, Discourse, exchange of love in all its subtly perhaps, through their conduct everyday. The dimensions... Love and Samarpan in Action. new age does things through surprises and squeals It was all beautiful, all larger than life; everyone and over the top gestures. A surprise birthday party, went beyond their own capacities and stretched a surprise ticket, decorating the room, baking a cake, themselves beyond expectations. cooking a gourmet meal, booking a car, making a The finale was 'Adhbhut Astitva' which felt like card etc etc etc - fulfilling a desire or creating a desire being a reflection of Devlok with lots of apsaras- and it is all wonderful. The concept, the execution, the music, the Now doing something for someone who has No è performance, the visualization, the lyrics... all were desire of any kind of this world and yet his Heart can Ah and Waah!! rejoice and feel far more sustainable gratitude and The presence of Saints and their wishes and humility than us mortals. blessings gave goose bumps and very heart And this result also in an efficiency, the magical touching. ness and the collective energy of all of us celebrating, Gurudev Himself was his same gentlest this kind of love that reaches epic proportions. & humblest self, meeting as many people as he could, Shwetambars, Digambars, Sthankvaasis, replying, loving. Speaking on Shraddha, Sanyam deravaasis, grahasth's or sanyasi's will all agree that and Seva (Right faith, right discipline or conduct and when a Tirthankar is born or attains Nirvan, the kind right action / service.) of celebration that takes place cannot be compared Over 10,000 people on each single day and it to anything on earth. The sounds, the celebrations, was all in sync with absolutely minimum of glitches. the feasts, the entire cosmos rejoices and expresses Everyone was accommodated, everyone was through this very mode which the enlightened one moved, and the guests who had no idea about himself has left far far far behind. The very things Gurudev or even Jainism were floored. that do not touch him are the ones that make a The sevaks who had worked day in and day out celebration- All the panch dhaatu coming together, all were as alive, as aware, and as smiling as if it was the 'yog' coming together, synchronising coming a bright sunny morning for 24 hours.. together and more than anything that one 5 And that is what I wish to just try and capture in pulsating tattva that brings all of this together. here - Love and what it can do. The all-complete And that is what Pujyashri Gurudev since the soft unadulterated love for that permanent Tattva. beginning of his 50th year kept on telling us Love can make a person who "needs a minimum something in this vein.. "if you are celebrating my .. eight hour sleep' - sleep for two and feel fresh for birth, you not only will have to accept my death but $ weeks before the celebration. celebrate it while if you see me as who I AM, Anadi 5 Love can make 'a fast food and dessert lover anant tattva then every minute will be a celebration.' 5 leave these naturally just to avoid any thing that can A nd that may sound like an irony, but what we 5 make him unwell or sick or unable to give service celebrated and our medium of celebration are all the for the event. five senses, but what and who we are celebrating is *Future depends on what you do today.' તે આવતીકાલ & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 પ્રબુદ્ધ જીવન Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવત : ઓક્ટોબર ૨૦૧૬ ઇ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ધ્ર પૃષ્ઠ ૪૧ આવતીકાલ someone whose Light, whose joys, and whose more permanent, making us seek and believe in the music is that Anhad Naad within Him. That 'Aho vastness that is and actually easily accessible right 3 Bhaav, that conviction and love in us that makes here permanently residing within. us- the kshanik celebrates the shashwat.What a For those few hours we were celebrating not only concept - the temporary, the momentary, the fleeting Him, but all that is higher of us, we were focusing on heralding the permanent, the unmoved and the firm. THAT which is us through Him. We were celebrating Why the need to celebrate? that which is never born and thus will never die. The I wish you were there, I wish you see it. For those Unmoved Mover who through his moving form is who were there, no matter which state of mind and spending His entire life to make us realize the heart they came in, what they might have been unmoved and the formless. seeking, which aspect of themselves they were Reshma Jain I working on, they and we all in unison felt something The Narrators inside us shifting, firming our sights on something Email : reshma.jain7@gmail.com Khadi : An intermeshed cluster of Truth and Serenity! OPRACHI DHANVANT SHAH ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર ## પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-અવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ Mohandas Karamchanddas Gandhi / Gandhiji / and critics. Gandhibaapu/ Mahatma Gandhi, and many more G andhiji during his young age before he met * addresses, to a mentor who does not need any Raychandji, was not so influenced by principles of introduction. A man who not only fought for the non-violence. He was a follower of violence. Now freedom of his own country but never stepped back here, violence just did not mean physical viciousness. from serving every enslaved personal around the According to Gandhiji, violence resided also in one's world. A fight for freedom with the sword of thoughts and verbal behavior. According to him, true Satyagraha, non-violence, and aparigraha. Ahimsa should mean a complete freedom from ill-will, Ž Gandhiji, who was born with Hindu religion, but aggression, and disgust but just the true love for all. 5 pursued Jainism as his religion by action, perception This belief and serenity ensued within Gandhiji also and philosophies. The initial influence of Jainism on after reading Tolstoy's book "The kingdom of god is I Gandhiji, stemmed from his mother. She was very within you". Gandhiji was greatly influenced by much drawn to Jain values and followed Jain monks. Tolstoy's life and how simply he led his life with love Later, when Gandhiji became good friends with and compassion giving away all the luxuries of his famous poet Raychandji well known as Shrimad life. According to Gandhiji, Tolstoy was a true follower Rajchandra, Jain values and principles gushed of Non-violence. through his blood. Gandhiji in his Autobiography wrote According to Gandhiji, Ahimsa (non-violence) and 5 that he might have met many leaders and truth were deeply entwined and correlated to each philosophers in life, but the impact of Shrimad other. He believed that Ahimsa is the means and truth Rajchandra was simply mystical. "In my moments is an end. If we follow Ahimsa with its true