Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 18
________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૮ % પ્રબુદ્ધ જીવવO: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ ને આવતીકાલ છે શ્લોકો, કોઈ ભજન, રામધૂન અને ગીતાપાઠ-આટલું થતું. પરમ ઔષધ પ્રાર્થના છે. ગાંધીજી પોતાને બખડતા-આખડતા હું હું સાંજની પ્રાર્થનામાં ગીતાના બીજા અધ્યાયમાં આવતા સામાન્યજન જ કહેતા. પણ તેમાંથી આંગળી પકડી આગળ લઈ હું BE સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોના શ્લોકો ઉપરાંત ભજન, રામધૂન રહેતાં. જનાર તત્ત્વ કે શક્તિ એ પ્રાર્થના બની રહ્યાં. “..તે તો મને ૐ કારણ કે સત્યાગ્રહીમાં સ્થિતપ્રજ્ઞતા જરૂરી છે. ક્યારેક આશ્રમમાં આત્યંતિક આવશ્યકતામાંથી લાધી છે. હું એવી હાલતમાં આવી છે પર રોજ એકની એક પ્રાર્થના વિશે શંકા ઉઠાવાતી ત્યારે ગાંધીજી પડતો કે પ્રાર્થના વિના મને સખ જ ન મળે.” તેઓએ આપણાં રે સમજાવતા, “પ્રાર્થના યંત્રવત્ થઈ જાય છે તે સાચું છે. આપણે સંતો-સાધુઓને યાદ કરીને કહ્યું છે: “અસંખ્ય મુનિઓ, ઋષિઓ, હું પોતે યંત્ર છીએ. જો ઇશ્વરને આપણે મંત્રી માનીએ તો આપણે ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીનાં હું શું યંત્રવત્ ચાલવું જ જોઈએ. સૂર્યાદિ પોતાનાં કામો યંત્રવત્ ન કરે આંસુ ઢાળ્યાં છે, હાડકાની અને માંસની સુકવણી કરી છે.” હું તો જગત એક ક્ષણ પણ ન ચાલે. પણ યંત્રવત્ એટલે જડવત્ ગાંધીજી વીસમી સદીના એવા જ સંત-ઋષિ હતા. તેમનું નહીં.' કારણ કે “આપણે ચેતન છીએ.' જીવન પ્રયોગશીલ હતું અને તે સત્ય અહિંસાના વ્યાપક પ્રયોગોરૂપે રે | પ્રાર્થનામાં સંગીત હોય, પ્રાર્થનાભજનાદિ સૂર-તાલમાં હોય હતું. તેમના સઘળા કાર્યક્રમો-આશ્રમો પ્રયોગશાળા હતાં. તેમણે છે તે ગાંધીજી જરૂરી માનતા. એટલે તો એમણે પ્રસિદ્ધ સંગીતાચાર્ય કહેલું: “સેવાગ્રામની પ્રયોગશાળા એ મારા માટે અહિંસાની છે વિ પંડિત વિષ્ણુ દિગંબર શાસ્ત્રી પાસેથી તેમના શિષ્ય પંડિત પ્રયોગશાળા છે. જો મારો પ્રયોગ અહીં સફળ થાય તો મોટા : નારાયણ મોરેશ્વર ખરેને માગી લીધેલા, અને શ્રી નરેના આગમન ક્ષેત્રમાં પણ મને સફળતા મળવાની ચાવી મળી રહે.” અને તેમને ૬ ૐ પછી પ્રાર્થના અત્યંત આનંદભરી-પ્રભાવક બનતી. પણ ખાત્રી હતી: “ઇશ્વરે મારા જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહાપ્રયોગ છે છે પ્રાર્થનામાં કોઈ ભજન-સંગીત સાંભળવા જ આવે, કુતૂહલથી માટે કેમ પસંદ કર્યો હશે?' આગળ કહે છે: “અહંકારથી નથી હું શા આવે, પ્રવચન સાંભળવા આવે તેને પસંદ ન કરતા. કહેતાઃ કહેતો પણ મને ચોખ્ખું ભાસે છે એટલે કહું છું કે પરમાત્માને # $ “તેઓ ઇશ્વરની સાથે ઐક્ય સાધવા નથી આવ્યાં.' કારણ કે હિંદુસ્તાનમાં કરોડો મૂંગા, અજ્ઞાન, ગરીબોને માટે કામ લેવું હતું, હું = “પ્રાર્થનામાં આવવાને સારુ કોઈએ રસ ઉપજાવવાનું ન હોવું એટલે તેણે મારા જેવા અપૂર્ણને પસંદ કર્યો. મારા કરતાં વધારે છે જોઈએ. રસ અંતરમાંથી નીકળવો જોઈએ.’ છતાં ભજનાદિ સરસ પૂર્ણ પુરુષને જોઈને એ બાપડાં કદાચ મૂંઝાઈ જાત. પોતાની # રીતે ગવાય તેને તેઓ મહત્ત્વનું માનતા જ હતા. એક દિવસ જેમ ભૂલો કરનારા મને જોઈને તેમને પણ વિશ્વાસ બેઠો કે પોતે છે શું સવારની પ્રાર્થનામાં મહાદેવભાઈએ “ઊઠ જાગ મુસાફિર' ભજન પણ પોતાની ભૂલો સુધારી શકે અને આગળ વધી શકે.' હું ગાયું, પણ મહાદેવભાઈ તેનો રાગ ભૂલી ગયેલા, એટલે બે- ગાંધીજી પ્રાર્થનામય મહાપુરુષ હતા. તેમનું ચલન-વલન, ખાવું- હું ત્રણ સૂરનો ખીચડો થઈ ગયો! પ્રાર્થના પછી બાપુ કહે: “સરસ પીવું બધું જાગ્રત અવસ્થામાં, પ્રાર્થનામય અવસ્થાનું હતું. એ જ રે છે રીતે ગવાય નહીં તો મારે મન ગમે તેવું સારું ભજન કે કાવ્ય સાક્ષાત્કાર. આવા મહાપુરુષની પ્રવૃત્તિ માત્ર એક મહાયજ્ઞ છે. 2. નિરર્થક છે.” આજે પણ ગાંધી આશ્રમો, ગાંધી સંસ્થાઓમાં અને હું ગાંધીજી આગ્રહ રાખતા કે પ્રાર્થનાનો સમય ચુકાવો ન ગાંધીજનોના જીવનમાં પ્રાર્થના એ મહત્ત્વનો મુકામ છે. ગાંધીજી હું : જોઈએ. તેમણે કહ્યું: ‘ત્યારે શું આવી પ્રાર્થનાનો નિયત સમય જેવી તદાકારતા કે તન્મયતા ન હોય કે યંત્રવત્ હોય એમ પણ તે ૐ હોતો હશે? જેને આત્મશુદ્ધિ કરવી છે તેની તો ચોવીસે ઘડી બને, છતાં આ પ્રવાહ અખંડિત રહ્યો છે અને વહે છે તે શ્રેયસ્કર મેં ૐ પ્રાર્થનામય હોય.” “.. પણ એવું થતું નથી, માટે સહુએ તે વખતે જ છે. ગાંધીજીનું સમગ્ર જીવન એ આચરણનું ઊંચેરું ઉદાહરણ છું પ્રાર્થનામાં જોડાવું જોઈએ.” ૧૯૨૧માં પ્રભુદાસ ગાંધીજીની છે. વ્યક્તિગત જીવનમાં સત્યાચરણના પ્રયોગો માટે પ્રાર્થનામય ના ૨ સેવામાં હતા ત્યારે પૂછ્યું, “તું પ્રાર્થના ક્યારે કરે છે?' જીવન કેવી તો ઉચ્ચ અવસ્થાએ પહોંચાડી શકે છે તે મહાત્મા છુ હૈ પ્રભુદાસભાઈ : “આ બધી દોડધામમાં પ્રાર્થના કરવાનો સમય ગાંધીનું જીવન, ખુલ્લું જીવન આપણને દર્શાવે છે. એટલે જ ૨ જ ક્યાં મળે છે?' આ સાંભળી ગાંધીજીને ગમ્યું નહીં અને કહ્યું: વિનોબાજીએ ગાંધીજીનાં અંતિમ પર્વને “સ્વર્ગારોહણ પર્વ’ કહ્યું. જે g “મારી ચાકરી કરવામાં પ્રાર્થના છૂટે, એ ન ચાલે.' પછી ઉમેર્યું: સંદર્ભ ગ્રન્થોઃ ૬ ‘જો તું પ્રાર્થના છોડે, તો પછી હું તારી પાસે શી આશા રાખું?' ૧. ધર્મમંથન ગાંધીજી આખરે સમય, સ્થળ, શ્લોકો, ભજનાદિ સઘળું ગાંધીજી માને ૨. મહાત્મા ગાંધીના વિચારો યુ. આર. રાવ અને આર. કે. પ્રભુ $ છે–બાહ્યોપચાર' છે. પ્રાર્થના તો “હૃદયગત્' કરવાની છે અને ૩. મહાત્મા ગાંધીએ કરાવેલો $ “હૃદયગત્ પ્રાર્થનામાં તો ભક્ત એટલો અંતર્ધાન રહે છે કે તે આશ્રમ ભજનાવલિનો સ્વાધ્યાય પ્રભુદાસ ગાંધી 8 વખતે તેને બીજી વસ્તુનું ભાન જ ન હોય. ૪. મહાદેવભાઈની ડાયરી ભાગ-૨ મહાદેવભાઈ દેસાઈ 9 ઉપસંહાર ૫. પૂર્ણાહુતિ ખંડ-૨ અને ૪ પ્યારેલાલ ગાંધીજી કહેતાઃ “ઇશ્વરે મનુષ્યને એવો બનાવ્યો છે કે ૬. ગાંધીજીનું પ્રાર્થના ચિંતન સં. ભદ્રા સવાઈ હું બગડવાનાં અનેક પ્રસંગો આવતા છતાં તે ઉગરી જાય છે એવી ૭. ગાંધી ગંગા ભાગ ૧-૨ સં. મહેન્દ્ર મેઘાણી તેની અલૌલિક કળા છે.' અને માનવીને પતનમાંથી બચાવનાર ૮. સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ ગાંધીજી * * * uojydet "Happiness is when what you think, what you say, and what you do are in harmony.' aandelsia & પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવત : ગાંધીજીઃ ગઈકાલે-આજ-આવતીકાલેઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન :8

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44