________________
પારમાર્થિક લેખસ ગ્રહ
ગામી કારણેાને લીધે હાઈ આત્મા તે પ્રકારે વર્તે છે.
જગમાં શરીર અને મન સંબંધી દુઃખા પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આત્મા સ્વતંત્ર છે.
આપણા બધા વિચારે અને ભાવનાએ તેના પૂર્વગામી વિચારશ અને ભાવનાઆના પરિણામરુપે અને અવલખનભૂત છે.
પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંચાગા--એ મન્નેને લઈને અત્યારની આપણી સ્થિતિનું સ્વરૂપ બનેલું હાય છે.
[ ૩૪૩
જેવી જેવી લાગણીથી જે જે કાળે કમ બંધ કર્યો હાય, તેવા તેવા પ્રમળ કે નિળ, તીવ્ર કે મદરસે તે ક્રમ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખના અનુભવ થાય છે.
આ સ'સારની સઘળી પ્રવૃત્તિઓ કમની પ્રેરણા પ્રમાણે વર્તે છે, એટલે જેવું કમાઁ તેવી પ્રવૃત્તિ થાય છે.
હૃદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચય-ખળ, પછી પ્રયત્ન અને પછી ફળ-એમ અનુક્રમ ઉદ્ભવે છે. જેમ રસના ધાત થાય છે, તેમ સ્થિતિને પણ
ઘાત થાય છે.
વ્યવહારનયથી દરેક જીવ પાતપાતાના શુભાશુભ ક્રમના કોં અને તે જ તેના ભક્તા છે.
ઈશ્વર આ લાકમાં કોઈના પણ કાઁપણાને અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org