Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ RO ભાગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત ત્રીજી પંક્તિનો પરિવર્તાક = 2. શેષ = 5. = 2, શેષ 1. તેથી ત્રીજી પંક્તિમાં 5,4 ના અંકો પસાર થઈ ગયા છે. તેથી 65 મા ભાંગાની ત્રીજી પંક્તિમાં 3 મૂકીએ તો સમયભેદ થાય, 2 મૂકીએ તો સમયભેદ થાય. તેથી 1 મૂકવો. શેષ 1 છે. તેથી બાકીના અંકો 4, 5 ક્રમથી 65 મા ભાંગાની પહેલી, બીજી પંક્તિઓમાં મૂકવા. તેથી 65 મો ભાંગો = 45123. (6) 5 પદોનો 7 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. 24 થી 7 ને ભાગી શકાય નહીં. તેથી પાંચમી પંક્તિમાં કોઈ અંક પસાર થયો નથી. તેથી 7 મા ભાંગાની પાંચમી પંક્તિમાં પ મૂકવો. ચોથી પંક્તિનો પરિવર્તાક = 6. = 1, શેષ 1. તેથી ચોથી પંક્તિમાં પ નો અંક પસાર થવો જોઈએ. પણ પાંચમી પંક્તિમાં 5 નો અંક પસાર ન થયો હોવાથી સમયભેદ થવાથી ચોથી પંક્તિમાં 5 નો અંક પસાર ન થાય. તેથી ચોથી પંક્તિમાં 4 નો અંક