essence, of spiritual crisis, therefore, he was my refuge." these the final destination of truth is abounded too. Using were the words of Gandhiji as taken from Young foreign clothes was a kind of Ahimsa in his India, January 21, 1926. foresightedness. This strong belief of his, encountered Jain values when explained by Shrimad him to set the movement of Swadeshi (wearing cloth Rajchandra wrought undiluted and instantly to his - Khadi) produced manually by labour and not by heart and touched Gandhiji's soul. Jain Principles machine). He believed, Swadesh (freedom) would not such as Truth, Ahimsa (non-violence), Anekantvad be possible without being Swadeshi. Gandhiji 5 (Manyness), justified all his dilemmas and answered believed that being swadeshi by means of cloth is all his queries. Under the guidance of Shrimad being truthful to your own people. This is an action of Rajchandra, Gandhiji was deeply inspired by Jain Ahimsa of its kind. Being truthful and non-violent by » doctrines such as peaceful living and honesty. He means leads to being truthful and pure to your soul. made all these values an essential part of his own When your soul is pure and overwhelmed with love attitude towards life. Philosophy of Manyness for your own people, your life is at contentment and (Anekantvad) enforced him to love even his opponent you are abounded to see truth leading enlightenment. પ્રબુદ્ધ જીવંત "It is difficult, but not impossible, to conduct strictly honest business. antedisia 8 પ્રબુદ્ધ જીવ : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-જ-વતીકાલેઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : 8 Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૪૨ % પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ 9dd: પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-વતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવની : ગાંધીજી : ગઈકાલ-આજ-ઓવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ : સદા નિરંતર પ્રબુદ્ધ According to Gandhiji, sufferings of millions of Indians act of non-violence leading you to the path of truth due to the use of machinery for cloth mills, in order and love. Gandhiji always believed, that the nearest 2 to earn wealth for few, undoubtedly is a way of Himsa approach to truth is love and love is nothing but lies (Violence). Whether this wealth is earned for within Parmatma.Parmatma is the truth but to put it Manchester mills or Indian mills. Although, according in an ideal world, according to Gandhiji, truth is to him, few Indian merchants getting wealthier at the Parmatma. cost of millions of Indians on their own motherland, It is always believed that your clothing reflects was morally and ethically absolutely obnoxious. your character, and often dominates your behaviour Because after all, it was mistreatment of Indians by and personality. And in today's era, if the young Indians itself. Hence, for him, using Khadi as means generation explores wearing khadi, the vision of of cloth was an act of non-violence sustaining truth. composure and love would be just like a rainbow in If being an Indian at that time, wore machine made an exquisite sky. clothes manufactured in Manchester, it would be like O ne should definitely try wearing khadi and for wasting money over foreign goods but if they wore sure you would experience an enigma of emotive > machine made clothes manufactured by Indian mills, elevation ... spiritual serenity!! It is a legacy of it would be as good as draining blood out of fellow Mahatma Gandhi, which every Indian or rather every Indians and that would be most unethical and morally human should pursue. Gandhiji said, "The Khadi spirit unjustified act. For Gandhiji, wearing Khadi was means fellow-feeling with every human being on š morally being loyal to your fellow beings, showing a earth." loving gesture to your own people. Thus being truthful God lies in Purity!! to your soul. Where there is pure and active love for poor, there Khadi is not just a cloth but it speaks much beyond is God also... just being a fabric. Wearing Khadi represents one's I see God in every thread that I draw on spinning unanimity towards your own country. It represents wheel... - Mahatma Gandhi truth and serenity of your soul. It represents your 49,wood Ave, Edison, N.J-08820, U.S.A. (+1-917-582-5643) THE STORY OF ACHARYA HARIBHADRASURIJI Dr. Renuka Porwal & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજીઃ ગઈકાલ-અજ-આવતીકાલ : સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8 The sixth century AD was famous as Haribhadra's Yug in Jaina tradition. His compositions of 1444 granthas are precious gems among Jaina philosophy. He added new vision to Patanjali's Ashtanga yoga and called it Yogadrasti. He showed the difference between Ohgdrasti and Yogadrsti elucidating eight visions of Jaina yoga. In his time, discourses in debates and succeeding them was considered very prestigious. Haribhadra was born in a Brahmana family at Chitor (Raj.) and was a Rajpurohita of the king. He had pledged that if he was unable to understand any sloke spoken by any scholar then he would became his or her disciple. One day when he was walking through Chittor, he came across a very furious elephant. The keeper tried his best to control him but the animal instead threw him down. Haribhadra saw the angry elephant running directly towards him and immediately took shelter in a nearby Jaina temple. When the elephant left the area, he stepped out of the temple premises and passed through Sadhviji's Upashraya. There one of the aged lady ascetic named Yakini Mahattara was reciting a verse about Chakravartis, which he could not comprehend. According to his pledge, he approached the sadhviji, very politely asked for its explanation and requested to accept him as her disciple. Sadhviji repeated the sloke with the meaning and simultaneously replied that a Jaina sadhvi couldn't accept a male pupil and so took him to their Acharya Jinadattasuriji. Now Haribhadra became Jinadatta's disciple and not only learnt that sloke but compared the Jaina, Vedic, Sankhya, etc. darshanas i.e. all Indian Philosophy. He studied the Agamas and learned the depth of Jaina philosophy. His guru bestowed upon him the Acharya title and later on he gained more popularity. Many people became his disciples. Once two of his pupils Hansa and Paramhansa asked for his permission to study Buddhism in a monastery in disguise. Haribhadra didn't approve of it but agreed when they persisted much as both were his sister's sons. Unfortunately, their secret was revealed and they had to run away from the monastery. Before they could reach home, they were caught and killed by Buddhists. This cruelty was difficult to tolerate by Suriji as he was most powerful in all aspects. He challenged them to a debate in the royal court with the condition that whoever loses would be put to death. His violent attitude was