SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ નવો –શ્રીકૃષ્ણના પાલક પિતા નંદ ગોવાળ; તે ગોકુળમાં રહેતા હતા અને શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થા તેમને ત્યાં પસાર થઈ હતી. કંસની બીકથી વસુદેવે ગોકુળમાં નંદગોપને ત્યાં શ્રીકૃષ્ણને મૂક્યા હતા. પાઠ : ૯: નેપ-પડદે; નેપથ્થ થાનવનિ સંમતિ પ્રસાદના જે (તુ નેત્રો વા) ઉશ્કI (૧) વસ્ત્ર, (૨) નટોને વસ્ત્ર બદલવાની ઓરડી, (૩) રંગભૂમિ, (૪) શણગાર ઇત્યાદિ. અહીં એને અથ પડદે થાય છે. સૌરસ પુત્ર-પાછળ (સાતમા પાઠમાં) આપેલી નેધ જુઓ. જશવતિહાણ-હથેળીમાં અમુક પ્રકારની નિશાનીઓ હેય તે તેના ઉપરથી સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે તે ચક્રવત થશે એમ કહેવાય છે, દાખલા તરીકે, જેને હથેલીમાં ચક્રની નિશાની હોય તે ચક્રવત થશે એમ કહેવાય છે; સરખા : વિપશુતોમવાર ધનુ. કુંત નિમા લેવાતા નિત નાળું વગેરે (પૃહત્સંહિતાઃ ૬૭.); અથવા, અતિ તૌ વ વવ પ્રથતાંગુરિ ગૃાવાપकितौ सोऽत्र चक्रवर्ती भवेत् ध्रुवम् ॥ અનિટોબર-તિત ઝોન થય ર (પ્રાદિ. બ. વી.) = પ્રોમ: અતિઃ (પ્રતિરોનવાળની સામે વિરુદ્ધનું) પ્રતિકુળ નહિ; અનુકૂળ. સરખાવોઃ પ્રલેિમ લગ્ન અને અનુલેમ લગ્ન, સમાસને છેડે સ્ટેમર, ટોમ થાય છે. અત્તર-અય શક્તિ પ્રતિ મણ અપ્સરાઓ પાણીમાંથી ઉત્પન્ન થઈ છે. અણુ નિશિવ મહારમા વરાયા તુ મનુષણ તમાશોવ સમુદ્રમંથન સમયે તે સમુદ્રના પાણીમાંથી ઉત્પન્ન થઈ. તેઓ ઈન્દ્રની તહેનાતમાં રહેનારી નતિકાઓ છે. તેઓ ગંધર્વપત્ની છે. તેઓ સ્વૈરવિહારિણીઓ હોય છે અને ઋષિઓને લેભાવવા ઇન્દ્ર તેમને ઉપયોગ કરે છે.
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy