________________ प्रतिओना परिचय. નીચેની બધીજ કૃતિએ પહેલી જ વાર પ્રગટ થાય છે. 2. મામતિ -56 પૃષ્ઠ (બંને બાજુને ગણીએ તે ૧૧ર)ની મા કૃતિ પૂ૦ ઉપાધ્યાયજીના જ સુંદર હસ્તાક્ષરે લખાયેલી છે. આ કૃતિ સંપૂર્ણ છે. પ્રશસ્તિ અનય નથી. આ વૃત્તિ પહેલી જ વાર પ્રગટ થાય છે. આ કૃતિ અમદાવાદના દેવયાના પાડાના ભંડારની છે. [એક ખુલાસે– મારું મા પ્રકાશન પ્રગટ થવા અગાઉ ભારતીય પ્રાચ તત્વ પ્રકાશ સંમિતિ (પહઠવાડા) એ શારદ મા નામને (ક. 16 પછી એક પ્રસ્તા વિ. સં. ૨૦૭૧માં પ્રકાશિત કર્યું છે. એમાં આ ગ્રન્સમાં માપેલી બંને નમાવ્યો પ્રકાશિત કરી છે. 24 માત્ર એટલે જ ધ્યાનમાં રાખવાને છે કે જે વાદમાલાને મેં બીજી તરીકે ઓળખાવી છે. તેને આમાં ત્રીજે નંબર આપ્યો છે અને મારી ત્રીજી છે તેને બે નંબર આપ્યો છે. વાચકે મેળવવા જાય ત્યારે ભૂવાવાયાં ન પડે માટે બાટલી સ્પષ્ટતા કરી છે.] 2. વાટા વીજ-ઉપાધ્યાયજી ભગવંતે કેટલી વાદમાલાઓ રચી હશે તે જ્ઞાની જાણે, પણ સાપને ત્રણ વાદમાવાઓ ઉપલબ્ધ થઈ છે. પહેલી વાદમાલા અમદાવાદથી વર્ષો પૂર્વે ૨૦૦૮માં પ્રકાશિત થઈ ગઈ છે. એટલે આ ગ્રન્થની વાદમાલાને બે અંક આપ્યો છે. આ પ્રતિમા પાનાં છ છે. અને અમદાવાદના દેવળાના પાડાના જ્ઞાનભંડારમાં છે. આ જ્ઞાનભંડારનું મારે અવલોકન કરવાને પ્રસંગ આવ્યું ત્યારે મારી બાજુમાં ડાબડા તપાસી રહેલા . પૂ. ભાગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના હાથમાં આવતાં તરત જ મને તેઓથીએ દર્શન કરાવેલાં. છ પાનની આ કૃતિ છે. 3. વાવમાછા વી–૧૧ પાનાંની આ પ્રતિ અમદાવાદમાં એક ડી ઈન્સ્ટીટયૂટમાં પ્રસ્થાપ્તિ વિમલગચ્છીય મરિનના ભંડારમાં વિદ્યમાન છે. ઉપરની બંને વાદમાવાઓની પાડુલિપિ અથવા પ્રયમાદી તરીકે તે પ્રતિએ ખુદ પ્રજ્યારે પોતે જ એટલે ઉપાધ્યાયજીએ પિતાના જ હાથે લખેલી છે. ઉપાધ્યાયજીએ જે જે કૃતિઓ હસ્તે લખી તે વધુ શુદ્ધ જ હોય એટલે પ્રકાશનમાં હતા આવી. જે બીજાના હાથે લખાએલી મને મળી હોત તો અહિ થોડી વધુ હેત તે તેની બીજી નકલ વિલમાન ન હોવાથી પાઠ શુદ્ધિ કરવાનું કામ વધુ શ્રમસાધ્ય બની જત, 4. દિવાસા માં પ્રતિ માત્ર ચાર (4) પાનાની છે. એક છેટી રચના છે. ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરની કૃતિ છે. આજે તે ખંભાતમાં અમર જેનરાલામાં છે, જ્યારે બીજી નકલ અમદાવાદના દેવયાના ભંડારમાં છે. આ વાદ એક સ્વતંત્રવાદ છે. છે. વધુમા–ચાર પાનાની આ પ્રતિ ખંભાત અમર નાળાના ભંડારની છે. આ કૃતિમાં કત તરીકે ઉપાધ્યાયજીને ઉલ્લેખ નથી પણ અંદરની વ્યાખ્યા, શૈલી, ભાષા લેખ વગેરે જોતાં પાબાયજીની હવાને વધુ સંભવ માની પ્રકાશિત કરી છે. ક, થાયણિકાકી- ફાઇની ટીમ કૃતિ પહેલી જ વાર પ્રગટ થાય છે. આ પ્રતિ વિજય મોહનસુરીશ્વર શાસ્ત્ર સંગ્રહની તથા અન્ય ભંડારની ૫ણ હતી. " 7. તિથિ -નવ પાનની આ પ્રતિ એક જ મળી. કેટલાક પણ-અશુદ્ધ હતા. પ્રથમદર્શ તરીકે પ્રથમ પ્રતિ પૂર્ણિમા ગચ્છના આચાર્યશ્રી મહિમાપ્રભસૂરિજીના શિષ્ય મુનિશ્રી ભાવરને લખી