________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
1
ર૩ર
ર૩ર |
ઉપર્યુક્ત આગમ પાઠોમાં ગૃહસ્થના પાત્રમાં આહાર-પાણીનો ઉપયોગ કરવાનો નિષેધ છે અને તે સૂત્રોની વ્યાખ્યાઓમાં આહાર-પાણી સંબંધી દોષોનું જ કથન છે. માટે વસ્ત્રો ધોવા પાઢીયારા ઉપકરણના રૂપમાં ગૃહસ્થનાં વાસણોનો જો ઉપયોગ કરવામાં આવે તો તેનું આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. કારણ કે તેનો ઉપયોગ કરવાથી પશ્ચાત્કર્માદિ કોઈ દોષ પણ લાગતા નથી. સામાન્ય રીતે ભિક્ષુએ પોતાના ઉપકરણોથી જ બધા આવશ્યક કાર્યોનો નિર્વાહ કરવો જોઈએ, એ જ શ્રેષ્ઠ છે.
પ્રકરણ-ર૦ઃ એક સરખા પ૪ સૂત્રોનો સંકલનાત્મક પરિચય [ઉદ્દેશક-૩ઃ સૂત્ર-૯] નિશીથ સૂત્રમાં ૫૪ સૂત્રોના સમૂહ રૂપ એક આલાપક કેગમક છે. જેનું અન્યોન્ય અપેક્ષાથી ઉદ્દેશક ૩,૪,૬,૭,૧૧,૧૫,૧૭ માં પણ કથન છે. બધે ત્રીજા ઉદ્દેશકનાં મૂળ પાઠ અર્થ તેમજ વિવેચનની સૂચના આપેલ છે. માટે તેને અહીં કોષ્ટકથી સમજી લઈએ. ત્રીજા ઉદ્દેશકના ૫૪ સૂત્ર વિષય:ક્રમાંક | સૂત્રક |
વિષય
| સૂત્રસંખ્યા ૧-૬ | ૧૬ થી ૨૧ |પગ પરિકર્મનાં સૂત્ર ૭-૧૨ રર થી ૨૭ | કાય પરિકર્મનાં સૂત્ર ૧૩-૧૮ ૨૮ થી ૩૩ વણ(ઘા) ચિકિત્સાનાં સૂત્ર ૧૯-૨૪ ૩૪ થી ૩૯ ગંડ, ગૂમડા વગેરેની ચિકિત્સાનાં સૂત્ર
૪૦ | કૃમિ નીહરણનું સૂત્ર
| નખ પરિકર્મ સૂત્ર ૨૭-૩ર ૪૨ થી ૪૭ રોમ પરિકર્મનાં સૂત્ર (જાંઘ, વસ્થિ(ગુહ્ય પ્રદેશ)
રોમરાઈ, કુક્ષી, દાઢી અને મૂછ) ૩૩-૩૫
૪૮ થી ૫૦ | દાંત પરિકર્મ સૂત્ર ૩૬-૪૧ પ૧ થી ૫ હોઠ પરિકર્મ સૂત્ર
૫૭ થી ૩ | ચક્ષુ પરિકર્મ સૂત્ર ૬૪ થી ૬
| નાસિકા, ભ્રમર, રોમ અને કેશ પરિકર્મ સૂત્ર પસીના નિવારણ સૂત્ર આંખ, નાક, દાંત, મળ વિસર્જન સૂત્ર મસ્તક ઢાંકવાનું સૂત્ર
બ
બ
બ
૨૫
૪૦
ન
રદ
૪૧
ન
બ જ છ છ
૪૨-૪૮
૪૯-૫૧
પરે
છ
૬૭
૬૮
૫૪
ce
ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org