Book Title: Pakshastra Part 01 Author(s): Chhaganlal T Modi Publisher: Chhaganlal T Modi View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જે પુરૂષે માત્ર વૈદ્યકશાસ્ત્રના તત્વોને જ અભ્યાસ કર્યો છે, પણ જાતી અનુભવ મેળવ્યું નથી તે જેમ એક બહીકણું પુરૂષ લડાઈમાં જતાં ગભરાય છે તેમ એક રેગીને તપાસતાં વિભ્રમમાં પડે છે. બીજી તરફ –જે કોઇએ વગર વિચારે ઉપચાર કરવામાં ડું જ્ઞાન મેળવ્યું છે પણ વૈદ્યકશાસ્ત્રના તોને અભ્યાસ કર્યો નથી તે વિદ્વાનોની પ્રશંસાને પાત્ર થતો નથી પણ રાજ્ય તરફથી શિક્ષાને પાત્ર થાય છે. જેમ એક પક્ષી એક પાંખથી ઉડવા અસમર્થ છે તેમ આ બન્ને જણાએ વૈદ્યકને ધંધો ચલાવવા અપૂર્ણ અને અલાયક છે.” સુશ્રુત, For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 264