Book Title: Oxygen Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 3
________________ ગુરુદેવ કહે છે... તાવનું :ખ તો દવા ટાળે, ભૂખનું દુ:ખ રોટલા ટાળે, ગરીબીનું દુ:ખ ધંધો ટાળે, કાયદાની ફસામણી વકીલ ટાળી આપે..આમ બધે દુ:ખમાં જુદાં જુદાં શરણ નક્કી કરી રાખ્યા. એમાં કયાંય વીતરાગ શરણભૂત આવ્યા ? શું મનને એમ થયું કે પેલાં બધાં પોકળ શરણ : મૂળ જો વીતરાગને નથી પકડચા તો દુઃખના નિકાલ લાંબા નથી જ પહોચવાના. સંયમજીવનનું મારું પ્રથમ ચાતુર્માસ મલાડમાં હતું. મારી સંસારીપણાંની અવસ્થા મેં મલાડ માં જ વીતાવી હતી. સંસારીપણાનું મારું ઘર પણ મલાડમાં જ હતું. એકદિવસ, સાંજનું પ્રતિક્રમણ પૂરું થયા બાદ મારા આસન પર બેઠા બેઠા હું દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યો હતો અને એ સમયે મારા સંસારી ભાઈએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુદેવ, આપે ઉપાશ્રયના પ્રવેશ દ્વાર આગળ જ બિરાજમાન હતા. આપની નજર મારા સંસારીભાઈ પર પડી અને આપે એને ત્યાં જ ઊભો રાખી દીધો. | ‘ક્યાં જવું છે ?' ‘મારા ભાઈ મહારાજ પાસે” શું કામ છે ?” બસ, એમ જ 'જો, તારા ભાઈ સાધુ બની ગયા છે, એમની પાસે સત્રિજગો કરવા જવાની તારે જરૂર efથી. એમને અત્યારે સ્વાધ્યાય કશ્વાનો છે. તું ચાલ્યો જા.' | ગુદેવ ! અપની આ કઠોરતાં આત્મા માટે એકાંતે લાભદાચી જ હતી એ સમજવા જેટલી અક્કલ મારામાં આ વખતે હોત તો મેં આપના પ્રત્યેના દુભવથી મારા રિચાને ગ્રસ્ત ન જ થવા દીધું હોત ને ?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50