Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 2 3 ભાંગા પરથી ભાંગાક્રમાંકને શોધવાની રીત ચોથી પંક્તિમાં 5 છે. તેથી કોઈ અંક પસાર થયો નથી. ત્રીજી પંક્તિમાં જ છે. તેથી 5 નો અંક પસાર થવો જોઈએ. પણ ચોથી પંક્તિમાં 5 છે. તેથી 5 નો અંક પસાર થયેલો ગણાય નહીં. તેથી કોઈ અંક પસાર થયો નથી. બીજી પંક્તિમાં 3 છે. તેથી 5,4 ના અંકો પસાર થવા જોઈએ. પણ ત્રીજી પંક્તિમાં 4 છે અને ચોથી પંક્તિમાં 5 છે. તેથી 5, 4 ના અંકો પસાર થયેલા ગણાય નહીં. તેથી કોઈ અંક પસાર થયો નથી. | પહેલી પંક્તિમાં ર છે. તેથી 5, 4,3 ના અંકો પસાર થવા જોઈએ. પણ બીજી પંક્તિમાં 3 છે, ચોથી પંક્તિમાં જ છે અને પાંચમી પંક્તિમાં 5 છે. તેથી ૫,૪,૩ના અંકો પસાર થયેલા ગણાય નહીં. તેથી કોઈ અંક પસાર થયો નથી. 96 + 1 = 97. . 23451 - એ 97 મો ભાંગો છે. (2) 32154 - આ કેટલામો ભાંગો છે ? પાંચમી પંક્તિમાં 4 છે. તેથી 5 નો અંક પસાર થયો છે. પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. : 1 X 24 = 24. ચોથી પંક્તિમાં 5 છે. તેથી કોઈ અંક પસાર થયો નથી. ત્રીજી પંક્તિમાં લે છે. તેથી 5,4, 3, 2 અંકો પસાર થવા જોઈએ. પણ ચોથી પંક્તિમાં 5 છે અને પાંચમી પંક્તિમાં જ છે. તેથી 5,4 ના અંકો પસાર થયેલા ગણાય નહીં. તેથી 3, 2 અંકો પસાર થયા છે.