Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 5
________________ જાન્યુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક | ગાંધીએ તો એમને દુઝણી ગાય જ કહ્યા-જિજ્ઞાસુએ ડૉ. ધીરુભાઈ આ મહામાનવના હિમાલય જેવા વિરાટ વ્યક્તિત્વને સ્પર્શવાનું ઠાકરનું પુસ્તક ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ વાંચવું. આપણું તો કોઈ ગજું નહિ, આ તો બરફની એક નાનકડી ટુકડી જેવો રજનીશજી ગાંધીજીના બધાં વિચારો સાથે સંમત ન હતા, પણ આ અંક છે, પણ શ્રદ્ધા છે કે આ નાનકડી ટુકડી વાચકના, આંતરમનને એમનો ગાંધી પ્રેમ અનન્ય હતો. એની પ્રતીતિ આપણને ઓશોના શાતા આપશે, નવી ચિંતન દિશા આપશે, અને સત્ય ગ્રાહ્ય કરવાની લેખ “તું મહાત્મા ગાંધી માટે રડે છે?' માંથી થાય છે. ગાંધીજીના ક્ષમતા આપશે જ. પુસ્તક “નિતીનાશને માર્ગો ઉપર ગાંધી પછી જે વૈજ્ઞાનિક ચર્ચા થઈ, ગાંધી પછી ગાંધીના સિદ્ધાંત પ્રમાણે પોતાની ક્રાંતિમાં આગેકૂચ એ કદાચ ગાંધીજીની હયાતી દરમિયાન ગાંધીજીએ વાંચી હોત તો કરનાર માર્ટીન લ્યુથર કિંગ વિશેનો 'પ્રબુદ્ધ જીવન'માં ૧૯૬૮માં ગાંધીજી પોતાના વિચારની ફેરવિચારણા કરત. આ વિષયનો શ્રી રસિક છપાયેલો લેખ પણ અહીં પુનઃ હાજર છે. આ મહામાનવને પણ શાહનો લેખ ચર્ચા સાથે અહીં પ્રસ્તુત છે. જગતે ‘ગોળી’ની ભેટ આપી હતી. ગાંધી અને પુત્ર હરિલાલના સંબંધ વિશે તો ઘણું ઘણું લખાયું છે હવેનું જગત એટલી પ્રતિજ્ઞા લે કે જ્યારે જ્યારે ગાંધી જેવો માનવ પણ આ તંગ સંબંધો વખતે એ સમયની બન્ને પિતા-પુત્રની સુક્ષ્મ આ ધરતી ઉપર ફરી અવતરશે ત્યારે અમે એને “ગોળી'એ તો નહિ માનસિક અવસ્થાને કોઈ સર્જકે સ્પર્શી નથી. માત્ર ઘટનાઓના સ્થળ દઈએ જ. ગાંધી વાંચીને આટલું વિચારાય તો ય ઘણું ઘણું. દેહનું જ અવતરણ થયું છે. યુવાન ફિલ્મ સર્જક ફિરોઝ ખાને પોતાની કોઈ જગ્યાએ, ક્યાંક ન ગમે તો ક્ષમા કરશો. ગાંધી સમાધારી ફિલ્મ ‘ગાંધી માય ફાધર'માં આ સંવેદના જે સમતુલાથી આલેખી છે, હતા જ. વાચકોને પ્રણામ. અને એ સમતુલા વચ્ચે સર્જક તરીકે પોતે કેવી સૂક્ષ્મ સંવેદના અનુભવી Tધનવંત શાહ છે એ વ્યથા પણ અહીં એમના અંગ્રેજી લેખમાં પ્રસ્તુત છે. drdtshah@hotmai.com લંગડાતો દત્તબા યરવડામાં મે પ્રવેશ કર્યો અને જોયું કે બાપુજીની સેવા માટે સામાન્ય આ દત્તોબા પ્રકરણ પૂરું કરવા માટે પછીની કેટલીક વિગતો અહીં કેદીઓમાંથી