Book Title: Margdarshini
Author(s): Madhusudan Modi
Publisher: Gautam Prakashan

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૬ નવો –શ્રીકૃષ્ણના પાલક પિતા નંદ ગોવાળ; તે ગોકુળમાં રહેતા હતા અને શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થા તેમને ત્યાં પસાર થઈ હતી. કંસની બીકથી વસુદેવે ગોકુળમાં નંદગોપને ત્યાં શ્રીકૃષ્ણને મૂક્યા હતા. પાઠ : ૯: નેપ-પડદે; નેપથ્થ થાનવનિ સંમતિ પ્રસાદના જે (તુ નેત્રો વા) ઉશ્કI (૧) વસ્ત્ર, (૨) નટોને વસ્ત્ર બદલવાની ઓરડી, (૩) રંગભૂમિ, (૪) શણગાર ઇત્યાદિ. અહીં એને અથ પડદે થાય છે. સૌરસ પુત્ર-પાછળ (સાતમા પાઠમાં) આપેલી નેધ જુઓ. જશવતિહાણ-હથેળીમાં અમુક પ્રકારની નિશાનીઓ હેય તે તેના ઉપરથી સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે તે ચક્રવત થશે એમ કહેવાય છે, દાખલા તરીકે, જેને હથેલીમાં ચક્રની નિશાની હોય તે ચક્રવત થશે એમ કહેવાય છે; સરખા : વિપશુતોમવાર ધનુ. કુંત નિમા લેવાતા નિત નાળું વગેરે (પૃહત્સંહિતાઃ ૬૭.); અથવા, અતિ તૌ વ વવ પ્રથતાંગુરિ ગૃાવાપकितौ सोऽत्र चक्रवर्ती भवेत् ध्रुवम् ॥ અનિટોબર-તિત ઝોન થય ર (પ્રાદિ. બ. વી.) = પ્રોમ: અતિઃ (પ્રતિરોનવાળની સામે વિરુદ્ધનું) પ્રતિકુળ નહિ; અનુકૂળ. સરખાવોઃ પ્રલેિમ લગ્ન અને અનુલેમ લગ્ન, સમાસને છેડે સ્ટેમર, ટોમ થાય છે. અત્તર-અય શક્તિ પ્રતિ મણ અપ્સરાઓ પાણીમાંથી ઉત્પન્ન થઈ છે. અણુ નિશિવ મહારમા વરાયા તુ મનુષણ તમાશોવ સમુદ્રમંથન સમયે તે સમુદ્રના પાણીમાંથી ઉત્પન્ન થઈ. તેઓ ઈન્દ્રની તહેનાતમાં રહેનારી નતિકાઓ છે. તેઓ ગંધર્વપત્ની છે. તેઓ સ્વૈરવિહારિણીઓ હોય છે અને ઋષિઓને લેભાવવા ઇન્દ્ર તેમને ઉપયોગ કરે છે.

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370