transformed by Guru Jinadatta and Yakini Mahattara. Harbhadrasuri realised his attachment with the two children and forgave the Buddhists. To atone, Guru advised him to enlighten people to right faith. He wrote 1444 books on Jainism like commentaries on Anga Agamas, Yoga, Dharma, Anekanta, etc. uoja yad "If I have the belief that I can do it, I shall surely acquire the capacity to do it even if I may not have it at begginninga andsia Page #43 -------------------------------------------------------------------------- ________________ PAGE No. 43 PRABUDHH JEEVAN OCTOBER 2016 Acharya Vijay Haribhadrasuriji - By Dr. Renuka Porwal, Mob.: 098218 77327 Haribhadra, born in a Brahmana family in about 700 A.D. was a Rajpurohita in the court of Chittor. One day while walking through the village, a furious elephant threw down his keeper and came charging towards him. Haribhadra had to take shelter in a nearby Jaina temple. Later, he passed through Sadhviji's Upasraya. Sadhvi Yakini Mahattara was reciting a verse about Chakravartis, which he couldn't comprehend. According to his pledge, he requested to accept him as her disciple. Sadhviji couldn't accept a male pupil and took him to their Acharya. He accepted Jaina diksa and learnt not only that sloke but compared Jaina, Vedic, Sankhya, etc. darshanas. His guru bestowed him the Acharya title. To atone for his violent attitude, Guru advised him to enlighten people to right faith. He wrote 1444 books on Jainism like commentaries on Anga Agamas, Yoga, Dharma. Anekanta and more. 1000000 Page #44 -------------------------------------------------------------------------- ________________ Licence to post Without Pre-Payment No. MR/TECH/WPP-36/SOUTH/2016, at Mumbal-400 001. Regd. With Registrar of Newspapers for India No. MAHBIL/2013/50453 Published on 16th of every month & Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month 0 Regd. No. MCS/147/2016-18 PAGE No. 44 PRABUDHH JEEVAN OCTOBER 2016 વર્ષો પૂર્વે એકાદ એસ.ટી. બસ માંડ જતી ત્યાં વગર કંઠીના વૈષ્ણવજન શિક્ષણ, આરોગ્યની સાથોસાથ વ્યસનમુક્તિ, પંથે પંથે પાથેય. | ડૉ. રમજાન હસણિયા દુષ્કાળમાં પશુ નિરણ કેન્દ્ર શરૂ કરવાં, ચેકડેમ બનાવવા, હુન્નરશાળા-જીવનશાળા ચલાવવી આછુ સ્મિત આપે ને અનેકગણું કામ કરે, સુંદર ગાંધીવિચારથી પ્રભાવિત થઈ ; ગ્રામ્ય જેવા અનેક સકારાત્મક અને વિકાસના કામો કર્યા પત્રો લખે, ભાષા, લખાણ અને મરોડદાર અક્ષરોઃ વિસ્તારના ઉત્થાન માટે કોઈ એકાદ ખૂણાના છે. રામકૃષ્ણ મિશન, રાજકોટ સાથે રહીને અતિ ત્રણેય માટે તેમના પત્રો ખૂબ વખણાય. નાનામાં પ્રદેશને પોતાનું કાર્યક્ષેત્ર માની લઈ ; ગાંધીના ખરા પછાત બાળકોના સર્વાગી વિકાસ માટે તેઓ કામ નાની વ્યક્તિના કામની નોંધ લે ને પોતે હંમેશા અર્થમાં વારસદાર કહી શકાય તેવા કેટલાક લોકો કરી રહ્યાં છે. મહિલા અને બાળ પરત કાલય ચલાવે પડદા પાછળ જ રહે, નેતૃત્વ ને વિદ્યાથી ઘડતરની ગ્રામોત્થાન-દેશોત્થાનની ભાવના સાથે ચૂપચાપ તો બાળકોના ભણતરની સાથોસાથ તેમને સારામાં જબરી આવડત તેમને હાંસલ છે. પગપાળા કામમાં લાગી ગયા ને અજવાળતા ગયા એ પ્રદેશને સારું પોષણ મળી રહે તેની પણ તેઓ ચિંતા કરે પ્રવાસમાં સાથે જ હોય. આજુબાજુની સંસ્થાઓમાં જ્યાં તેમણે સેવાનો દીપક પ્રગટાવ્યો. આવા એક ને વ્યવસ્થા પણ કરે. અહીંનો દેવીપૂજક સમાજ ઉપયોગી થવા વિદ્યાર્થીઓને પ્રેરે. વિરલ ગાંધીવિદ્દ એટલે કચ્છ-વાગડના અંતરિયાળ તો તેમને ભાવપૂર્વક દેવી તરીકે પૂજે છે. તેનું કારણ સંસ્થામાંથી નિવૃત્ત થનાર વ્યક્તિને સંસ્થા ભેટવિસ્તારના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરી દેનાર કોઈ દોરા-ધાગે કે મંત્ર-તંત્ર નથી, પણ તેમની સોગાદ આપે ત્યારે આ અનાસક્ત લોકોએ લાખ પુ. બાપુજી એટલે સ્વ. શ્રી મણિભાઈ સંઘવી. તેમની કપરા સમયમાં ખાદીનાં સાદા કપડાં ધારણ રૂપિયાના દાનની સરવાણી વહાવી એક નવી પ્રણાલી કંડારેલી કેડી પર તેમના સંતાનો સર્વશ્રી રમેશભાઈ, કરનાર આ મહિલા પોતાની મર્યાદિત અંગત ઊભી કરી. નિવૃત્તિના વર્ષો પછી આજે પણ તેઓ દિનેશભાઈ, મુક્તાબેન આદિ પણ ચાલ્યાં ને તેમણે બચતને ખર્ચી નાખતા પણ અચકાતાં નથી–તે છે. સંસ્થા સાથે એટલા જ અનુબંધિત છે. આ યુગલની પ્રગટાવેલી સેવાકાર્યની જ્યોતને અખંડ જલતી આર્થિક મદદની સાથોસાથ તેમની હૂંફથી કેટલાંય વર્ષોની વણકથી સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ રાખી. એક- એકનું જીવન પ્રેરણાનું પાથેય પૂરું પાડે ઘરોમાં પ્રકાશ પાથરતી દિવડીઓ ઓલવાતાં બચી થી અમદાવાદસ્થિત ‘વિશાલા’ અને ‘વિચાર’ નામની તેવું. પણ આજે ટૂંકમાં વાત કરવી છે મણિભાઈના છે. તો કેટલાક જરૂરિયાતમંદ અને નિરાધાર સંસ્થાઓ દ્વારા સંયુક્ત અપાતા ‘ગાંધીમિત્ર એવૉર્ડ' દીકરી મુક્તાબેન અને જમાઈ નકુલભાઈ પરિવારોને પોષણસંપન્ન આહાર મળી રહે તે માટે માટે તેમની પસંદગી કરાઈ છે. ગુજરાત રાજ્યના ભાવસારના સેવાકાર્યોની. દર મહિને રાશનકીટ પણ તેઓ પહોંચાડે છે. રે છે માનનીય ગવર્નરશ્રીના હસ્તે તેમને સન્માન પિતાના કાર્યની મહત્તાને પ્રમાણતા મુક્તાબેન ઉનાળામાં છાશ કેન્દ્રો શરૂ કરાવી અનેક ગરીબ ક્તાબેન ઉનાળામાં છાશ કેન્દ્રો શરૂ કરાવી અનેક ગરીબ એનાયત કરાશે. પદ, પૈસો કે પ્રતિષ્ઠાની લેશમાત્ર બાળપણથી જ ગાંધીવિચારના રંગે રંગાયા. સાદગી, લોકોને શાતા પમાડે છે. પોતાના મત જેઠાણીના ખેવના વગર ખૂણે બેસીને ઝીણું કાંતતા - ચૂપચાપ સેવા, કર્તવ્યપરાયણતા, ઈમાનદારી જેવા ગુણો પુત્ર અને જેઠને પ્રેમથી પોષતા મક્તાબેન- એક કામ કરતો આવો લોકોના કાર્યની નોંધ લેવાય ને તેમને વારસામાં જ મળ્યા. મણિભાઈનું તેમણે સફળ સંસ્થા સંચાલક, એક આદર્શ ગહિણી તરીકે એ રીતે તેમના કાયોથી સમાજ પરિચિત થાય તે 'ગીતા'ની ભાષામાં કહીએ તો સૌથી વિશેષ ‘સવયા' માનસપટ પર છવાઈ જતા મુક્તાબેનની શબ્દછવિ જુદી રીતે સમાજોપયોગી ઘટના છે. કોઈ પણ જાતની - સેવન કર્યું. બાપુજીની તાલીમ, લોકભારતી- કંડારવા જતાં કેટલુંય છુટી જવાની મીઠી મુંઝવણ કેઠી વગર વેષ્ણવજને કૃત્ય કરી રહેલી આવી સણોસરાની કેળવણી અને વિશાળ વાંચનથી તેમનું અનુભવાય છે. સ્પષ્ટ ક્તા, ચોકખાઈ ને વ્યક્તિઓનો ભેટો થાય ત્યારે ગાંધીજી હજુ ક્યાંક પોત સતત ઘડાતું રહ્યું. તેમને જીવનસાથી તરીકે ચોકસાઈના આગ્રહી, તો વળી સુઘડતા તો તેમનો શ્વસી રહ્યાં હોય તેવો અહેસાસ થાય છે. *** મળ્યા ગાંધીવિચારને જ વરેલા શ્રી નકુલભાઈ ઊડીને આંખે વળગે તેવો ગુણ. હૃદયની આર્દ્રતા, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, ભાવસાર, નકુલભાઈના પિતા કેશુભાઈ પણ સ્નેહાળતા, પ્રેમની સમાંતરે તેવી જ સ્વસ્થતા તેમના આઈઆઈટી કેમ્પસ, રાપર કચ્છ. જાણીતા ગાંધીવિદ્દ, જેમણે સ્વૈચ્છિક ગરીબી વ્યક્તિત્વની આગવી વિશેષતા. | મોબાઈલ : 07567064993. સ્વીકારેલી. ગાંધીરંગે રંગાયેલું આવું યુગલ મહાભારતના નકુલની જેમ અહીંના નકુલભાઈ મુક્તાબેન-મો. 09712241989. સમાજવિકાસનું કેવું મેઘધનુષ રચી શકે તે જોવા પણ સદાય સૌની સવામાં રત હોય, 33 વર્ષના નકુલભાઈ-મો. 09825014074. નીલપર થિત સીનટેકરી પરિસરમાં ને આસપાસના શિક્ષક-આચાર્ય તરીકેના કાર્યકાળમાં વિસ્તારમાં આવવું પડે ! તેમણે અનેક વિદ્યાર્થીઓનું જીવનબાપુજી એ આરંભેલા યજ્ઞકાર્યમાં પોતાના ઘડતર કર્યું છે. વૃક્ષારોપણ, જીવનની સહર્ષ આહુતિ આપી દેનાર આ બંને જણા પાણીબચત, પર્યાવરણ સુરક્ષા , છેલ્લા 37 વર્ષથી ધુણી ધખાવીને આ પ્રદેશમાં બેઠાં સદ્વાંચન વ્યસનમુક્તિ આદિ માટે છે. મુક્તાબેને સુશીલ ટ્રસ્ટના માધ્યમથી ખડીર વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા રહે. જેવા દુર્ગમ વિસ્તારના વિકાસ અર્થે ખૂબ જ સાથે રહીને જ કામ કરે. સફાઈથી ચીવટપૂર્વક કાર્ય કરી સામાજિક પરિવર્તન આવ્યું માંડીને કોઈ પણ કહેવાતું નાનું કામ છે. ધોળાવીરા પાસે આવેલ ખડીર વિસ્તાર કે જ્યાં તેમને નાનું ન લાગે. ઓછું બોલે, Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33. Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Printed & Published by Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbal Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor:Sejal M. Shah.