દત્તોબા કરીને એક મહારાષ્ટ્રી બ્રાહ્મણને રસોઈયા તરીકે જ ઉમેરી દઉં. રાખેલો છે. બાપડાના હાથપગમાં સંધિવા હતો. લંગડાતો લંગડાતો ચાલે. હું છૂટ્યો, બાપુજી છૂટ્યા, પછી દત્તોબા પણ પોતાની સજા પૂરી બોલે ઓછું, પણ ચીંધેલું કામ બરાબર કરે. બાપુજી માટે નાહવાનું પાણી કરી છૂટ્યો. ગરમ કરવું. એમના કપડાં ધોઈ આપવાં, દૂધ ગરમ કરવું અને એવું જ ઘણાં દિવસ પછી, બાપુજી જ્યારે મુંબઈમાં મણિભવનમાં હતા અને બીજું કામ એને સોંપવામાં આવેલું. એને લંગડાતો જોઈ બાપુજીએ મારી હું એમને મળવા ગયો હતો ત્યારે એક દિવસ અચાનક દત્તોબા બાપુજીને મારફતે એની બધી હકીકત જાણી લીધી. બીજે દિવસે સવારે એમણે મળવા આવી ચડ્યો. હું એને બાપુજી પાસે લઈ ગયો. બાપુજીએ પ્રેમથી સુપરિન્ટેન્ડેન્ટ મેજર માર્ટિન સાથે વાત કરી અને કહ્યું કે, “એના પર પૂછયું, ‘હાલ શું કરે છે?' નૈસર્ગિક ઉપચાર અજમાવવા માગું છું, તમારી રજા છે?” જેલના ડૉક્ટરે તેણે કહ્યું, “કોટ તરફ મેં નાનકડી ફરાળની (એટલે કે ચા-કોફીની) એને છએક મહિના દવાઓ આપી જોઈ હતી. એમાંથી કશો લાભ થયેલો દુકાન કાઢી છે.” નહીં. મેજર માર્ટિને કહ્યું, ‘અમારો વાંધો નથી. તમે તમારો ઈલાજ બાપુજી બહુ કામમાં હતા. એમણે કહ્યું, ‘કાલે મળવા આવજે. જરૂર અજમાવો. બાપુજીએ કહ્યું, ‘એને થોડા દિવસ અપવાસ કરાવીશ. પછી આવજે. આજે વખત નથી.' એને અમુક ખોરાક આપીશ. મારા ખોરાકમાંથી જ જરૂરી વસ્તુ એને ‘હા’ કહીને એ ગયો, પણ પાછો આવ્યો જ નહીં. બાપુજીએ ઘણો આપીશ.” પોતાના જીવનમાં આટલો રસ લેનાર કોઈ દત્તાબાને મળ્યું અફસોસ કર્યો. કહેવા લાગ્યા, ‘એની દુકાન ચલાવવા માટે મારે એને નહોતું. એ રાજી થયો એથીયે વધારે તો આશ્ચર્યચકિત થયો. બાપુજી રોજ થોડા પૈસા આપવા હતા. ગરીબ માણસ મજૂરી કરીને પેટ ભરે. બે બે એને બોલાવે, તબિયતની વિગતો જાણી લે, ખોરાકમાં જરૂરી ફેરફાર વાર મળવા શી રીતે આવી શકે ? મારે તે જ વખતે એને પૈસા આપી દેવા કરે. થોડા જ દિવસમાં એની તબિયત સુધરવા માંડી અને આખરે જે જોઈતા હતા.” માણસ ઘણા કષ્ટથી લંગડાતો ચાલતો હતો તે તદ્દન સાજો થઈ દોડવા મેં ઘણો વિચાર કર્યો. પણ મુંબઈ જેવા વિશાળ માનવસાગરમાં માંડ્યો. પછી તો એ વિશેષ નિષ્ઠાથી બાપુજીની સેવા કરવા લાગ્યો એમાં દત્તાબાની ભાળ ક્યાંથી કઢાય? આશ્ચર્ય શું? nકાકા કાલેલકર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 540