________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૫૩
જૂદા જૂદા મનુષ્યા, જૂદા જૂદા સંપ્રદાયા અને જૂદા જૂદા દાનિક વિચારા ધરાવતા હાય તેાય, જે તે સદ્વિચાર અને સદાચરણુ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા અને સભ્યતા, તેમજ પવિત્ર વન-પ્રવત નથી પેાતાના જીવનવિકાસ સાધી રહ્યા હાય, તે તે બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયના છતાં ધૃમમાં એક છે.
જેઓએ ઇન્દ્રચાને જય કરી ક્રોધને જય કર્યાં છે, ક્રોધના જય કરી મનના જય કર્યો છે અને મનના જય કરી જેમના આશય શુભ થઈ ગયા છે અર્થાત્ જેમનાં હૃદય પૂર્ણ` પવિત્ર છે, એવા મહાનુભાવ પુરુષા જૂદા જૂદા ધર્મમાગે પણ પરમાત્મતિ પ્રાપ્ત કરી શકે છે.
ખરેખર સ મુમુક્ષુઓ પરમેશ્વરરૂપી સેન્યના સેવકો છે અને કોઈ દૂર અને કાઈ પાસેના સેવક એવા ભેદે મટાડી શકાતા નથી.
જે
પરમાત્માના નામે કરી વિષ્ટ અની થયા છે અને જ્ઞાનમાગ થી વિમુખ છે, તેઆ ઘુવડા જેમ સૂર્યને જોઈ શકતા નથી તેમ પરમાત્માને જેઈ શકતા નથી.
ધમના વિભાગો પડી શકતા નથી, પણ ધર્માંના સાધનાના વિભાગે પડી શકે છે. પરમાત્મદશામાં કોઈના પણ મતભેદ નથી, પરંતુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધના સાધનામાં-વ્યાપારામાં મતભેદ છે.
સર્વ આસ્તિક્દશન પારિણામિક ભાવે મુક્તિના ઉપદેશ કરે છે એ નિઃસ`શય છે, પણ યથાસૃષ્ટિ-સમ્યષ્ટ થયા વિના સર્વ દનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org